SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) આ પ્રમાણે શ્રાવક સંબંધી સામાયિકનું મહત્વ બતાવવાથી સાધુ સંબંધી સામાયિકના વિષયમાં કેઈ ગૌણ બુદ્ધિ ધારણ ન કરે, તેટલા માટે કહે છે કે – - સાવદ્ય યોગના પરિવજનને માટે પ્રતિપૂર્ણ એવું સામાયિક (મુનિનું વાવજિજવીતનું) પ્રશસ્ત અને પવિત્ર છે. શ્રાવકધર્મ કરતાં તે પ્રધાન છે શ્રેષ્ઠ છે, તેથી વિબુધ (વિદ્વાન) જનેએ. આપકારક એવું સામાયિક પરાર્થે એટલે મોક્ષાર્થે અવશ્ય અંગીકાર કરવું; સુરકાદિની પ્રાપ્તિની ઈચ્છાએ ન કરવું. આમ કહેવાવડે નિયાણુને પરિહાર કર્યો છે. ૨૩૪. પ્રસંગાગત સાધુસામાયિકની શ્રેષ્ટતા જણાવી, હવે કર્યું છે સામાયિક જેણે એ શ્રાવક પ્રતિકમણને અવસરે પ્રતિકમણ કરે. તે સંબંધે કહે છે – 1. સમ્યકત્વાદિકના અર્થાત અણુવ્રત વિગેરેના કુલ ૧૨૪ અતિચારની વિશુદ્ધિને કરનારૂ ષવિધ આવશ્યક પૂર્વાચાર્ય પરંપરાથી આવેલું જરૂર કરવું. નિરતિચારપણે વ્રત પાળનારાએ પણ આવશ્યક ત્રીજા વૈદ્યના ઔષધ જેવું લાભકારક હોવાથી અવશ્ય કરવું. ભદ્રક જીવોએ પણ અભ્યાસને માટે દરરોજ બે ટંક આવશ્યક કરવું; શ્રાવકેજ કરવું એમ સમજવું નહીં. જે મનુષ્ય ત્રસ અને સ્થાવર એવા સર્વ જીને વિષે સમભાવે વર્તે તેને જ સામાયિક હોય એમ કેવળી ભગવંતે કહ્યું છે. ૨૩૫-૩૬. અહીં કઈ પ્રશ્ન કરે કે દેશવિરતિપણું જેણે લીધું નથી તેને પ્રતિક્રમણ કરવાનું શું કામ? કેમકે ગામ વિના ગામની સીમા શેની હેય?” તેને કહે છે કે “અતિચારેનું પ્રતિક્રમણ નથી, પરંતુ પ્રતિકમણ કરવાના ચાર કારણે કહેલા છે. ગતઃ આવશ્યક પૂર્વાચા કરવું. નિરતિ પણ આવશ્યક છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy