SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૭ ) અને સુલભધિપણું તેને મેળવીને પ્રાંતે પાંચ છ ભવમાં એક્ષપદની પ્રાપ્તિ થાય છે, તરૂપ સમજવી. હવે સૂત્રકાર સ્વસમય પરસમયના પરિણાનવડે અવદાત મતિવાળા છતાં પણ છવાસ્થને ખલિતપણાને સંભવ હોવાથી તેને દૂર કરવા માટે તેમજ પિતાના ઉત્સુકપણુના પરિહાર માટે કહે છે – અજ્ઞાનવડે એટલે કેઈક ભાવ સૂક્ષમ હોવાથી તેમજ તથાવિધ આસ્નાયને અભાવ હોવાથી, સમ્યગ્ન પ્રકારે ન સમજવાથી અને પ્રમાદવડે એટલે અન્યચિત્તત્વાદિવટે તેમજ મૂઢપણે એટલે મતિના વિશ્વમથી–ચિત્તમેહથી જે કાંઈ મેં આ શાસ્ત્રમાં ખલનાવાળું સૂત્રપણે ગુંચ્યું હોય, તેમાં સ્તક માત્ર પણ આગમથી વિરૂદ્ધ-આગમેત્તીર્ણ–આગમાનનુપાતી કહેવાણું હોય તે પુત્રના દુશ્ચરિત્રની જેમ–એટલે કે પ્રિયપુત્રે કઈ કાર્ય કાંઈક દેષવાળું કર્યું હોય તે તેને જોઈને તેના માતાપિતા તે સુધારી લે છે; તેમ આ શાસ્ત્રમાં પણ મારી ઉપર દયા કરીને જે કાંઈ અશુદ્ધ જણાય તે સૂરિમહારાજાઓ શોધ-શુદ્ધ કરે.૩૩૮-૩૯ હવે જે રીતે આ ગ્રંથરચના કરવામાં આવી છે તે કહે છે – કાંઈક ગુરૂમહારાજના ઉપદેશથી એટલે સાંભળીને અને કાંઈક સૂત્રોથી જાણીને શ્રાવકનું દિનકૃત્ય મેં મંદબુદ્ધિએ કહ્યું છે. ૩૪૦. આ શાસ્ત્રના અધ્યયનાદિથી જે તાત્કાલિક લાભ થાય તે કહે છે આ શ્રાવકના કૃત્ય બનાવનાર શાસને ભણતાં ને સમજતાં ભવ્ય અને ત્રિલેકનાથ એવા જિનેશ્વરના શાસનનું જ્ઞાન થાઓ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy