SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૯) વસ્તુઓ ન હોવાથી તે રેવા લાગી, એટલે પાડોશણેએ તેને દુધ વિગેરે આપ્યું. માતાએ ખીર રાંધી ને પુત્રને ખાવા માટે પીરસી. પછી પિતે કાંઈ કામ માટે બહાર ગઈ. તેવામાં માસખમણને પારણે બે મુનિઓ ત્યાં પધાર્યા. એટલે પેલા ગેપબાળકે એક ભાગ ખીરને હર્ષથી વહેરા, વળી શેડ અપાણે જાણે બીજો ભાગ આપે, વળે થોડે અપાણે જાણી ત્રીને ભાગ પણ વહેરાવી દીધો. તે બાળક મરણ પામીને તું કૃતપુણ્ય થયે છું. પૂર્વભવમાં ત્રણ વાર અટકી અટકીને દાન દીધું હતું તેથી આ ભવમાં આંતરે આંતરે સુખની પ્રાપ્તિ થઈ છે. આ પ્રમાણે પૂર્વભવ સાંભળી ઊહાપેહ કરતાં જાતિસ્મરણજ્ઞાન -ઉત્પન્ન થયું. તેથી પ્રભુના કહ્યા પ્રમાણે પૂર્વભવ દેખી વૈરાગ્ય પામે અને મેટા પુત્રને ઘરને ભાર ભળાવી પિતે પ્રભુ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. મહાતપયુક્ત ચારિત્રનું આરાધન કરીને તે પાંચમે દેવલેકે દેવ થયે. ત્યાંથી વી મનુષ્ય થઈને મેક્ષે જશે. - ઈતિ કૃતપુણ્ય કથા. આ પ્રમાણે દાનધર્મથી ઉભયલોકમાં સુખની પ્રાપ્તિ થયેલાના દષ્ટાંત આપીને હવે તેમાં જ ભક્તિભાવ પ્રગટ કરતાં કહે છે કે – ઉપર કહ્યા પ્રમાણે સુપાત્રને દાન આપતો સુશ્રાવક મન, વચન, કાયાથી આત્માને કૃતકૃત્ય માનતે સતે ચિંતવે કે આ જ મને મળેલા દ્રવ્યનું સાર છે કે જે મેં ઉત્તમ વસપાત્રાદિ આજે નિર્ગથ એવા સાધુ મુનિરાજને અર્પણ કર્યું.' અહીં સુશ્રાવક એટલા માટે કહેલ છે કે-“ અનિત્ય એવા દ્રવ્યાદિ પદાર્થ સમૂહની સારાસારતા તેજ જાણ શકે છે.” અહીં શાસ્ત્રકાર તેના પુન્યવંતપણાનું કારણ કહે છે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy