SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) શાસન પ્રભાવનાનુ સર્વોત્તમ ફળ દૃષ્ટાંતદ્વારા બતાવે છેઃઆ સંસારરૂપ સમુદ્રમાં પૂર્વ નહીં પામેલા એવા તીર્થંકરપણાની પ્રાપ્તિરૂપ ફળ શાસનની પ્રભાવનાવડે જીવ પામે છે. જેમ યદુવંશતિલક સમુદ્રવિજયાદિ દશ બંધુએના કુળમાં સિંહસમાન શૌય વાન શ્રી કૃષ્ણ, થાવચ્ચાપત્રના દીક્ષામહેાત્સવ કરવાવડે કરેલી શાસનની પ્રભાવનાથી તીથ કરત્વ પામશે. તેમજ શ્રી વીર પરમાત્માની અપૂર્વ ભક્તિ કરવાવડે કરેલી શાસનની પ્રભાવનાથી શ્રેણિક રાજા તી કરવ પામશે. આ બંનેના ચરિત્ર પ્રસિદ્ધ હેવાથી લખેલ નથી. ૪૭. ચૈત્યગમન દ્વારને સમેટતા સતા કહે છે કે:--- ઉપર પ્રમાણે ‘અહેા ! ધન્ય છે આ મહાપુરૂષને !’ એવી રીતે સ્તુતિ કરાતા શ્રાવક દરરાજ તે રીતે જિનેશ્વરના મંદિરે જાય. ૪૮ આ પ્રમાણે આઠમું જિનસત્કાર દ્વાર કહ્યું. હવે ત્યાં જતાં પાંચ અભિગમ જાળવવાના છે તે કહે છેઃ ――――― જિનમંદિરમાં પ્રવેશ કરતાં પુષ્પત ખેાળાદિ સચિત્ત વસ્તુ તેમજ છત્રવાહનાદિ આદિ શબ્દથી ખડ્ગ, મુકુટ, છત્ર, ચામર, પાદુકા વિગેરે અચિત્ત વસ્તુ પણ બહાર તજી દેય અને પ્રભુને દેખે એટલે ભક્તિસયુક્ત એવા શ્રાવક બે હાથ જોડીને મસ્તકે અંજળી કરે અને નમા ભુવનખંધવે !' એમ ખેલતા સતા નમસ્કાર કરે. અહીં ઉપલક્ષણથી શ્રાવકે ઉત્તરાસન ધારણ કરવાનું સમજી લેવું. ૪૯-૫૦, ' હવે પ્રવેશના વિધિ કહે છેઃ પ્રથમ ત્રણ વાર ‘નિસિહી ’ કહે. તેમાં પહેલી ચેત્યના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy