SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૪) અને ૮દુપ્રણિધાનવાળા ગ. હું આ પ્રમાદથી થતાં અતિચારદેષને તજતો નથી, પરંતુ તે ખાસ તજવા ગ્ય છે. હવે અઠ્ઠાવીસમું ધર્માચાર્યને સંભારવારૂપ દ્વાર કહે છે – મારા ધર્મગુરૂ કેવા છે? પાંચ મહાવ્રતના ધારક છે. તેને માટે કહે છે–જે બાદર કે સૂક્ષ્મ જીવોને હણતા નથી. તે ચાર પ્રકારે-દ્રવ્યથી છએ છવનિકાયમાં રહેલા, ક્ષેત્રથી સર્વ લેકમાં રહેલા, કાળથી દિવસે કે રાત્રીએ, ભાવથી રાગે કરીને કે કરીને તથા મન વચન કાયાએ કરીને કૃત કારિત અનુમતિ મિશ્રએવી રીતે સર્વ જીવોના સર્વ પ્રકારના વધને નિષેધ કરનાર હોવાથી પ્રથમ મહાવ્રતના ધારક. તથા અલીક (અસત્ય) નહીં બેલનારા. અલીક ચાર પ્રકારે-૧ સદ્ભાવને નિષેધ–આત્મા નથી એમ કહેવું તે. ૨ અસદ્ભાવનું ઉદ્ભાવન-જીવ અંગુઠાના પર્વ જેવડે છે, અથવા સામા જેવડે કે તંદુળ જેવડે છે, અથવા સકળ જગતવ્યાપી છે એમ કહેવું તે. ૩ અર્થાતોક્તિ-ગાયને અશ્વ કહે તે. ૪ ગોં–પરદઘાટન-પારકી નિંદા કરવી અથવા પારકા દેષ પ્રગટ કરવા તે. આ અસત્ય દ્રવ્યથી સર્વ દ્રવ્ય સંબંધી, ક્ષેત્રથી લેકાલેકમાં, કાળથી દિવસે કે રાત્રે, ભાવથી માયાલેભરૂપ રાગવડે તથા કોધમાનરૂપ શ્રેષવડે. તેમાં ગ્લાનપણ વિગેરેનું મિષ કાઢીને કૃત્યમાં ન પ્રવર્તવું તે માયા. મિષ્ટાને લાભ થયે સતે અન્યના શુદ્ધ અન્નાદિને પણ અનેષણય કહેવા તે લેભ. કેઈને ધવડે તું તે મારે દાસ છે એમ કહેવું છે અને માનવડે પોતે અબહુશ્રુત છતાં હું બહુશ્રત છું એમ કહેવું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy