SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૩). એરંડ વિગેરેને તેમજ જળયંત્રને પડવું-પીલવું-ચલાવવું તે ચંત્રપલણ કર્મ. ૧૩ સરેવર, કહ, કુંડ, તળાવ વિગેરેનું શેષણ કરાવવું તે સરદહતળાવશેષણકર્મ. ૧૪ કેઈ કારણે ક્ષેત્રાદિકમાં અથવા વનમાં દાહ દેવરાવ તેમજ પુણ્યબુદ્ધિએ ડુંગર બાળ તે દાવાગ્નિદાપનકર્મ. ૧૫ શારિકા, શુક, બિલા, કુકડા વિગેરે હિંસક પશુપક્ષીઓનું દ્રવ્ય મેળવવા માટે પિષણ કરવું અથવા દાસી વિગેરેનું પોષણ કરવું તે અસતીષણકર્મ-આ પંદર કર્માદાન તેમજ ઉપલક્ષણથી કેટવાળ વિગેરેની નેકરી શ્રાવકે અવશ્ય વર્જવી. ૧૫૬-૫૭. હવે ફૂટવાણિજ્યને નિષેધ કરવા માટે તે સમજાવે છેટાં એટલે ઓછાવત્તા–લેવાદેવાના જુદાં-તેલાં, માન ને માપ કરવાં–કરી રાખવાં ને તેને વસ્તુ લેવાદેવામાં ઉપયોગ કરો. વધારે તેલ માન માપથી લેવું અને ઓછા તેલ માન માપથી દેવું તે તેમજ ત–તિરૂપ એટલે કોઈપણ વ્રીહી, વૃત, મજીઠ વિગેરે વસ્તુઓમાં તેના જેવી ઓછી કિંમતની બીજી વસ્તુઓ ભેળવીને વેચવી. આ ફૂટ કયાદિ વાણિજ્ય લેકમાં–સામાન્ય જનમાં પણ નિંદિત છે અને લેકોત્તરમાં પણ અલ્પ સાવદ્ય છતાં ગહિત છે. તેથી તેવી ક્રિયા–તે વ્યાપાર વર્જ. ૧૫૭. ઉત્તરોત્તર ગુણવાન મનુષ્ય માટે વ્યવહારશુદ્ધિની તે ખાસ આવશ્યક્તા છે. ઉપર જણાવેલી વ્યવહારશુદ્ધિ મન વચન કાયાની અવતારૂપ તે ધર્મનું મૂળ કારણ છે, એમ સર્વજ્ઞ તીર્થકરેએ કહ્યું છે. વ્યવહાર શુદ્ધિમાં ઉઘુક્ત એવા મનુષ્યનિજ ધર્મ શુદ્ધ હોય છે. આમ સ્પષ્ટ કહેલ હોવાથી અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy