SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૧ ) વાળા તા એક ધર્માંધને પ્રગટ કરનાર ગુરૂમહારાજજ છે.’ આ હુંડા અવસર્પિણી ને ભસ્મરાશિ ગ્રહાદિના ચેાગથી સચ્ચારિત્રી મનુષ્યેાજ આ કાળમાં સ્વલ્પ હોય છે. કહ્યું છે કે− આ કાળમાં આ ભરતક્ષેત્રમાં કલહુના કરનારા, ડમરના કરનારા, અસમાધિના ઉપજાવનારા અને અનિવૃત્તિના કરનારા એવા સાધુએ ઘણા હોય છે. તેમાં સ્વલ્પજ ખરા શ્રમણા હોય છે, બાકી તે માત્ર મુંડજ હોય છે. ૧. એવા સ્વલ્પ શ્રમણામાં પણ સૂત્રાના નિષ્ણાત ( પારગામી ) અને અનેક ગુણમણિના ધારક સમુદ્ર જેવા સુગુરૂ તે અતિશય દુઃપ્રાપ્ય છે. એવા દુર્લભ સદ્ગુરૂને પામ્યા છતાં પણ જે મનુષ્યા સર્વ પ્રકારના સુખને આપનાર ધર્મ તેમની પાસે જઈને સાંભળતા નથી તેઓ અધ તુલ્યજ છે. ૨૭૯. વિશેષા -મનુષ્યત્વાદિના લાભ થયા આદ ગુયુક્ત ગુરૂની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. તે પામ્યા છતાં આ ભવ ને પરભવના સર્વ પ્રકારના સુખને આપનાર અને કષ્ટમાત્રને ક્રૂર કરનાર એવા ધનું શ્રવણ અર્થાત્ આગમાદિકનુ શ્રવણ આળસ્યાદિક દેષથી હણાયેલા જે પ્રાણીઓ કરતા નથી તેને હિતાહિતનું વિવેચન કરનાર જ્ઞાનચક્ષુ વિનાના હાવાથી અંધજ સમજવા. કહ્યું છે કેઃ—— મ • જિનવચનરૂપ ચક્ષુ વિનાના મનુષ્યા નિપુણતાથી એટલે સારી રીતે સુદેવને દેવ તરીકે જાણી શકતા નથી, અદેવને દેવ તરીકે જાણી શકતા નથી, અકલંક એવા સુગુરૂને કે દોષવાળા કુગુરૂને જાણી શકતા નથી, ધમને કે અધમ ને એળખી શકતા નથી, ગુણવાનને કે નિર્ગુણીને પીછાણી શકતા નથી, કૃત્યને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy