SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ચારનું વિશેધક હેવાથી ષવિધ આવશ્યક (પ્રતિકમણ) તે તેનું કારણ હોવાથી તેનું કરવું.(રાઈ પડિકમણું કરવું.) ૫ દ્રવ્યપૂજા ભાવપૂજારૂપ ચિત્યવંદન ગૃહત્યમાં કરવું. દ વિધિપૂર્વક નમુક્કારસહી વિગેરે પ્રત્યાખ્યાન કરવું. ૭ વિધિપૂર્વક મુખ્ય જિનભુવને દર્શન પૂજન માટે જવું. ૮ પુષ્પમાળાદિવડે જિનબિંબનું પૂજન કરવું. ૯ પ્રસિદ્ધ એવી ચૈત્યવંદનની વિધિવડે ચૈત્યવંદન કરવું. ૧૦ પ્રથમ ધારેલ પ્રત્યાખ્યાનગુરૂમહારાજની સાક્ષીએ ગ્રહણ કરવું. ૧૧ ગુરૂમહારાજની સમીપે આગમાદિનું સાંભળવું. ૧૨ સાધુસમુદાયને શરીરની સુખશાતાનું પૂછવું. ૧૩ કઈ પ્લાન, બાળ કે વૃદ્ધ મુનિ હોય તે તેને યોગ્ય ઔષધ વિગેરે લાવી આપવું. (એમ કરવાથી જ પ્રથમ કરેલી પૃચ્છાની સાર્થકતા છે.) ૧૪ લેક ને લકત્તરથી અવિરૂદ્ધ વ્યવસાય (વ્યાપાર) કરે. ૧૫ મધ્યાન્હ સમયે જિનપૂજા, મુનિદાન, સાધમિકનું વાત્સલ્ય ઉચિત દાન અને પરિજનની સંભાળ લઈને તેમજ કરેલ પચ્ચ ખાણ સંભારીને ઉચિત ભેજન કરવું. ૧૬ ભજન કરી રહ્યા પછી યથાસંભવ-બની શકે તે રીતે ગંઠસહીનું અથવા દિવસચરિમનું પ્રત્યાખ્યાન કરવું. ૧૭ ચૈત્યગૃહસમીપે અથવા જ્યાં ઉપાશ્રયાદિમાં મુનિરાજ રહેલા હોય ત્યાં જઈને તેમની પાસે ધર્મોપદેશ સાંભળ. ૧૮ ત્રિકાળ જિનાર્ચનની અપેક્ષાએ સંધ્યાએ જિનાર્ચન કરવું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy