SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮ ). ના હતા પદનું જ વારંવાર સ્મરણ કર્યા કરે છે. તેથી જ તેને દ્વાદશાંગના રહસ્યભૂત કહેલ છે. ૧૩–૧૪. તે જ કારણ માટે તે મહામંત્રના પ્રકાશકર્તાને નમસ્કાર કરવામાં આવે છે – જેમણે આ મહામંત્રને પ્રકાશિત કરેલ છે પ્રગટ કરેલ છે. એવા તીર્થકર તેમજ ગણુધરાદિકને પ્રભાતમાં સંભારવા–તેમનું સ્મરણ કરવું અને પોતાના આત્માને કૃતાર્થ માનતા એવા ભવ્ય જીએ તેમને શુભ ચિત્તવડે નમસ્કાર કરે. ૧૫. હવે આ હકીકતને ઉપસંહાર કરતા સતા ઉપદેશ આપે છે નમસ્કાર મહામંત્રથી બીજે કઈપણ સારભૂત મંત્ર ત્રણ લકમાં નથી, તેથી નિરંતર પરમ ભક્તિવડે તેને પાઠ કરે. ૧૬. એ મંત્રને વિધિપૂર્વક ભણવા માટે દષ્ટાંત સાથે ઉપદેશ આપે છે – સપોદિકના મંત્રે પણ અવિધિપૂર્વક ભણ્યા સતા વિષને નાશ કરતા નથી, તેથી વિધિપૂર્વક વિનય બહુમાન સાથે આ મહામંત્રનું પઠન, અધ્યન ને સ્મરણ કરવું. તે મંત્ર આ પ્રમાણે – _ नमो अरिहंताणं । नमो सिद्धाणं । नमो आयरियाणं । नमो उवज्झायाणं । नमो लोए सबसाहूणं । एसो. पंचनमुकारो । सहगावप्पणासणो । मंगलाणं च सम्बेसि । पढम દવા છે આ પ્રમાણે સર્વસંમત મંત્ર જાણવે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy