SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦) પ્રભુએ તરતમાંજ દીક્ષા લીધેલા ઉદાયનરાજષિને બતાવ્યા. એટલે તેણે રાજ્યને સ્વીકાર ન કરતાં કોઈ યુક્તિથી શ્રેણિક રાજાની રજા મેળવીને ચારિત્ર અંગીકાર કર્યું અને સદ્ગતિના ભાજન થયા. આ ધર્મશ્રવણદ્વારમાં જ દ્વારચિંતાદિ કૃત્ય કહે છે. ઉપર જણાવ્યા પ્રમાણે ધર્મ સાંભળીને પછી પિતાના કર્તવ્યને વિચાર કરતાં ચિંતવે કે-આ ચૈત્યમાં મુખમંડપાદિ નથી તે કરવું જોઈએ, આ ચૈત્યમાં પ્રેક્ષામંડપાદિ છે પણ જીર્ણ થયેલા છે તેને ઉદ્ધાર કરે જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને પછી પિતાની શક્તિથી જે કાર્ય થાય તેવું હોય તે પિતે કરે અને પિતાથી ન બને તેવું હોય તે બીજા પાસે કરાવે. કારણકે ગૃહસ્થપણાને સાર તેજ છે. ૯૮. કહ્યું છે કે-“તેજ શાસ્ત્રાર્થનું પરિજ્ઞાન કહીએ, તેજ ક્રિયામાં દક્ષપણારૂપ વિજ્ઞાન કહીએ, તેજ કળા વિદ્યા વિગેરેમાં કુશળપણું કહીએ, તેજ બુદ્ધિ કહીએ તેમજ તેજ શરીરાદિકના સામર્થ્યની સફળતા કહીએ કે જેને દેવકાર્યમાં ઉપયોગ થાય.૯ હવે જીણોદ્ધારના ફળ સંબંધી વિસ્તારથી કહે છે – જે પ્રાણ-જે મનુષ્ય ભક્તિબહમાનવડે (કીર્તિ વિગેરેની ઈચ્છાથી નહીં) સડી ગયેલા, પડી ગયેલા જિનમંદિરના કોઈ પણ વિભાગને ઉદ્ધરે છે-દુરસ્ત કરાવે છે તે પ્રાણ પિતાને જન્મ જરા મરણાદિ દુઃખરૂપ ગ્રાહજીથી ભયંકર નારક, તિર્યંચ, દેવ, અને મનુષ્ય એ ચાર ગતિરૂપ આ સંસારસાગરમાંથી પિતાના આત્માને ઉદ્ધરે છે.” ૧૦૦. એવી રીતે જીર્ણોદ્ધાર કરનારે પિતાના આત્માને જ સંસારમાંથી ઉર્યો એમ નહીં પણ પિતાના વંશને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy