SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬૯ ) આ પ્રમાણે મૂળગુણ સંબધી ને ઉત્તરગુણુ સંબંધી કહીને હવે બીજી રીતે કહે છેઃ ગુરૂને સયમમાં ઉદ્યુક્ત કહ્યા. તે સંચમ સત્તર પ્રકારે પૂર્વ કહેલ છે. તેના પાળનાર તથા સર્વ આરંભના વિવક ગુરૂ હેાય. હવે આરભના ભેદ કહે છેઃ—— ત્રણ ચેગ ને ત્રણ કરણથી સરભ, સમારંભ ને આરંભ– એમ ત્રણે પ્રકારના આરંભ ચાર કષાયવડે કરે એટલે તેના ૧૦૮ ભેદ પરસ્પર ગુણતાં થાય. તેમાંના એક ભંગ આ પ્રમાણે:— ‘મને કરીને ક્રોધસંયુક્ત થયા. સત્તા સંરભ કરે, ' એ રીતે મનથી માન માયા ને લાભવડે સરંભ કરતાં ચાર ભગ થાય. તેજ ચાર પ્રકારે કરાવવાના ને કરતાં અનુમેદવાના ભંગ ગણતાં ત્રણ ચાક બાર ભેદ મનવડે થાય. તેજ રીતે વચન ને કાયાના ૧૨-૧૨ ગણતાં ૩૬ ભેદ સંરભના થાય. તે પ્રમાણે સમારંભ ને આરંભના ૩૬-૩૬ ભેદ ગણતાં ૧૦૮ ભેદ થાય. સંકલ્પ કરવા તે સંરભ કહીએ, ચિત્તમાં પરિતાપ કરે તે સમારભ કહીએ, અને ઉપદ્રવ કરે તે આરભ કહીએ. આ પ્રમાણે સનયશુદ્ધ ભેદ સ આરંભના ત્યાગરૂપ સમજવું. હવે ઉપમાદ્વારા ગુરૂનું વર્ણન કરે છેઃ ર સૂરિ વાયુની પેરે અપ્રતિષ્ઠદ્ધ એટલે નવકલ્પવિહારી હાય. એવા છતાં પણ કોઈ અન્યના આશ્રિત (નિશ્રિત ) હેાય. તેને માટે કહે છે કે-આકાશની જેમ નિરાશ્રય હાય-કુળાદિકની નિશ્રારહિત હૈાય. અનિશ્રિત છતાં પણ કોઈ અશુદ્ધ વસતિમાં રહેનારા હાય. તેને માટે કહે છે કે–સની જેમ પરઘરમાં વાસ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy