SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૭ ) સુનિની વિશ્રામણા( વૈયાવચ્ચ )કરવી. તેમને ઔષદિ આવુ, ગ્વાન મુનિની સંભાળ લેવી, તેને નિરાબાધ વાર્તા પૂછવી અને વૈદ્યાર્દિકની જરૂર હોય તો તેની જોગવાઈ કરી આપવી. મુનિએ લોચ કર્યાં હાય ત્યારે અભિગ્રહયુક્ત-નિયમમાં તત્પર એવા શ્રાવકે ધૃતનું દાન આપવું. ઇત્યાદિ. ૨૭૧-૭૨. ઉપલક્ષણથી શ્રાવકની દર્શન પ્રતિમાદિ ૧૧ ડિમા વહેવી. પણ અભિગ્રહ વિશેષજ છે. તે સ ંબધી વિશેષ હકીકત તેના ઇ ંકે દશાશ્રુતક ધાદિથી જાણી લેવી. તે ઉપરની ગાથામાં મુનિને લેચ કર્યાં હોય ત્યારે ધૃતનું બીજે કાંઇ કહ્યુ છે કે તમેજ કહે શંકા થાય તે તેના નિવારણ માટે અને સવિશેષપણે કહેનારી ગાથા પ્રમાણે છેઃ—— માથી થાકીને આવેલા, ગ્લાન, આગમના અભ્યાસી એવા મુનિને તેમજ લેાચ કર્યાં હોય ત્યારે અને મેટી તપરચાના ઉત્તરપારણે આપવામાં આવેલુ'(ધૃત)અહુ ફળદાયક થાય છે. ’ ૨૭૩. ' હવે અભિગ્રહનુ નિગમન કરતા સત્તા સ્વજનને ધમાં સ્થિર કરવા માટે મનુષ્યત્વાદિની દુર્લભતા સમજાવવા સારૂ કહે છેઃહે ભવ્ય ! મે' તને આ અભિગ્રહા સ ંક્ષેપથી કહ્યા, હવે તું આ સંસારમાં દુર્લભ શુ છે ? તે સાંભળ. ’ ૨૭૪. આ વાત આઠ ગાથાવડે કહે છેઃ દાન આપવાનું કહ્યું તે છે ? એવી કોઇને કદી પૂર્વાચા પ્રણીત પ્રસ્તુત કહી છે. તેના અર્થ આ " આ પારાવાર એવા સંસારસમુદ્રમાં નીચે બૂડતા ને ઉપર આવતા એવા તે આ મનુષ્યત્વ ઘણા દુ:ખે કરીને જન્મદરિદ્રી નિધાનને પ્રાપ્ત કરે તેમ પ્રાપ્ત કર્યું છે. ૨૭૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy