SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬ ) ચૈત્યવંદના મુખ્ય ત્રણ પ્રકારે છે તે કહે છે – એક લેક સ્તુતિ વિગેરેનું કહેવું તે જઘન્ય ત્યવંદના. ચિત્યસ્તવદંડક (અરિહંત ચેઈઆણું) અન્નથ્થ૦ કહી. એક નવકારને કાયોત્સર્ગ કરી પારીને એક સ્તુતિ (ઈ) કહે તે એક દંડક ને એક સ્તુતિના ચુંગળરૂપ મધ્ય ચિત્યવંદના. : ઈવહી પડિકકમી એક લેગસ્સનો કાઉસગ કરી પારીને પ્રગટ લેગસ્સ કહી મેટા વૃત્તવાળા ગંભીર અર્થયુક્ત અને અપુનરૂક્ત એવા ઘણા શ્લેકાદિ કહેવાવડે પ્રથમ ચૈિત્યવંદન કરે. તે સંબંધમાં કહ્યું છે કે – - પંચનમસ્કારરૂપ મહામંત્ર કહીને બે જાન, બે હાથ અને મસ્તકરૂપ પાંચ અંગને નમાવીને-પંચાંગ પ્રણામ કરીને–ખમાસમણ દઈને એટલે કે જમીન અને મુખ મસ્તકાદિ પડિલેહીને ધરણીતળ સાથે ત્રણ વાર પંચાંગને સ્પર્શ કરીને ડાબે ઢીંચણ જરા નમાવીને ઉત્તરાસનના છેડાવડે મુખ ઢાંકીને ભક્તિપૂર્વક ગમુદ્રાવડે શકસ્તવદંડક ( નમુથુ ) બેલે. તે વખત વિચારે કે- હું ધન્ય છું કે પારાવાર એવા ભવસમુદ્રમાં બુડતા એવા મને યાનપાત્ર તુલ્ય આપને(પરમાત્માને)ગ થયે છે.” આમ વિચારતે આનંદાશ્રવડે પૂર્ણ લેનવાળે અસ્તલિતાદિ વિધી પૂર્વક પ્રથમ શકસ્તવદંડક બેલે. ૩૦-૩૧. પછી ઉભા થઈને સ્થાપનાહંતને વંદન કરવા માટે જિનમુદ્રાવડે ચેત્યસ્તવદંડક વિધિપૂર્વક બોલે. વિશિષ્ટ વર્ણન્યાસે કરીને, પદ સંપદા બરાબર જાળવીને, પદેપદે અસ્પૃપગમાદિ સંપદાને લગતા પદેના અર્થને ચિતવતે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy