SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૪) નિવિડ છે, વસ્ત્રાદિકને પણ બરાબર ગોઠવીને તેની ગાંઠ બાંધી છે. એ એ કઠીન મુષ્ટિવાળે છે કે તે જ્યારે અન્ય ઉપર મુષ્ટિ પ્રહાર કરે છે ત્યારે ઇંદ્ર વાવડે પર્વત પર પ્રહાર કરતે હેય એવું જણાય છે. હવે સંગ્રામની કથા આ પ્રમાણે–સન્નદ્રબદ્ધ કવચવાળા આ સુભટે અનેક પ્રકારના શસ્ત્રોવડે સામા સૈનિકેનું મુગરના ઘાતથી માટીના ઢેફાને ચૂર્ણ કરી નાખે તેમ ચૂર્ણ કરી નાખે છે. આ સંગ્રામની પ્રશંસા સમજવી ને નિંદા વિભીષણની જેમ સમજવી. વિભીષણની કથા આ પ્રમાણે-ધરણું પ્રતિષ્ઠિત નગરમાં શગુમદન નામે રાજા હતા. ત્યાં વિભીષણ નામે સાર્થવાહ વસતે હતે. અન્યદા માળવાના રાજા સમરસિંહને જીતવા માટે શત્રુમર્દન રાજા તેની સામે ગયે. પાછળ વિભીષણે વાત ચલાવી કે-માળવાને રાજા બહુ બળવાન હોવાથી અને આપણે રાજા નિર્બળ હેવાથી હારી જશે.” આ વિભીષણના કથનથી નગરલેકે ચારે બાજુ જતા રહ્યા. શત્રમર્દન રાજા વૈરીને જીતીને પાછો આવતાં તેણે પિતાના નગરને ઉજજડ જોયું. લેકે નમવા આવ્યા એટલે શા માટે બધા જતા રહ્યા હતા ? તે પૂછતાં વિભીષણની હકીકત જાણી તેની ઇચ્છાને છેદ કર્યો. તે મરણ પામીને નરકે ગયે. આ વિકથાનું પરિણામ સમજવું. બધી કથાઓમાં નિંદાદ્વારે પણ વિકથા થાય છે. વિકથા તજવાને ઇચ્છનારે કેઈના પુત્રના જન્મની, નામ પાડવાની, મુંડન કરાવવાની, લેખશાળાએ મૂક્વાની, વિવાહ કરવાની ઈત્યાદિ વાત ન કરવી. તેમજ પર્વત, ગામ, પ્રાસાદ, ઉદ્યાન, વાવ, કુવા, સરોવર, પરબ, નદી, સમુદ્ર વિગેરેની કથા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy