SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૫) પણ નિઃપ્રયજન કરવી નહીં. કેમકે એવી વાત કરવાથી પિતાના કે પરના આત્માને જરૂર રાગ-દ્વેષ થવાને સંભવ છે અને તર્ગત સાવઘની અનુમોદના લાગે છે. તેમજ તેનાથી જુદી રીતે કહેનાર સાથે વિરોધ થવાનો સંભવ છે. તેથી ધર્મ ને અર્થની હાનિને પ્રસંગ પ્રાપ્ત થાય છે. આ સર્વ પ્રમાદાચરિત છે. વળી એવી વાતોમાં વધારે પડવાથી વિદ્યાધરપણું, રાજેંદ્રપણું મેળવવાની અને વૈરીના ઘાતની ચિંતા વિગેરે અપધ્યાનને સંભવ છે, તેથી તે નિષેધ કરવા લાયકજ છે. - હવે હિંસપ્રદાન ને પાપેપદેશ આશ્રી કહે છે- આયુધ આપવા, અગ્નિ આપવી, વિષ આપવું, અધિકરણ મેળવી રાખવા. એ સર્વ હિંસપ્રદાન સમજવું અને ખેતર કેમ ખેડતો નથી ? બળદ કેમ પલેટ નથી? ઇત્યાદિ કહેવું તે પપપદેશ સમજવો. ૨૬૬. બીજા પણ સાવદ્ય કાર્ય શ્રાવકે પહેલાં શરૂ ન કરવાં કે જે જોઈને બીજા સર્વ જને પણ તેવા પાપકાર્યમાં પ્રવર્તે. ૨૬૭. કઈ પર્વ નજીક આવે સતે ઘર લીપાવવું, ધોળાવવું વિગેરે કાર્યની પિતે પહેલ ન કરવી. ઈત્યાદિ. આ પ્રમાણે શ્રાવક માટે યાવતકથિક ધર્મોપદેશ કહ્યો, હવે પ્રતિદિન ઉપયોગી એવી યતન (જયણાને ઉપદેશ કહે છે – પાપથી કે ગર્ભાવસાદિક દુઃખથી ભય પામેલા પ્રાણીએ સર્વ કાર્યમાં–સર્વ દ્રવ્યક્ષેત્રાદિમાં જણપૂર્વક પ્રવૃત્તિ કરવી. ગૃહવાસમાં વસતા છતાં પણ જણાથી પ્રવૃત્તિ કરનાર જીવ સ્વર્ગના સુખને પામે છે. ૨૬૮. આ કહ્યું છે કે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy