SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૩ ) અહીં પરમ સુખના (મોક્ષના હેતુભૂત હાવાથી સમકિતનેજ અમૃત તુલ્ય સમજવું. કહ્યુ છે કે- સમકિત પ્રાપ્ત કર્યું સતે નરક ને તિય ચગતિના દ્વાર તેા ખધજ થાય છે અને સ્વાધીન એવા દેવસબંધી અને મેાક્ષસંબંધી સુખની પ્રાપ્તિ થાય છે. વળી શુદ્ધ સમ્યક્ત્વવાળા જીવા કલ્યાણની પરંપરાને પામે છે. કારણ કે સકિત દશનરૂપી રત્નને તુલ્ય સુરાસુરલેાકમાં ખીજી કઇ વસ્તુ નથી. આવા સમિતિને તજી દેનાર પ્રાણી તુરૂમણિદત્તની જેમ આ ભવમાં જ મિથ્યાત્વમાહિત મન થવાથી અને સાધુ ઉપર પ્રદ્વેષ કરવાથી મહા દારૂણ વિપાકને પામે છે. તેથી એટલે દારૂણ દુઃખને આપનાર હોવાથી મિથ્યાત્વને વિષરૂપ કહ્યું છે. હવે અતિ દુર્લોભ એવી શ્રદ્ધાને પામ્યા છતાં ધર્મ સદૃહ્યા છતાં જે તેના આરાધનમાં ઉદ્યમ કરતા નથી, જિનેાક્ત એવા દેશિવેતિ કે સવેરતિરૂપ ધર્માંને આચરતા નથી તેઓ પેાતાના આત્માને જ ઠંગે છે. અહીં એ ભાવના છે કે-પ્રભૂત ભાગ્યના સમૂહથી પ્રાપ્ત થયેલી એવી દુર્લભ સ સામગ્રીના સદ્ભાવ છતાં જે ક્રિયા કરવાના આળસુ મનુષ્યે વિષમ એવા વિષ સમાન વિષયસુખના લવની ઇચ્છાને લઈને અનંત શિવસુખરૂપ સુધારસના સ્વાદથી પેાતાના આત્માને પરાક્રુખ રાખે છે. તેણે પેાતાના આત્માને જગ્યા છે એમ સમજવું. કહ્યુ છે કે જે પ્રાણી પેાતાના મનુષ્યભવને ઇંદ્રિયાથ પણામાં ગુમાવે છે તે લેાહના ખીલાને માટે સમુદ્રમાં વહાણુને તારું છે, દારાને માટે વૈય મણિના હારને તાડે છે અને ભસ્મને માટે શુદ્ધ ચંદનને આળે છે એમ સમજવું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy