SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ - (૧૨) સમૂહરૂપ હોવાથી અધ્યયનષવર્ગ એવું એક પદવાળું પર્યાય નામ કહે છે. ૭. વાંછિત અર્થની સિદ્ધિ કરવાને સમ્યક ઉપાય હેવાથી ન્યાય કહીએ અથવા જીવ અને કર્મના સંબંધને દૂર કરવારૂપ ન્યાય કરનાર હોવાથી ન્યાય કહીએ. ૮. મેક્ષારાધનને હેતુ હોવાથી આરાધના કહીએ. ૯ અને એક્ષપુરને પમાડનાર હોવાથી માર્ગ કહીએ. ૧૦. આ પ્રમાણે દશે પર્યાયના અર્થ સમજવા. હવે પ્રતિક્રમણ કરવાના સ્થાન કહે છે – તે આવશ્યક પાંચ પ્રકારનું દેવસિક વિગેરે છે. તેને વિસ્તાર આ ગ્રંથની વૃત્તિથી જાણવે. તે આવશ્યક (પ્રતિકમણ) પિસહશાળાએ, પિતાને ઘરે, જિનમંદિરે અથવા જ્યાં મુનિરાજ બિરાજતા હોય ત્યાં તેમના ચરણ પાસે કરવું. ૨૪૧. આવશ્યક સંબંધી શેષ વિધિ કહે છે – આવશ્યક કરતા સતે શ્રાવક અલ્પ પણ આધ્યાન ન કરે. (સ્વલ્પનું અશકય પરિહારપણું હેવાથી તેને પણ મિચ્છામિદુક્કડ આપે.) સૂત્રાર્થમાં-વિશેષે કરીને અતિચારમાં-અતિચારના સ્થાનમાં ઉપયુક્ત રહીને આવશ્યક કરે. ૨૪૨. ઈતિ દ્વાર ૧૯ મું સમાપ્ત. હવે અતિ વિશ્રામણ દ્વારને પડયું મૂકીને અનેક ગુણના હેતુભૂત હોવાથી તેનું પ્રાધાન્યપણું બતાવવા માટે આવશ્યક દ્વાર પછી સઝાય (સ્વાધ્યાય) દ્વાર કહે છે. સ્વાધ્યાયની પ્રાધાન્યતા માટે કહેલ છે કે – “સ્વાધ્યાયવર્ટ કરીને સર્વ પરમાર્થભૂત પ્રશરત ધ્યાન ધ્યાય. સઝાયમાં વર્તતાં ક્ષણે ક્ષણે વૈરાગ્યની પ્રાપ્તિ થાય. વળી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy