SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૭) માટે મોદક બનાવે અને તે સાધુને વહેરાવે અથવા મુનિની ઉપધિ ચેરી વેચી નાખીને તેમાંથી પ્રાસુક વસ્ત્રાદિ લાવીને તે સંચાદિકને આપે તે આ વસ્તુ મુનિને લેવી ક૯પે ?” તેના ઉત્તરમાં આચાર્ય કહે છે કે “ન કલ્પ” શા માટે ન કલ્પે? તેના ઉત્તરમાં કહે છે કે આવી રીતે ચારનું લાવેલું લેવું તે લેકમાં પણ નિંદિત છે તે પછી કેત્તરમાં નિંદિત હોય તેમાં તે શું કહેવું? એવા ચૈત્ય ને યતિના પ્રત્યનિકની પાસેથી જે ગ્રહણ કરે તે મુનિને પણ ચૈત્ય ને યતિને પ્રત્યનિક જાણવો.” ૧૩૦-૩૧ ઉપર જણાવ્યા પ્રમાણે ચેત્યદ્રવ્ય ને ગુરૂદ્રવ્ય ચેરીને તે દ્રવ્યવડે પોતે અન્નવરયાદિ ભેગવે અથવા કેઈ સાધુને આપે તે તે લેનાર અને દેનાર બંનેને પ્રવચનનિષિદ્ધ આચરણના કરનારા હેવાથી પરમાત્માની આજ્ઞાને ભંગ કરનારા જાણવા. વળી તેવું જોવા જાણવાથી બીજા પણ કે તેમ કરે તે તેના પણ તે કારણિક થાય. ઉપલક્ષણથી મિથ્યાત્વ ને વિરાધના બંનેની પ્રાપ્તિ થાય. તેમાં મિથ્યાત્વ તે બુદ્ધિવિરૂદ્ધ અલિક કાર્ય કરવાથી લાગે અને વિરાધના તે સંયમની, આત્માની અને પ્રવચનની–એમ ત્રણ પ્રકારની લાગે. અન્યાયપાત્ત વસ્તુ હેવાથી આત્મ વિરાધના, પ્રત્યનિક દેવાદિના છલનરૂપ સંયમવિરાધના અને પ્રવચનના મૂળભૂત યતિ ને ચૈત્ય તેના ઉપદ્રવવડે પ્રાપ્ત કરેલ હેવાથી પ્રવચન વિરાધના સમજવી. ૩૨ - વેદાંતમાં પણ કહ્યું છે કે- દેવદ્રવ્યથી જે વૃદ્ધિ અને ગુરૂદ્રવ્યથી જે ધનપ્રાપ્તિ તે કુળના નાશ માટે થાય છે અને મરણ પામીને તે જીવ નરકે જાય છે માટે કંઠગત પ્રાણ થાય તે પણ દેવદ્રવ્યના હરણમાં બુદ્ધિ ન કરવી. કેમકે અગ્નિથી દગ્ધ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy