SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૦ ) ઉઘાડાં મૂકવા, જુગટું રમવું, વિકથા કરવી ઇત્યાદ્વિ અનેક પ્રકારે પ્રમાદાચરિત સમજવુ. તેમાં જાકીડા કરવાથી અપકાચની અને પૂરા વિગેરે ત્રસકાયની વિરાધના થાય છે. હીંચકવાથી વાયુકાયની અને વિચત આત્માની પણ વિરાધના થાય છે. જીવાને વઢાડવાથી તેમના ઉપઘાત અને ત્રસાદિને વધ થાય છે. ભાજન ઉઘાડા મૂકવાથી તેમાં માખી ઉંદર વિગેરે પડે છે ને મરણ પામે છે. દ્યૂત ( ઝુગટું) તે ઘણા દોષનું કારણ છે. કહ્યું છે કે- કુળનું કલંક, સત્યને પ્રતિપક્ષ(ત્યાગ), ગુરૂજને ને લજ્જા, શોચને હરનાર ( ચારી કરાવનાર ), ધમમાં વિઘ્ન । કરનાર, દ્રવ્યના વિનાશ કરનાર, દાનભેગથી વિમુક્ત, માતાપિતા, પુત્ર ને દારા વિગેરેને લુંટનાર એવું વ્રત છે. વળી કહ્યું છે કેઃ— જ િન ગણજઇ દેવગુરૂ, જહિ નથિ કજમકજ્જ; તણુ સતાવણુ દુગઢ પહુ, નહિં કાઈ નુઈ મિજ્જ આવું અનેક ઢોષનુ સ્થાન હેાવાથી ઘન તે અવશ્ય વવું. હવે વિકથાના ત્યાગ માટે સૂત્રકારજ કહે છેઃસ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા, અને રાજજનપદ કથા—આ ચાર પ્રકારની વિકથા ન કરવી. ઉપલક્ષણથી નડ, નટ્ટ, મચ્છુ, ષ્ટિક અને સંગ્રામની કથા પણ ન કરવી. ૨૬૫. સ્ત્રીથામાં જાતિ, કુળ, રૂપ ને નેપથ્થરૂપ ચાર પ્રકારની કથા ન કરવી. તેમાં બ્રાહ્મણી વિગેરે કાઇ પણ જાતિની સ્ત્રીની પ્રશ'સા કે નિંદા કરવી તે જાતિકથા, તેમાં એમ કહેવું કેબ્રાહ્મણીને ધિક્કાર છે કે જે પતિના અભાવે જીવે છે, તે કરતાં ઝુદ્દીનેજ ધન્ય માનું છું કે જે લાખ પતિ કરે પણ નિદાયજ Jain Educationa International == For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy