SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧ ) છ ભંગીવડે વ્રત ગ્રહણ કરે. તે પાંચ અણુવ્રત પૈકી પહેલા અણુવ્રત આશ્રી અતાવે છેઃ—— હું સ્થૂલ પ્રાણાતિપાત વચન કાયાથી. એ પહેલા કરાવું મન વચનથી મન ને પ્રમાણે એ ચેગથી ભંગ કરવા. નહીં કરૂ ને નહીં કરાવું. મન, ભંગ. પછી નહીં કરૂ ને નહીં કાયાથી, વચન ને કાયાથી—આ ་ અહીં કાઈ પ્રશ્ન કરે કે–મન વિના વચન ને કાયાથી શી રીતે થાય ? તેને ઉત્તર આપે છે કે-અનાભાગવડે, વિશેષ ઉપયાગના અભાવથી અથવા મનના ગોણપણાથી અસ'સીની જેવા વચન ને કાયાના વ્યાપાર સમજવા. ( ઉપર જે દ્વિવિધ ને વિવિધ તથા દ્વિવિધ ને દ્વિવિધ એમ બે ભાંગ કહ્યા એ પ્રમાણે ત્રણ ચેાગ ને ત્રણ કરણથી અનેક ભેદ થાય છે. તે શ્રાવક વ્રત ભંગ પ્રકરણાદિથી જાણવા ) શ્રાવક આમાંથી હું કયા ભગે વતું ? તેને વિચાર કરે. હવે કાળ આશ્રી વિચારે કે–મે આ વ્રતા પક્ષ માસ કે અમુક વર્ષા માટે લીધેલ છે કે જાવવ માટે ગ્રહણ કરેલ છે ? ૨૦. ત્રીજું દ્વાર પૂર્ણ થયું, હવે ચાલુ' ચેાગ નામનું દ્વાર છે. ચેાગના અનેક પ્રકાર છે તે લાઘવને માટે દૈસિકાદિ પ્રતિકમણાવસરે કહેશું. અહીં તે તપજ વિશિષ્ટ કનિજ રાના હેતુ હોવાથી તે સ ંબ ંધી કહે છેઃ ૮ સર્વાં ક་પ્રકૃતિને પરિણામના વશથી ઉપમ લાગે છે, માત્ર નિકાચિત કર્મ ને ઉપક્રમ લાગતે નથી; પરંતુ તપવડે તે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy