SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮ ) મૂકો. ધનાએ તેમાંથી લાભ મળવાને સંભવ જાણી તે ખાટલો ખરીદ કર્યો, ઘરે લાવીને ખંખેરતાં તેમાંથી રને નીકળ્યા, તે પિતાને અર્પણ કર્યા. ત્યારપછી લક્ષ્મી વૃદ્ધિ પામતી ગઈ. ધનાની કીર્તિ પણ વિસ્તાર પામી. તેના ત્રણ નિભંગી ભાઈઓ તેની અત્યંત ઇર્ષા કરવા લાગ્યા. તેમની સ્ત્રીઓએ ધનાને એકાંતમાં પુત્રવત્ પ્રેમથી કહી દીધું કે-“આ તમારા મેટા ભાઈઓ તમને મારી નાખવા છે છે.” ધનાએ કહ્યું કે–મેં એમને કાંઈ પણ અપરાધ કર્યો નથી.” ભેજાઈઓ બેલી કે-ખળ પુરૂષ એવાજ હોય છે.” કહ્યું છે કે- કારણવિના પણ સજજન ઉપર રેષ કરનારા હજારે મનુષ્ય હેાય છે, કારણને લઈને રેષ કરનારા તે કરતાં અહ અલ્પ હોય છે, પરંતુ કારણ છતાં પણ કેઈની ઉપર કેપ નહીં કરનારા તે આ દુનીઆમાં પાંચ છ મનુષ્ય જ હોય છે.” પછી ધને વિચાર્યું કે મારે અહીં રહેવું તેજ એગ્ય નથી.” એમ વિચારી એકલે કેઈને કહ્યા વિના ઘરમાંથી નીકળી ગયે અને પૃથ્વી પર પરિભ્રમણ કરવા લાગે. અન્યદા માર્ગની નજીક રહેલા એક ખેતરવાળા કૌટુમ્બિકે તેને શ્રેષ્ઠ આકારવાળો હોવાથી ભાગ્યશાળી જાણુને ભેજન માટે બોલાવ્યા. ધને ભેજન કરવા બેઠે, એટલે કૌટુમ્બિકની સ્ત્રીએ તેને ક્ષીર પીરસી.તેજ વખતે હળ ખેડતાં જમીનમાંથી નીકળેલ સોનૈયાથી ભરેલો કળશ કૌટુમ્બિકે ધનાની આગળ ધર્યો અને કહ્યું કે-“આ તમારા ભાગ્યથી નીકળેલ છે તે ગ્રહણ કરે.” ધનાએ તે કળશ કૌટુંબિકને જ આપ્યો અને પિતે જમીને ત્યાંથી ચાલતાં અનુક્રમે રાજગૃહીએ આવ્યું. તેને કુસુમપાળ શેઠ પિતાને ઘરે લઈ ગયા અને સારી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy