SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦ ) ગાર થાય છે. આ જગતમાં વિશિષ્ટ જનને સંસર્ગ, પણ શ્રેયાર્થે થાય છે. કહ્યું છે કે – “ઉત્તમ જનને સંસર્ગ શીળરહિતને પણ શીળયુક્ત-સદાચારી બનાવે છે. જુઓ ! મેરૂગિરિને વળગેલા–ત્યાં ઉગેલા તૃણે– ઘાસ પણ સુવર્ણપણાને પામે છે. અત્યંત શેભીનું થાય છે? ૪૧ વળી કહે છે કે-“અહો! આને અરિહંત ભગવંત આ ભવમાં જ પ્રસન્ન થયેલા જણાય છે કે જેથી તેને મનુષ્ય સંબંધી, દેવસંબંધી અને પ્રાંતે અપવર્ગ (મોક્ષ) સંબંધી સુખના દાયક થયેલા છે. ૪૨. જો એમ ન હોય તે એને આવી ઉત્તમ પ્રકારની અદ્ધિ કે જે દાનાદિક ગુણવાળી અને પુણ્યાનુબંધી પુણ્યની હેતુ થનારી કયાંથી પ્રાપ્ત થાત? શાસ્ત્રમાં કહ્યું જ છે કેરત્નાકરની સેવાથી જ રત્નવંત થવાય છે.” ૪૩. આ પુણ્યવંતે પૂર્વ જન્મમાં પુણ્યરૂપી મહાવૃક્ષ વાવ્યું જણાય છે કે જે આ ભવમાં ફળ્યું છે. તેથી જ તે પ્રત્યક્ષ જણાતા સુખસંપત્તિરૂપ ફળને પામેલ છે. ૪૪. હવે એવા ઉત્તમ મનુષ્યની પ્રશંસા કરવાનું ફળ બતાવે છે – આ પ્રમાણે ઉત્તમ જનની પ્રશંસા કરનારા અનેક ભવ્ય સરવે કે જે સંસારના દુઃખેથી તપ્ત થયેલા હોય છે તેઓ સમકિતરૂપ વૃક્ષના મહાફળરૂપ જે મેક્ષ તેના કારણભૂત બધિબીજને પામે છે. ૪૫. કહ્યું છે કે-લેજ્યની પ્રભુતા પામીને પણ છવકાળે કરીને તેનાથી ચુત થાય છે પડે છે; પરંતુ સમકિત પામેલે છે તે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy