SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૯) ધન ઉપાર્જન કરેલું છે. અને તે દ્રવ્ય પિતાના દુઃખિત બંધુજનોના–સ્વજના તેમજ પુત્રકલત્રાદિના ઉપભેગમાં આવે છે. કાળપરિપાકના વશથી તે વૃદ્ધાવસ્થા પાયે, એટલે તેણે સમ્યક્ પ્રકારે પિતાનું પ્રતિપાલન કરનારા જાણીને દ્રવ્યની વૃદ્ધિ કરે તેવા અને કળાકલાપમાં કુશળ એવા પુત્રોની ઉપર સમસ્ત ગૃહચિંતાને ભાર સ્થાપન કર્યો. તેમાં પણ આપણને આ પિતાએ આવી ધનવાન દશાને પમાડ્યા છે અને સર્વજનમાન્ય કર્યા છે એમ તેને ઉપકાર માનતા સતા કુળપુત્રપણને અવલંબીને પિતાના પિતાનું સારી રીતે પ્રતિપાલન કરે છે. હવે કાર્યની વ્યગ્રતાથી પિતાથી પિતાના પિતાની સંભાળ બરાબર ન લેવાતી હેિવાથી તેમણે તે કાર્ય પિતાની સ્ત્રીઓને સેંપ્યું. તે પુત્રવધૂઓ પણ તેનું ઉદ્વર્તન, સ્નાન, ભેજનાદિ યથાયોગ્ય કાળે બરાબર કરવા લાગી. પછી ધીમે ધીમે ઉચિત ઉપચારમાં શિથિળતા કરવા લાગી, વૃદ્ધ પિતાના પુત્રને તે વાત બહુભારપૂર્વક કરી. પતિઓએ સીએને ઠબકો આપતાં તે બધીઓએ એકવિચારવાળી થઈને પિતાના પતિને કહ્યું કે “અમે તે બરાબર સેવા કરીએ છીએ છતાં વૃદ્ધપણને લઈને તે અમારે દેષ બેટે કાલ્યા કરે છે. તમને અમારે વિશ્વાસ ન આવતું હોય તે એક દિવસ બીજાને ઘરમાં રાખીને ખાત્રી કરેશે.” પુત્રએ તેમ કર્યું, એટલે તે દિવસ વહુઓએ બરાબર ચાકરી કરી. પેલા નવા માણસે તેવી હકીકત કહી. પાછી વહુએ તે અનાદર કરવા લાગી. પુત્રેએ થોડા દિવસ પછી પિતાના પિતાને પૂછ્યું, એટલે તેણે તે પ્રથમ પ્રમાણે જ ફરીયાદ કરી. આવા તેના વચનેથી પુત્રોએ માની લીધું કે “વહુએ તે બરાબર ચાકરી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy