SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૪ ) અલંકારભૂત થયા. શાસનને દીપાવ્યું. ચિલાતીપુત્ર પૂર્વભવમાં જેણે ચારિત્ર વિરાધ્યું છે એવો મહામહની મતિવાળે હતે. રાજગૃહ નગરમાં ધનશ્રેણીને ઘરે ખાતર પાડી તેનું ધન ને તેની પુત્રી સુસુમાને ઉપાધને ભાગતાં પાછળ પુત્ર સહિત ધનશ્રેણીને આવતા જોઈને સુસુમાનું માથું કાપી નાખી ધડ પડતું મૂક્યું. ત્યારપછી આગળ જતાં કઈ મુનિને દીઠા. તેમને જે કાંઈક સવેગ થવાથી “ડા અક્ષરેમાં ધર્મ કહો ” એમ કહ્યું. મુનિ “ઉપશમ, વિવેક ને સંવર કરે એટલા શબ્દો કહી આકાશમાર્ગે ચાલ્યા ગયા. ચિલાતીપુત્ર તે ત્રણ પદનો અર્થ વિચારવા લાગે. વિચાર કરતાં તેને મહામહ નાશ પામ્યું એટલે તે કાર્યોત્સર્ગમાં સ્થિત થઈ ગ. પછી લેહીના ગંધથી ચોતરફથી આવેલી કીડીઓએ તેનું શરીર ચાલણી જેવું કરી નાખ્યું. પણ તે કીડીઓ ઉપર અંશમાત્ર પણ પ્રર ન આવવાથી શુભ ધ્યાને કાળ કરીને આઠમા સહસ્ત્રાર દેવકમાં દેવપણે ઉત્પન્ન થયે. ગોવિંદ નામના બ્રાહ્મણે જૈનેની સંગાતે વાદ કરતાં અનેક વખત પરાજિત થવાથી મિથ્યાત્વને મથન કરનાર જે સત્યથ તેને જીતવાની ઈચ્છાથી કે સ્થવિર મુનિની પાસે પ્રત્રજ્યા લીધી. પછી પૂર્વશ્રુતને અભ્યાસ કરતાં મિથ્યાત્વરૂપ વ્યાધિ દૂર થઈ જવાથી વાચકપદને પામ્યા. એટલે કુમતિ મનુષ્યના ઉપદેશથી અનુપકૃતના પણ ઉપગારી એવા તીર્થંકરાદિકને વિષે વિપ્રતાપણને જે અભિપ્રાય થયો હતો તે નાશ પામ્ય અને તદ્રુપ વિશિષ્ટ ચેતન્યવિનાશક જે વિષ તેથી ગ્રસ્ત થયેલા પ્રાણુઓને અચિંત્ય મહોમ્યવડે પ્રશરત ચેતનાના સદ્ય સંપાદક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy