SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૪) “પ્રાસુકી દ્રવ્યમાં પણ કુંથુ અને પનક જીવની દુકપ્રેક્ષ્ય એવી ઉત્પત્તિ કહી છે, તેથી જ્ઞાનીઓ પણ પ્રત્યાખ્યાન કરીને રાત્રિભેજનને પરિહર છે. કે દીવાવડે કીડી વિગેરે જે જોઈ શકાય છે તે પણ (બીજા ના વિનાશથી) મૂળવતની વિરાધના થવાને સંભવ હોવાથી રાત્રિભેજન અનાચીણું છે.” રાત્રિભેજનન કરવા માટે દષ્ટાંતપૂર્વક ઉપદેશ આપે છે – - સદસવિવેકથી વિકળ હોય તેને બાળ કહીએ. એવા બાળ છ કુહથીદુરાગ્રહથી મેહિત થયા સતા રાત્રિભોજનને તજતા નથી તેઓ એલકને મરૂકની જેમ દુઃખને પામે છે. ૨૨૯. - એલકને મરૂકનું દષ્ટાંત કહે છે – . આ ભરતમાં દશાર્ણ પુર નામના નગરમાં ધનસાર્થવાહને ધનપતિની પુત્રી ધનવતીને મિથ્યાદષ્ટિ એવા ધનદેવની સાથે પરણાવી હતી. તે પતિના હસતા છતાં શ્રાદ્ધધર્મ પાળતી હતી. એકદા તેના પતિએ રાત્રિભોજનના દેષ પૂગ્યા, ધનશ્રીએ કહ્યા અને તે દિવસે ચોવિહારનું પ્રત્યાખ્યાન કરાવ્યું. નજીકના કોઈ દેવે તેની પરીક્ષા કરવા માટે ધનદેવની બહેનનું રૂપ કર્યું અને ધનદેવને ખાવા માટે તે સારું ભેજન લઈને આવી. તે વખતે ધનશ્રીએ નિયમ સંભારી આપ્યા છતાં ધનદેવ ખાવા બેઠે, એટલે દેવે થપાટ મારીને તેના બે નેત્ર પાડી દીધા. (અંધ કરી નાખે) તે વખતે ધનશ્રીએ કાયેત્સર્ગ કરીને તે દેવને સંતુષ્ટ કર્યો, એટલે તેણે કઈ તરતના મરેલા એડકન નેત્ર લાવીને તેની આંખમાં જોડી દીધા ને દેખતો કર્યો. પ્રાતઃકાળે લોકેએ તેના નેત્ર વિચિત્ર જોઈ કારણ પૂછતાં રાત્રિને વ્યતિકર કહ્યો એટલે લેકમાં તે એકાક્ષના નામથી પ્રસિદ્ધ થયે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy