SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૪ ) ઉપર પ્રમાણે ઉપદેશ આપવાવડે પેાતાના સ્વજનાને ધમમાં સ્થિર કરવા. હવે કોં ધમ તેજ ઉપમાઆવડે સ્તવતા સતા ચાર ગાથા કહે છેઃ—— જૈનધર્મજ આ લોકમાં અપૂર્વ કલ્પવૃક્ષ છે, કારણ કે તે સ્વર્ગ અને અપવર્ગના સુખરૂપ ફળને આપનાર છે. ૨૮૩. કહ્યું છે કે–સંકલ્પ કરતાં પણ વિશેષ એવા મનુષ્ય સંબંધી દેવ સ ખ ધી અને નિર્વાણ સંબંધી સુખને સદૈવ આપનાર હોવાથી અને પરતંત્ર વૃત્તિ વિનાનેા હોવાથી આ સદ્ધરૂપ કલ્પવૃક્ષ અપૂર્વ છે. અથવા આધ સત્ર સુખને આપનાર અપૂર્વ ચિંતામિ રત્ન જેવા છે. વળી સર્વજ્ઞભાષિત ધમ સર્વ પ્રકારના સુખાનુ નિધાન છે. ૨૮૪. કહ્યુ છે કે-દેવસમૂહના ઈંદ્રોવડે વંદ્ય અને સર્વકાળ સુનીદ્રોએ સેવેલો એવા તેમજ સદા ઐહિક ને આસુષ્મિક સુખને આપનારા એવા આ સપ્તમ ચિંતામણિ અપૂર્વજ છે. તેમજ આ ધર્માં અપૂર્વ અને અક્ષય એવા સુખસ ંદને આપનાર હોવાથી અપૂર્વ નિધાન તુલ્ય છે. કહ્યું છે કે-ઉત્તમ કુળમાં જન્મ, નિરોગી દેહ. અમૃત જેવા ઉજવળ ધામમાં નિવાસ, સત્ર અનલ્પ યશના પ્રસાર, વાસુદેવ ચક્રવર્તીપણાની પ્રાપ્તિ અને સ્વના તેમજ નિવૃત્તિના સુખને લાભ-આ પ્રાણીને જે નિર તર અવિચ્છિન્નપણે પ્રાપ્ત થાય છે તે નિશ્ર્વ ઉત્તમ એવા ધર્મીરૂપ નિધાનનું જ ફળ છે. એટલે સક્રમ ઉત્તમ નિધાન તુલ્ય છે. વળી ધમ અપૂર્વ એવા ખંધુ છે, સન્મિત્ર છે, પરમગુરૂ છે અને મેક્ષમાગે પ્રવૃત્તિ કરનાર અપૂર્વ એવુ વાહન છે. ૨૮૫. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy