SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ) આનત દેવવાકે, ત્યાંથી મનુષ્ય થઇને આરણ દેવલાકે, ત્યાંથી મનુષ્ય સર્વાર્થે, થઈને ત્યાંથી વ્યવી ચૈદમે ભવે મહાવિદેહમાં મનુષ્ય થઈ મેાથે જશે. ઇતિ સુખાહુ નૃપ કથા સુબાહુ કુમારની જેમ બીજા નવ અધ્યયનમાં બીજી નવ કથા છે. તેમના નગર વિગેરેના નામે આ પ્રમાણે સમજવા. ૧ ઋષભપુર, ૨ વીરપુર, ૩ વિજયપુર, ૪ સૌગધીપુરી, ૫ કનકપુર, ૬ મહાપુર, ૭ સુàાષપુર, ૮ ધર્મપુર ને ૯ સાકેતપુરઆ નવ વમાન ભવની નગરીના નામ સમજવા. ૧ ધનાવહ રાજા ને સરસ્વતી, ૨ કૃષ્ણમિત્ર ને શ્રીદેવી, ૩ વાસવદત્ત ને કૃષ્ણા, ૪ અપ્રતિહત ને સુકૃષ્ણા, ૫ પ્રિયચંદ્ર ને સુભદ્રા, ૬ ખળ ને સુભદ્રા, છ અર્જુન ને તત્વવતી, ૮ ધ્રુત્ત ને દત્તવતી અને ૯ મિત્રની ને શ્રીકાંતા-આ તેમના માતપિતાના નામેા સમજવા. એ રાજારાણીના પુત્ર ભદ્રનદી વિગેરે પૂર્વભવમાં મહાવિદેહક્ષેત્રમાં ૧ પુડરીકિણી નગરી ને વિજય કુમાર, ૨ ઈષુકારપુરી ને ઋષભદત્ત વ્યવહારી, ૩ કૌશાંખી ને ધનપાળ રાજા, ૪ મધ્યમમિત્રા ને મેઘરથ રાજા, ૫ મણિપતિકા ને મિત્ર રાજા, ૬ સામણિપુર ને નાગદત્ત, છ મહાધેષપુરી ને ધર્મ ઘાષ, ૮ ગિચ્છિપુરી ને જિતશત્રુ રાજા અને ૯ શતદ્વારપુર ને વિમળવાહન રાજા-એ નવે રાજા વિગેરેએ પૂર્વભવમાં મુનિઓને પડિલાભ્યા હતા. તેમને આ ભવમાં ૫૦૦-૫૦૦ સ્ત્રીઓ થઈ હતી. તેમણે શ્રી વીરપ્રભુના ઉપદેશ સાંભળી તેમની પાસે દીક્ષા લીધી અને તેઓ સુબાહુની જેમ ક્રમસર દેવ મનુષ્યના ભવા કરીને ૧૪ મે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy