SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) पडिसिद्धाणं करणे, किच्चाणमकरणे (य) पडिकमणं । असद्दहणे य तहा, विवरीयवरूपणाए य ॥२३७ ।। પ્રતિષિદ્ધ એટલે જાણે છે યથાવસ્થિત ભવસ્વભાવ જેણે એવા શ્રાવકે પરતીર્થમાં ગમન ન કરવું, દુરંત એવા કષાયને રેકવા, રથવ પ્રાણાતિપાતાદિ આશ્ર વર્જવા, મધુર મદ્યાદિને પરિભેગ તજ ઈત્યાદિ જે જે બાબતને નિષેધ કરે છે તે કરી હોય તેનું, તથા શાસ્ત્રોક્ત શ્રાવકાચાર–નવકારના સ્મરણવડે જાગવું વિગેરે ન કર્યું હોય તેનું, જિનક્તિભાવોની અશ્રદ્ધા કરી હોય તેનું તથા વિપરીત પ્રરૂપણ કરી હોય કેઈપણ વસ્તુ એકાંતે નિત્ય અથવા અનિત્ય કહી હેય-દ્રવ્ય છે અથવા પર્યાયજ છે એમ કહ્યું હોય ઈત્યાદિકનું—એમ ચાર બાબતનું પ્રતિક્રમણ સમજવું. ૨૩૭. પૂર્વોક્ત અર્થને સૂત્રકાર સવિશેષપણે કહે છે – જે કાંઈ અનવદ્ય આચારણા હેય, ગીતાર્થોને સુસંમત હોય અને આચાર્યોની ઉપદેશેલી હોય અને અનુગમાં દેખાતી હોય તે તે કરવા યોગ્ય છે. ૨૩૮. શ્રી અનુગદ્વારમાં કહેલ વચને કહે છે – સાધુઓએ અને શ્રાવકેએ-ઉપલક્ષણથી સાધ્વીઓએ અને શ્રાવિકાઓએ અવશ્ય કરવા ગ્ય હેવાથી જ આવશ્યક કહેલ છે. તેથી તે આવશ્યક તેમણે (ચતુર્વિધ સંઘે) અહોનિશ બે વખત-બે સંધ્યાએ અવશ્ય કરવાં.” ૨૩૯ , અનુગદ્વારમાં કહેલા આવશ્યકનાજ પર્યાયનામ કહે છે. * Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy