SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬ર) કહે છે-કેઈક અરણ્યમાં અનેક પ્રકારની વનરાજી (વનસ્પતિ)થી શોભિત સવર છે. ત્યાં ઘણું જળચર ખેચાદિ જીવે વસે છે. વળી એક મેટું હાથીનું ચૂથ પણ રહે છે. અન્યદા ઉષ્ણકાળે વૃક્ષની શીતળ છાયામાં તે હાથીનું યૂથ બેઠેલું છે, તેવામાં તેની નજીકમાં બે સરડા વઢવા લાગ્યા. એટલે વનદેવતાએ સર્વ સાંભળે એમ કહ્યું કે- તમે જળચરે થળચરે સર્વ સાંભળે એમ કહું છું કે-આ સરડાને વઢતા વારે, નહીં તે તે મહાઉપદ્રવ માટે થશે.” આ પ્રમાણે વનદેવે કહ્યા છતાં સર્વેએ તેની અવગણના કરી. હવે બે સરડામાંથી એક ભાગ્યે તે અત્યંત આળસુ થઈને પડેલા હાથીની સૂંઢમાં બિલ જાણીને પેસી ગયો. બીજે પણ તેની પછવાડે તેમાં પેઠે. ત્યાં પણ પાછા તે વઢવા માંડ્યા, એટલે હાથી બહુ અકળશે અને તળાવની પાળ ભાંગી નાખી, વૃક્ષો તેી નાખ્યા, કેટલેય ભંજવાડ કર્યો, આ બધું પ્રથમ સરડાનું યુદ્ધ ન નિવાયું તેના પરિણામ રૂપે થયું, માટે કષાયનું કારણ ઉપજતાંજ નિવારવું. હવે બીજું દષ્ટાંત કહે છે કે-કે પરિવ્રાજક પાસે એક દારિદ્રયથી પરાભવ પામેલે દ્રમક (ભિક્ષુ) આવ્યું. તેણે અર્થ ઉપાર્જન કરવાનું સાધન પૂછ્યું, એટલે પરિવ્રાજકે તેને કહ્યું કે-“હું તને દ્રવ્યવાનું કરીશ.” પછી તેને લઈને તે કઈ પર્વતના નિકુંજમાં ગયા. ત્યાં દ્રમક ગુરૂના ઉપદેશથી શીત, વાત, આ- “તપ તથા પરિશ્રમને નહીં ગણતે અને ક્ષુધાતૃષાદિ વેદનાને સહન કરતે બ્રહ્મચારીપણે ગુરૂની પાસે રહ્યો. અચિત્ત કંદમૂળ પત્રપુષ્પ ફળ વિગેરેને આહાર કરતા સતા ગુરૂના કહેવા પ્રમાણે શમીપત્રના પુટવડે કનકરસ ઉપાર્જન કર્યો. અને તેનું તુંબડું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy