SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ S જે પ્રસ્તાવના. આ અનંતકાળથી સંસારચકમાં પરિભ્રમણ કરનારા ભવ્ય ના ઉપકારને માટે પૂર્વાચાર્ય મહારાજાઓએ શ્રાવકધર્મને ઉપયોગી પંચાશક-ધર્મસંગ્રહ-શ્રાદ્ધવિધિ વિગેરે અનેક શાસ્ત્ર રહ્યાં છે, પરંતુ એ ગ્રંશે વિસ્તૃત અર્થવાળાં છે તેથી મંદબુદ્ધિવાળા ને સંક્ષેપમાં પોતાના નિત્ય કર્તવ્યનું જ્ઞાન થાય તેને માટે આ “શ્રાદ્ધદિનકૃત્યસૂત્ર” વિશેષ ઉપયોગી છે. આ ગ્રંથમાં ૨૯ દ્વારે પાડ્યા છે. અને તે દરેક દ્વારેના પેટામાં જુદી જુદી અનેક હકીકતે સમાવી છે. તેમજ પ્રસંગેપાત ઉત્તમ પુરૂની અનેક કથાઓ પણ આપવામાં આવી છે. આ બધી બાબતેને અહિં વિસ્તાર ન કરતાં આ સાથે આપેલી વિષયાનુક્રમણિકા વાંચવાની ભલામણ કરવામાં આવે છે. અમે આશા રાખીએ છીએ કે કઇપણ શ્રાવક કે શ્રાવિકા એ અનુક્રમણિકા વાંચશે તે પોતાનું કર્તવ્ય સમજવાને માટે જરૂર તત્પર થઈ જશે અને આ ગ્રંથનું અમે કરેલું ભાષાંતર સાથંત વાંચ્યા વિના બુક પલ મૂકશે નહિ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy