Page #1
--------------------------------------------------------------------------
________________
डर्मग्रंथ :
લેખક-સંપાદક પન્યાસ પ્રવર શ્રી નરવાહેન વિજયજી ગણિવર્ય
જ્ઞાનાવરણીય
ય કર્મ
Jes_alpell
દર્શનાવરણીય કર્મ
કર્મ
વેનીય
ગોત્ર કર્મ
નામ કર્મ
s
આયુષ્ય કર્મ
ts alpe
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ગ્રંથમાળા પ્રકાશન નં- ૨૧
કર્મગ્રંથ - ૬)
ભાગ - ૪
સંપાદક
પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રીનરવાહન વિજયજી ગણિવર્ય
પ્રકાશક
પદાર્થ દર્શન ટ્રસ્ટ આશ્રમ રોડ – અમદાવાદ,
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી વિભાગ
પુસ્તક - ૨૧
****
કર્મગ્રંથ-૬ ભાગ-૪
**
વીરસં-૨૫૨૨
સને - ૧૯૯૫
**
સંવત ૨૦૫૨
મૌન એકાદશી
(માગશર સુદી-૧૧:
રૂા.
***
કિંમત
=
૩૫-૦૦
સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન
ટાઈપ સેટીંગ કાના કોમ્પ્યુટર ગ્રાફીક્સ મણીનગર, અમદાવાદ. ફોન નં. ૩૬૦ ૩૭૫ મુદ્રક ચંદ્રિકા પ્રિન્ટરી મીરજાપુર-અમદાવાદ.
લેખક - સંપાદક
કર્મ સાહિત્ય નિષ્ણાંત, સિદ્ધાંત મહોદધિ, સચ્ચારિત્ર ચૂડામણિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજાના પટ્ટધર,
પરમ શાસન પ્રભાવક, પરમતારેક, સૂરિચક્રચક્રવર્તિ, સુવિશાળ ગચ્છાધિપતિ, પ્રચંડપૂણ્ય અને પ્રૌઢ પ્રતિભાના સ્વામી વ્યાખ્યાન વાચસ્પતિ, દિક્ષાના દાનવીર આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયરામચંદ્ર સૂરિશ્વરજી મહારાજાના પરમ વિનેય શિષ્યરત્ન કર્મસાહિત્ય જ્ઞાતા પન્યાસ પ્રવર
શ્રી નરવાહન વિજયજી ગણિવર્ય.
: É0
5
Page #4
--------------------------------------------------------------------------
________________
I પ્રાપ્તિસ્થાનો
પદાર્થ દર્શન ટ્રસ્ટ C/o. ભરતભાઈ બી. શાહ
એ-સરિતા દર્શન, જયહિંદ પ્રેસ સામે, આશ્રમરોડ, અમદાવાદ-૩૮૦૦૦૯. ટે.નં. ૪૦૨૩૩૭
જંયતિલાલ પી. શાહ ૬૯૬, નવાદરવાજા રોડ, માયાભાઈની બારી પાસે, ડી-વાડીલાલ એન્ડ કું. ના મેડા ઉપર, ખાડિયા ચાર રસ્તા,
અમદાવાદ-૩૮૦૦૦૧. ટે.નં. ૩૮૦૦૧૫
અશ્વિનભાઈ એસ. શાહ
C/o. નવિનચંદ્ર નગીનદાસ પર૯-બી, પાંચકુવા કાપડબજાર, અમદાવાદ-૩૮૦૦૦૨.
ફોન નં. ૨૧૪૪૩૧૪.
સુરેશભાઈ એચ. વખારીયા
ડી-૫૩, સર્વોદયનગર પમ માળ, પાંજરાપોળ રોડ, મુંબઈ - ૪૦૦૦૦૪.
ટે.નં. ૩૭૫૩૮૪૮.
સુનીલભાઈ કે. શાહ ૧૦૩, વિમલ વિલા, પહેલે માળે, દીપા કોમ્પલેક્ષ, અડાજણ રોડ,
સુરત-૩૯૫૦૦૯.
Page #5
--------------------------------------------------------------------------
________________
સૂચના
આ પ્રસંગે એક સ્પષ્ટતા કરવી અત્યંત જરૂરી છે કે જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ મુખ્યતાએ પ્રાચીન ગ્રંથોના હસ્તલેખન-જ્ઞાનભંડારોની જાળવણી-પૂજ્ય સાધુ સાધ્વી ભગવંતોના અધ્યયનની વ્યવસ્થા આદિમાં સમુચિત રીતે જ કરવો યોગ્ય છે. આવા ગ્રંથોનું પ્રકાશન કરવાનું કર્તવ્ય જો કે યથાશક્તિ શ્રાવકોએ જ અદા કરવાનું છે. તે શક્ય ન હોય અને જ્ઞાન દ્રવ્યનો ઉપયોગ અનિવાર્ય બને તો પણ એમાં જરૂરી મર્યાદાનું પાલન આવશ્યક છે તેથી જ પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતો તથા શ્રી સંઘો હસ્તકના શ્રી જ્ઞાનભંડારોને જ ગ્રંથ સાદર સમર્પિત કરાશે ગૃહસ્થોએ એ ગ્રંથ વસાવવો હોય તો તેનું પુરું મૂલ્ય શ્રી જ્ઞાન ખાતે અર્પણ કરીને જ વસાવવો અને શ્રી જ્ઞાનભંડારમાંથી વાંચન કરવા માટે ઉપયોગ કરવો હોય તો તેનો યોગ્ય નકરો શ્રી જ્ઞાન ખાતે આપવા ચૂકવું નહિ જેથી કોઈપણ પ્રકારના દોષના ભાગીદાર ન
થવાય.
Page #6
--------------------------------------------------------------------------
________________
છે
કે
છે
આર્થિક સહયોગ શેઠ મોતીશા લાલબાગ જેન ચેરીટીઝ
ના શ્રી જ્ઞાન ખાતામાંથી ઠે-૨૧૨-L, પાંજરાપોળ, સ્ટ્રીટ,
મુંબઈ નં- ૪OOO૦૪
Page #7
--------------------------------------------------------------------------
________________
નિવેદન
પદાર્થ દર્શન ગ્રંથમાળા પ્રકાશનના પ્રશ્નોત્તરી વિભાગના પુસ્તક-૨૧મા તરીકે કર્મગ્રંથ-૬ ભાગ-૪ આપ સૌની સમક્ષ મૂકવાનો આ અવસર અમને જે પ્રાપ્ત થયેલ છે તે પૂજય પન્યાસ પ્રવર શ્રી નરવાહન વિજયજી મહારાજ સાહેબ તેમજ શેઠ મોતીશા લાલબાગ જૈન ચેરીટીઝ ના ટ્રસ્ટીઓને આભારી છે. પૂજ્યશ્રીએ સતત અપ્રમત્તપણે રહીને આ ગ્રંથનું લખાણ તૈયાર કરી આપી અમને લાભ આપ્યો છે તેજ રીતે સતત આ ત્રીજા પુસ્તકનો પ્રકાશન ખરચ સંપૂર્ણ પણે આપીને ઉપરોક્ત ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ, તત્વજિજ્ઞાસુઓની માંગણીને સંતોષવાનો આ અવસર અમને પ્રાપ્ત કરી આપ્યો છે તે બદલ અમે તેઓના ખૂબ ખૂબ આભારી છીએ. સાથે ધન્યવાદ આપીને આગળ પણ અમારા આ પ્રકાશનમાં સારો સહયોગ આપવાની વિનંતી કરીએ છીએ.
અમારા પ્રમાદે જે ત્રુટીઓ રહી ગઈ હોય તે બદલ ક્ષમા કરશો અને સુધારો કરી જણાવશો.
એજ લી.
પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ
Page #8
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ
ભાગ-૪ .
Page #9
--------------------------------------------------------------------------
________________
x ; wo
'પૂજ્ય પન્યાસશ્રીના પ્રકાશિત થયેલા પ્રકાશનો ક્રમ પુસ્તક
રૂા. પૈસા ૧. જીવવિચાર (બીજી આવૃત્તિ)
પ્રશ્નોત્તરી ૨૦-૦૦ ૨. દંડક *
૪-૦૦ ૩. નવતત્વ (બીજી આવૃત્તિ) -
પ્રશ્નોત્તરી ર૬-૦૦ કર્મગ્રંથ-૧ *
પ્રશ્નોત્તરી ૬-૦૦ કર્મ ગ્રંથ-ર *
પ્રશ્નોત્તરી ૭-૦૦ કર્મગ્રંથ-૩ (બીજી આવૃત્તિ)
પ્રશ્નોત્તરી ૨૩-૦૦ કર્મ ગ્રંથ સત્તાપ્રકરણ *
પ્રશ્નોત્તરી ૧૦-૦૦ ઉદય સ્વામિત્વ
પ્રશ્નોત્તરી ૧૫-૦૦ કર્મગ્રંથ-૪ ભાગ-૧
પ્રશ્નોત્તરી ૧૫-૦૦ ૧૦. કર્મગ્રંથ-૪ ભાગ-૨ *
પ્રશ્નોત્તરી ૧૫-૦૦ ૧૧. કર્મગ્રંથ-૫ ભાગ-૧
પ્રશ્નોત્તરી ૧૫-૦૦ ૧૨. કર્મગ્રંથ-૫ ભાગ-૨
પ્રશ્નોત્તરી ૧૫-૦૦ ૧૩. લઘુ સંગ્રહણી *
પ્રશ્નોત્તરી ૬-૦૦ ૧૪. જીવવિચાર-દંડક-લઘુ સંગ્રહણી (બીજી આવૃત્તિ) પ્રશ્નોત્તરી ૪૦-૦૦ ૧૫. કર્મગ્રંથ-૫ ભાગ-૩
૨૫-૦૦ ૧૬. કર્મગ્રંથ-૫ ભાગ-૪
૧૮-૦૦ ૧૭. કર્મગ્રંથ ૧ તથા ૨
૨ ૫-૦૦ ૧૮. કર્મગ્રંથ-૬ ભાગ-૧
૨૧-૦૦ ૧૯. કર્મગ્રંથ-૬ ભાગ-૨
૪૦-૦૦ ૨૦. કર્મગ્રંથ-૬ ભાગ-૩
૩૧-૦૦ ૨૧. કર્મગ્રંથ-૬ ભાગ-૪
૩પ-૦૦ ૧. જીવવિચાર (બીજી આવૃત્તિ)
વિવેચન
૧૬-૦૦ ૨. નવતત્વ (બીજી આવૃત્તિ)
વિવેચન ૨૦-૦૦ ૩. કર્મગ્રંથ-૧
વિવેચન ૧૫-૦૦ ચૌદ ગુણસ્થાનક
વિવેચન ૧૬-૦૦ શ્રી જ્ઞાનાચાર
૧૬-૦૦ ૬. શ્રી જંબૂસ્વામી ચરિત્ર
ર૧-૦૦ ૭. દુર્ગાન સ્વરૂપ દર્શન (બીજી આવૃત્તિ)
૨૬-૦૦ ૮. શ્રી જિનપૂજા.
૪-૦૦ ૯. શ્રી શત્રુંજય માહાભ્યત્સર્ગ-૧
૭-૦૦ ૧૦. આંતરશત્રુઓ
૧૪-૦૦ ૧૧. ધર્મને ભજો આશાતના તજો
૭-૦૦ * આ નિશાનીવાળા પુસ્તકો અલભ્ય છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
સપ્તતિકા નામા ષષ્ઠ કર્મગ્રંથ
પ્રશ્નોત્તરી ભાગ - ૪ નામ કર્મનાં સંવેધનું વર્ણન
ગાથા ૨૬ થી ૩૫
તેવીસ પણ વીસા છવ્વીસા અફવીસ ગુણતીસા |
તીસેગ તીસ મેગે બંધઠાણાણિ નામસ્મ તેરા
ભાવાર્થ : નામકર્મનાં આઠ બંધસ્થાનો હોય છે ર૩ પ્રકૃતિનું, ૨૫ પ્રકૃતિનું
૨૬ પ્રકૃતિનું ૨૮ પ્રકૃતિનું ૨૯ પ્રકૃતિનું ૩૦ પ્રકૃતિનું ૩૧ પ્રકૃતિનું
૧ પ્રકૃતિનું ૧. ત્રેવીશ પ્રકૃતિનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય? તથા ત્રેવીશ પ્રકૃતિઓ
કઈ? અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય હોય છે. તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ,
દારિકશરીર, હુડક સંસ્થાન, ૪ વર્ણાદિ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, સ્થાવર, સૂમ, અથવા બાદર અપર્યાપ્ત, પ્રત્યેક અથવા સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ, તૈજસશરીર, કામણશરીર,
તિર્યંચાનુપૂર્વી. ૨. પહેલા વિકલ્પથી પચ્ચીશ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય ?
પ્રકૃતિઓ કઈ કઈ ? ઉ અપર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ, ઔદારિક,
તૈજસ, કાર્મણશરીર ઔદારિક અંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, અપર્યાપ્ત,
Page #11
--------------------------------------------------------------------------
________________
ળ
કર્મગ્રંથ-૬ પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ. ૩. બીજા વિકલ્પથી પચ્ચીસ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય? કઈ
કઈ ? અપર્યાપ્ત તેઈન્દ્રિય પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, ઈન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કામણશરીર, ઔદારિક અંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ. ત્રીજા વિકલ્પથી પચ્ચીસ પ્રકૃતિઓનું બંધ સ્થાન કોના પ્રાયોગ્ય હોય ? પ્રકૃતિઓ કઈ કઈ ? અપર્યાપ્ત ચહેરીન્દ્રિય પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કામણશરીર, ઔદારિક અંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ,
બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ. ૫. પાંચમા વિકલ્પથી પચ્ચીશ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય ?
પ્રકૃતિઓ કઈ કઈ જાણવી? અપર્યાપ્ત અસન્નીપચેન્દ્રિયતિર્યંચ પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મશરીર, ઔદારિક અંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ,
બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ. ૬. છઠ્ઠા વિક્લપથી પચ્ચીસ પ્રવૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય ?
પ્રકૃતિઓ કઈ કઈ ? અપર્યાપ્ત સન્નીપંચેન્દ્રિયતિર્યંચ પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકસંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય,
અયશ. ૭. સાતમા વિકલ્પથી પચ્ચીસ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય ?
હારિક, તેજસ
દ. તિર્યંચાનક અશુભ, ઉ”
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪
G
૮.
G
૯.
ઉ
૩
પચ્ચીશ પ્રકૃતિઓ કઈ કઈ ?
અપર્યાપ્ત અસશીપંચેન્દ્રિયમનુષ્ય પ્રાયોગ્ય જાણવી. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકઅંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, અપર્યાપ્ત, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, પ્રત્યેક, અયશ.
આઠમા વિકલ્પથી પચ્ચીશ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય ? પ્રકૃતિઓ કઈ કઈ ?
અપર્યાપ્ત સન્ની પંચેન્દ્રિયમનુષ્ય પ્રાયોગ્ય જાણવી. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકઅંગોપાંગ, છેવટ્ટસંઘયણ, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય,
અયશ.
નવમા વિકલ્પથી પચ્ચીશ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય ? પ્રકૃતિઓ કઈ કઈ ?
પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, અકેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, સ્થાવર, સૂક્ષ્મ અથવા બાદર, પર્યાપ્ત, પ્રત્યેક અથવા સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય,
અયશ.
૧૦. છવ્વીશ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય ? પ્રકૃતિઓ કઈ કઈ ? G પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્પણશરીર, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, સ્થાવર, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, અયશ, આતપ, અનુરૂલઘુ નિર્માણ, ઉપઘાત.
૧૧. બીજા વિકલ્પથી છવ્વીસ પ્રકૃતિઓ કોના પ્રાયોગ્ય જાણવી ? પ્રકૃતિઓ કઈ કઈ ?
Page #13
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬ ઉ પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, ઔદારિક,
તૈજસ, કાર્મણશરીર, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ઉદ્યોત, સ્થાવર, સૂક્ષ્મ અથવા બાદર, પર્યાપ્ત, પ્રત્યેક અથવા સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય,
અયશ. ૧૨. અઠ્ઠાવીસ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય? પ્રકૃતિઓ કઈ કઈ
જાણવી ? નરકગતિ પ્રાયોગ્ય જાણવી. નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, વકીય, તેજસ, કાર્મણશરીર, વક્રીયઅંગોપાંગ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, નરકાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય,
અયશ. ૧૩. બીજા વિકલ્પથી અઠ્ઠાવીશ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય?
પ્રકૃતિઓ કઈ કઈ ? દેવગતિ પ્રાયોગ્ય જાણવી. દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વક્રીય, તૈજસ, કાર્મણશરીર, વૈક્રીયઅંગોપાંગ, સમચતુરસ્ત્રસંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, દેવાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા
અશુભ, સુભગ, સુસ્વર આદેય, યશ અથવા અશ. ૧૪. પહેલા વિકલ્પથી ઓગણત્રીશ પ્રકૃતિનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય ?
પ્રકૃતિઓ કઈ કઈ ? પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, બેઇન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કામણશરીર, ઔદારિકસંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અથવા અસ્થિર,
શુભ અથવા અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય, યશ અથવા અશ. ૧૫. બીજા વિકલ્પથી ઓગણત્રીશ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય?
ઉ
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
પ્રકૃતિઓ કઈ કઈ ? પર્યાપ્ત તેઈન્દ્રિય પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકસંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુંડક સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર અથવા સ્થિર,
શુભ અથવા અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય, યશ અથવા અયશ. ૧૬. ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય?
પ્રકૃતિઓ કઈ કઈ? પર્યાપ્ત ચઉરીન્દ્રિય પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ,
દારિક, તેજસ, કાર્મણશરીર, દારિકઅંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રણ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ, દુર્ભગ, દુસ્વર અનાદેય, યશ
અથવા અયશ. ૧૭. ચોથા વિકલ્પથી ઓગણત્રીશ પ્રકૃતિનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય ?
પ્રકૃતિઓ કઈ કઈ ? અસશીપંચેન્દ્રિયતિર્યંચ પર્યાપ્ત પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, ચહેરીન્દ્રિયજાતિ, ઔદારિક, તેજસ, કાર્મણશરીર, ઔદારિકસંગોપાંગ, છેવટ્ઠસંધયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ, દુર્ભગ, દુસ્વર
અનાદય, યશ અથવા અશ. ૧૮. પાંચમા વિકલ્પથી ઓગણત્રીશ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય?
પ્રકૃતિઓ કઈ કઈ? ઉ સન્નીપર્યાપ્તતિર્યંચ પ્રાયોગ્ય હોય છે. તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક,
તૈજસ, કાર્મણશરીર, ઔદારિકઅંગોપાંગ, છસંઘયણ માંથી એક સંઘયણ,
Page #15
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
છ સંસ્થાનમાંથી એક સંસ્થાન, ૪ વર્ણાદિ, બેવિહાયો ગતિમાંથી એક, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અસ્થિરમાંથી એક, શુભ અશુભમાંથી એક, સુભગ દુર્ભગમાંથી એક, સુસ્વર કુસ્વરમાંથી એક, આદેય અનાદયમાંથી
એક, યશ અયશમાંથી એક. ૧૯. છઠ્ઠા વિકલ્પથી ઓગણત્રીશ પ્રકૃતિનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય ?
પ્રકૃતિઓ કઈ કઈ? સન્નીપ્રર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય જાણવી. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કામણશરીર, ઔદારિકસંગોપાંગ, છ સંધયણમાંથી એક, જ સંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, બેવિહાયોગતિમાંથી એક, મનુષ્યાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, સુભગ દુર્ભાગમાંથી એક, સુસ્વર-દુસ્વરમાંથી એક, આદેય-અનાદેયમાંથી એક, યશ અયશમાંથી
એક. ૨૦. સાતમા વિકલ્પથી ઓગણત્રીશ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય?
પ્રકૃતિઓ કઈ કઈ ? ઉ જિનનામ સહિત દેવગતિ પ્રાયોગ્ય જાણવી. દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય,
તૈજસ, કાર્મણશરીર, વૈકીયઅંગોપાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, દેવાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ જિનનામ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર-અસ્થિર માંથી એક,
શુભ-અશુભમાંથી એક, સુભગ, સુસ્વર, આદેય, યશ અયશમાંથી એક ૨૧. પહેલા વિકલ્પથી ત્રીસ પ્રકૃતિનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય? પ્રકૃતિઓ
કઈ કઈ ? ઉ પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ, ઔદારિક,
તૈજસ, કાર્મણશરીર, દારિકસંગોપાંગ, છેવટુસંધયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત,
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અસ્થિરમાંથી એક, શુભ અશુભમાંથી એક, દુસ્વર, દુર્ભગ, અનાદેય, યશ
અશમાંથી એક. ૨૨. બીજા વિકલ્પથી ત્રીશ પ્રકૃતિનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય? પ્રકૃતિઓ
કઈ કઈ? ઉ પર્યાપ્તાતેઈન્દ્રિય જીવો પ્રાગ્ય જાણવી. તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ,
ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકસંગોપાંગ, છેવટ્ટસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, દુર્ભગ, દુસ્વર,
અનાદેય, યશ અવશમાંથી એક. ૨૩. ત્રીજા વિકલ્પથી ત્રીશ પ્રકૃતિનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય? પ્રકૃતિઓ
કઈ કઈ ? પર્યાપ્તા ચહેરીન્દ્રિય જીવો પ્રાગ્ય જાણવી. તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કામણશરીર, ઔદારિકસંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, દુર્ભગ, દુસ્વર,
અનાદેય, યશ અયશમાંથી એક. ૨૪. ચોથા વિક્લપથી ત્રીશ પ્રકૃતિનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય? પ્રકૃતિઓ
કઈ કઈ? પર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય તિર્યંચ જીવો પ્રાગ્ય જાણવી. તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, દારિક અંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, દુર્ભગ, દુસ્વર, અનાદેય, યશ અશમાંથી એક.
ઉ
Page #17
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬ ૨૫. પાંચમા વિકલ્પથી ત્રીશ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય ?
પ્રકૃતિઓ કઈ કઈ? ઉ સન્નીપર્યાપ્તાતિર્યંચ પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, દારિક,
તૈજસ, કાર્મણશરીર, ઔદારિક અંગોપાંગ, છ સંઘયણમાંથી એક, છસંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, બેવિહાયોગતિમાંથી એક, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, સુભગદુર્ભાગમાંથી એક, સુસ્વર દુસ્વરમાંથી એક, આદેય-અનાદેયમાંથી એક,
યશ-અશમાંથી એક. ૨૬. છઠ્ઠા વિકલ્પથી ત્રીશ પ્રકૃતિનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય ? પ્રકૃતિઓ
કઈ કઈ ? જિનનામ સહિત પર્યાયામનુષ્ય પ્રાયોગ્ય જાણવી. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ,
ઔદારિક, તેજસ, કાર્મણશરીર, ઔદારિકસંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ જિનનામ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, સુભગ, સુસ્વર, આદેય, યશ-અશમાંથી એક. સાતમા વિકલ્પથી ત્રીશ પ્રકૃતિનું બંધસ્થાન કોના પ્રાગ્ય જાણવી ?
પ્રકૃતિઓ કઈ કઈ? ઉ આહારકશરીર સહિત દેવગતિ પ્રાયોગ્ય જાણવી. દેવગતિ, પંચેન્દ્રિયજાતિ,
વિક્રીય, આહારક, તૈજસ, કાર્મણશરીર, વૈક્રીય, આહાર,અંગોપાંગ, ૧ લુ સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, દેવાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, શુભ, સ્થિર,
સુભગ, સુસ્વર, આદેય, યશ. ૨૮. એકત્રીશ પ્રકૃતિનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય? પ્રકૃતિઓ કઈ કઈ? ઉ આહારકશરીર નિનામ સહિત દેવગતિ પ્રાયોગ્ય જાણવી. દેવગતિ,
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪
પંચેન્દ્રિયજાતિ, વૈક્રીય, આહારક, તૈજસ, કાર્મણશરીર, વૈકીય, આહારક અંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહયોગતિ, દેવાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, જિનનામ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાય,
પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ. ૨૯. એક પ્રકૃતિનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય? ઉ અપ્રાયોગ્ય કોઈને યોગ્ય હોતી નથી. યશનામકર્મનોજ બંધ હોય છે. ૩૦. અપર્યાપ્યા એકેન્દ્રિય પ્રાયોગ્ય વેવીશનું બંધસ્થાન ક્યા ક્યા જીવો બાંધી
શકે ? ઉ સધળા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચહેરીન્દ્રિય, અસન્ની પંચેન્દ્રિય
તિર્યંચો, અસત્રી અપર્યા. મનુષ્યો, સન્ની તિર્યંચો, સન્ની મનુષ્યો બંધ કરે છે.
(બાંધે છે.) ૩૧. અપર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય પચ્ચીશનો બંધ કયા કયા જીવો કરે ? ઉ સધળા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચહેરીન્દ્રિય, અસત્રી તિર્યંચો, સન્ની
તિર્યંચો, અસન્ની-સન્ની અપર્યાપ્ત મનુષ્યો તથા સન્ની મનુષ્યો, બાંધી શકે છે. ૩૨. અપર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાયોગ્ય પચ્ચીશનો બંધ કોણ કરે? ઉ સધળા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચહેરીન્દ્રિય, અસત્રી. સન્ની તિર્યંચો,
અસત્રી સન્ની અપર્યાપ્ત મનુષ્યો તથા સન્ની પર્યાપ્ત મનુષ્યો, બાંધી શકે છે. ૩૩. અપર્યાપ્તા ચહેરીન્દ્રિય યોગ્ય પચ્ચીશનો બંધ કોણ કરે?
સધળા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસત્રી-સન્ની પંચે. તિર્યંચો, અસન્ની સન્ની અપર્યાપ્તા મનુષ્યો તથા સન્ની પર્યાપ્તા મનુષ્યો બાંધી
શકે છે. ૩૪. અપર્યાપ્તા અસત્રી સન્ની તિર્યંચ યોગ્ય પચ્ચીશનો બંધ કોણ કરે? ઉ સધળા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચહેરીન્દ્રિય, અસત્રી, સન્ની તિર્યંચો,
અસત્રી સન્ની અપર્યાપ્તા મનુષ્યો તથા સન્ની પર્યાપ્તા મનુષ્યો બાંધી શકે છે. ૩૫. અપર્યાપ્ત સન્ની, અસત્રી મનુષ્ય યોગ્ય પચ્ચીશનો બંધ કોણ કરે? ૧ પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, વિકલેન્દ્રિય, અસત્રી-સન્ની તિર્યો,
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૦
કર્મગ્રંથ-૬ અસન્ની-સત્રી અપર્યાપ્ત મનુષ્યો તથા સન્ની મનુષ્યો બાંધી શકે છે. ૩૬. પર્યાપ્તા એકેન્દ્રિય યોગ્ય પચ્ચીશનો બંધ કોણ કરે? ઉ સધળા એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, અસત્ર-સન્ની તિર્યંચો, અસત્રી સન્ની અપર્યાપ્ત
મનુષ્યો, સન્ની પર્યાપ્ત મનુષ્યો, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી તથા વૈમાનિકના પહેલા બીજા દેવલોકના દેવતાઓ પહેલા કિબિપીયા દેવો
બાંધી શકે છે. ૩૭. પર્યાપ્તા એકેન્દ્રિય આતપ સહિત છવ્વીસ પ્રકૃતિનો બંધ કોણ કરે? ઉ સઘળા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસત્રી-સન્ની તિર્યંચો, અસન્ની-સત્રી અર્જાતા
મનુષ્યો, સન્ની પર્યાપ્તા મનુષ્યો, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, પહેલા
કિલ્બિષીયા દેવો, વૈમાનિકના પહેલા બીજા દેવલોકના દેવો બાંધી શકે છે. ૩૮. પર્યાપ્તા એકેન્દ્રિય યોગ્ય ઉદ્યોત સહિત છવ્વીસનો બંધ કોણ કરે? ઉ સઘળા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસન્ની-સન્ની તિર્યંચો, અસત્ર-સત્રી અર્જાતા
મનુષ્યો, સન્ની પર્યા. મનુષ્યો, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, પહેલા
કિલ્શિષીયા વૈમાનિકના પહેલા બીજા દેવલોકના દેવો બાંધી શકે છે. ૩૯. નરક પ્રાયોગ્ય અઠ્ઠાવીશનો બંધ કોણ કરે? ઉ અસત્રી પર્યાપ્તા તિર્યંચો, સન્ની પર્યાપ્તા તિર્યંચો તથા સન્ની પર્યાપ્તા મનુષ્યો
બાંધી શકે છે. ૪૦. દેવગતિપ્રાયોગ્ય અાવશનો બંધ કોણ કરે? ઉ અસન્ની પર્યાપ્તા તિર્યંચો, સન્ની પર્યાપ્ત તિર્યંચો તથા સન્ની પર્યાપ્તા મનુષ્યો
કરી શકે છે. ૪૧. પર્યાપ્તા વિકસેન્દ્રિય અસન્ની તિર્યંચ યોગ્ય ઓગણત્રીશ પ્રકૃતિનો બંધ કોણ
કરે ? ઉ સઘળા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસન્ની-સન્ની તિર્યંચો, અસન્ની-સન્ની
અપર્યાપ્તા મનુષ્યો તથા સન્ની પર્યાપ્તા મનુષ્યો બાંધી શકે છે. ૪૨. સન્ની પર્યાપ્તા તિર્યંચ યોગ્ય ઓગણત્રીશનો બંધ કોણ કરે ? ઉ સઘળા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસત્રી-સન્ની તિર્યંચો, અસત્રી સન્ની અર્ધામા
મનુષ્યો, સન્ની પર્યાપ્તા મનુષ્યો, નારકીઓ, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
તથા વૈમાનિકના આઠમા દેવલોક સુધીના દેવો બાંધી શકે છે. ૪૩. સન્ની પર્યાપ્તા મનુષ્ય યોગ્ય ઓગણત્રીશનો બંધ કોણ કરે?
પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાયના સઘળા જીવો, વિકલેન્દ્રિય, અસત્રી સન્ની તિર્યંચો, અસત્રી સન્ની અપર્યાપ્ત મનુષ્યો, સન્નીપર્યાપ્તા, મનુષ્યો, નારકીઓ, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ તથા વૈમાનિકના સઘળા દેવતાઓ
બાંધી શકે છે. ૪૪. જિનનામ સહિત દેવગતિ યોગ્ય ઓગણત્રીશનો બંધ કોણ કરે? ઉ સન્ની પર્યાપ્તા મનુષ્યો (ચારથી આઠમા ગુણ સ્થાનકના છઠ્ઠા ભાગ સુધીમાં
રહેલા જાણવા.) ૪૫. પર્યાપ્તા વિકસેન્દ્રિય, અસન્ની પંચેન્દ્રિય યોગ્ય ઉદ્યોત સહિત ત્રીશનો બંધ
કોણ કરે ? ઉ સઘળા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસત્રી સન્ની તિર્યંચો, અસત્રી-સન્ની અપર્યાપ્ત
મનુષ્યો તથા સન્ની પર્યાપ્ત મનુષ્યો બાંધી શકે છે. ૪૬. પર્યાપ્તા સન્ની તિર્યંચ યોગ્ય ઉદ્યોત સહિત ત્રીશનો બંધ કોણ કરે? ઉ સઘળા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય સહિત અન્ની સન્ની તિર્યંચો, અસત્ર-સન્ની
અપર્યાપ્ત મનુષ્ય, નારકીઓ, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ તથા વૈમાનિકના
આઠમા દેવલોક સુધીનાં દેવો બાંધી શકે છે. ૪૭. જિનનામ સહિત મનુષ્યયોગ્ય ત્રીશનો બંધ કોણ કરે? ઉ પહેલી ત્રણ નરકના જીવો તથા વૈમાનિકના દેવતાઓ બાંધી શકે છે
(સમકિતી જીવો જાણવા.) ૪૮. આહારકદ્ધિક સહિત દેવગતિ યોગ્ય ત્રિીશનો બંધ કોણ કરે? ઉ સન્ની પર્યાપ્તા મનુષ્યો જ કરે (સાતમા તથા આઠમા ગુમસ્થાનકના છઠ્ઠા
ભગ સુધીમાં રહેલા જાણવા.) -- ૪૯. એકત્રીશ પ્રકૃતિનો બંધ કોણ કરે? ઉ સન્ની પર્યાપ્ત મનુષ્યોજ કરે (સાતમા થી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ
સુધીમાં રહેલા જાણવા.) ૫૦. એક પ્રકૃતિનો બંધ કોણ કરે? -
Page #21
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬ ઉ સન્ની પર્યાપ્તા મનુષ્યો જ કરી શકે (આઠમા ગુણ સ્થાનકના સાતમા ભાગથી દશમા ગુણસ્થાનકમાં રહેલા જીવો જાણવા.) બંધ સ્થાનોને વિષે ભાંગાઓનું વર્ણન - ચઉ પણવીસા સોલસ નવ બાણઉઈ સયા ય અયાલા |
એયાઉત્તર છાયાલ
સયા ઇક્કિક બંધવિહી ૨૭ ભાવાર્થ: ત્રેવીશના બંધના ચાર ભાંગા, પચ્ચીશના બંધના ૨૫, છબ્બીશના
બંધના ૧૬, અઠ્ઠાવીશના બંધના ૯, ઓગણત્રીશના બંધના ૯૨૪૮, ત્રીશના બંધના ૪૬૪૧, એકત્રીશના બંધનો ૧ અને એકના બંધનો ૧
એમ કુલ ૧૩૯૪૫ ભાંગા થાય છે ! ૫૧. વેવીશના બંધના બંધ ભાંગા કેટલા થાય? કયા? ઉ ચાર ૧. સૂક્ષ્મ-અપર્યાપ્તા-સાધારણ
૨. સૂક્ષ્મ-અપર્યાપ્તા-પ્રત્યેક ૩. બાદર-અપર્યાપ્તા-સાધારણ
૪. બાદર-અપર્યાપ્તા-પ્રત્યેક પર. પચ્ચીશના બંધનમાં બંધભાંગા કેટલા થાય ? ક્યા ? ઉ પચ્ચીશના પચ્ચીશ ભાંગા થાય તે આ પ્રમાણે :
૧. બેઈન્દ્રિય અપર્યાપ્તાનો અસ્થિર-અશુભ-અશ. ૨. તેઈન્દ્રિય અપર્યાપ્તાનો અસ્થિર-અશુભ-અશ. ૩. ચઉરીન્દ્રિય અપર્યાપ્તાનો અસ્થિર-અશુભ-અશ. ૪. પંચેન્દ્રિય તિર્થી અપર્યાપ્તાનો અસ્થિર-અશુભ-અશ. ૫. અપર્યાપ્તા મનુષ્યનો અસ્થિર-અશુભ-અશ. પર્યાપ્તા એકેન્દ્રિય ના બંધના ૨૦ ભાંગા ૧. પર્યાપ્તા-સૂક્ષ્મ-સાધારણ સ્થિર-શુભ-અશ. ૨. પર્યાપ્તા-સૂક્ષ્મ-સાધારણ સ્થિર-અશુભ-અશ. ૩. પર્યાપ્તા-સૂક્ષ્મ-સાધારણ-અસ્થિર-શુભ-અશ.
Page #22
--------------------------------------------------------------------------
________________
છે
પ્રશ્નોત્તરી ભાગ-૪
૪. પર્યાપ્તા-સૂક્ષ્મ-સાધારણ-અસ્થિર-અશુભ-અશ. ૫. પર્યાપ્તા-બાદર-સાધારણ સ્થિર-શુભ-અશ. ૬. પર્યાપ્તા-બાદર-સાધારણ-સ્થિર-અશુભ-અશ.
પર્યાપ્તા-બાદર-સાધારણ-અસ્થિર-શુભ-અશ. ૮. પર્યાપ્તા-બાદર-સાધારણ-અસ્થિર-અશુભ-અશ. ૯. પર્યાપ્તા-સૂક્ષ્મ-પ્રત્યેક-સ્થિર-શુભ-અશ. ૧૦. પર્યાપ્તા-સૂક્ષ્મ-પ્રત્યેક-સ્થિર-અશુભ-અયશ. ૧૧. પર્યાપ્તા-સૂક્ષ્મ-પ્રત્યેક-અસ્થિર-શુભ-અશ. ૧૨. પર્યાપ્તા-સૂક્ષ્મ-પ્રત્યેક-અસ્થિર-અશુભ-અશ.
બાદર-પર્યાપ્તા-પ્રત્યેક-સ્થિર-શુભ-અશ. ૨. બાદર-પર્યાપ્તા-પ્રત્યેક-સ્થિર-અશુભ-યશ. ૩. બાદર-પર્યાપ્તા-પ્રત્યેક-અસ્થિર-શુભ-યશ.
બાદર-પર્યાપ્તા-પ્રત્યેક-અસ્થિર-અશુભ-યશ.
બાદર-પર્યાપ્તા-પ્રત્યેક-સ્થિર-શુભ-અશ. ૬. બાદર-પર્યાપ્તા-પ્રત્યેક-સ્થિર-અશુભ-અશ. ૭. બાદ-પર્યાપ્તા-પ્રત્યેક-અસ્થિર-શુભ-અશ. ૮. બાદર પર્યાપ્તા પ્રત્યેક-અસ્થિર-અશુભ-અશ. પર્યાપ્તા એકેન્દ્રિય યોગ્ય આતપ સાથે છવ્વીશનાં બંધના ભાંગા કેટલા થાય? કયા ? આઠ ભાંગા ૧ સ્થિર-શભ-યશ, ૨ સ્થિર-અશુભ-યશ, ૩ અસ્થિર-શુભયશ, ૪ અસ્થિર-અશુભ-યશ, ૫ અસ્થિર-શુભ-અયશ, ૬ અસ્થિર-અશુભ
અયશ, ૭ સ્થિર-શુભ-અયશ, ૮ સ્થિર-અશુભ-અશ. ૫૪. પર્યાપ્તા એકેન્દ્રિય યોગ્ય ઉદ્યોત સાથે છબ્બીશના બંધના ભાંગા કેટલા
થાય? ક્યા? ઉ આઠ ભાંગા હોય સ્થિરા સ્થિર, શુભાશુભ તથા યશાયશના આઠ ભાંગા
ઉપર મુજબ જાણવાં. ૫૫. છવ્વીશના બંધના કુલ ભાંગા કેટલા થાય? ક્યા?
૫૩.
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૪
ઉ
૫૬.
ઉ
ઉ
૫૭. દેવગતિ પ્રાયોગ્ય અઠ્ઠાવીશના બંધના બંધ ભાંગા કેટલા હોય ? ક્યા ? આઠ. સ્થિરાસ્થિર - શુભાશુભ - યશાયશના થઈને આઠ ભાંગા જાણવા. ૫૮. અઠ્ઠાવીશના બંધના કુલ ભાંગા કેટલા થાય ?
ઉ
નવ. નરક પ્રાયોગ્ય ૧ તથા દેવ પ્રાયોગ્ય આઠ
= ૯ ભાંગા.
૫૯. પર્યાપ્તા બેઈન્દ્રિય પ્રાયોગ્ય ઓગણત્રીશના બંધના બંધ ભાંગા કેટલા
Q
કર્મગ્રંથ-૬
સોળ ભાંગા, પર્યાપ્તા એકેન્દ્રિયના આતપ સાથેનાં આઠ તથા પર્યાપ્તા એકેન્દ્રિયનાં ઉદ્યોત સાથેનાં આઠ, સોળ થાય.
નરકગતિ પ્રાયોગ્ય અઠ્ઠાવીશનાં બંધનાં ભાંગા કેટલા થાય ? ક્યા ? એક સઘળી અશુભ પ્રકૃતિઓ બંધાતી હોવાથી અસ્થિર અશુભ રૂપ એક ભાંગો હોય છે.
ઉ
જાણવા.
૬૦. પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાયોગ્ય ઓગણત્રીશના બંધના બંધ ભાંગા કેટલા થાય કયા?
ઉ
આઇ. સ્થિરાસ્થિર. શુભાશુભ, યશાયશના જે આઠ ભાંગા થાય છે. તે જાણવા. ૬૧. પર્યાપ્તા ચઉરીન્દ્રિય યોગ્ય ઓગણત્રીશના બંધના બંધ ભાંગા કેટલા
થાય? ક્યા?
આઠ. સ્થિરાસ્થિર, શુભાશુભ, યશાયશ ના જે આઠ ભાંગા થાય છે તે
જાણવા.
૬૨. પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચ યોગ્ય ઓગણત્રીશના બંધના બંધ ભાંગા કેટલા થાય ? ક્યા?
૬
૪૬૦૮ તે આ પ્રમાણે ૬ સંધયણ x ૬ સંસ્થાન ૪ ૨ વિહાયોગતિ ૪ ૨ સ્થિરાસ્થિર x ૨ શુભાશુભ × ૨ સુભગ - દુર્ભાગ ૪ ૨ સુસ્વર-દુસ્વર × ૨ આદેય-અનાદેય ૪ ૨ યશ-અયશ ૬૩. પર્યાપ્તા મનુષ્ય યોગ્ય ઓગણત્રીશના બંધના બંધ ભાગા કેટલા થાય ?
૪૬૦૮ ભાંગા થાય છે.
ઉ
થાય? ક્યા?
આઠ. સ્થિરાસ્થિર-શુભાશુભ-યશાયશ-ના જે આઠ ભાંગા થાય છે તે
=
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪
૧૫
ક્યા? ૧ ૪૬૦૮ તે આ પ્રમાણે ૬ સંધયણ x ૬ સંસ્થાન : ૨ વિહાયોગતિ : ૨
સ્થિરા સ્થિર 1 ૨ શુભાશુભ : સુભગ-દુર્ભગ : ૨ સુસ્વર-દુસ્વર : ૨
આદેય-અનાદેય ત ર યશ-અયશ = ૪૬૦૮ થાય છે. ૬૪. દેવગતિ યોગ્ય ઓગણત્રીશના બંધના બંધ ભાંગા કેટલા થાય ? ક્યા ? ઉ આઠ. સ્થિર, અસ્થિર, શુભ-અશુભ, યશ-અયશ ના જે પ્રમાણે આઠ થાય
છે તે જાણવા. ૬૫. ઓગણત્રીશના બંધના કુલ ભાંગા કેટલા થાય? ૧ ૯૨૪૮ તે આ પ્રમાણે.
બેઈન્દ્રિય ૮ + તેઈન્દ્રિય ૮ + ચઉરીન્દ્રિય ૮ + પંચેન્દ્રિયતિર્યંચ ૪૬૦૮
+ મનુષ્ય ૪૬૦૮ + દેવના ૮ = ૯૨૪૮ ભાંગા થાય છે. ૬૬. બેઈન્દ્રિય યોગ્ય ત્રીશના બંધના બંધ ભાંગા કેટલા થાય? ક્યા? ઉ આઠ સ્થિરાસ્થિર-શુભાશુભ-યશાયશ ના જે આઠ ભાંગા થાય છે તે
જાણવા. ૬૭. તેઈન્દ્રિય યોગ્ય ત્રિીશના બંધના બંધ ભાંગા કેટલા થાય? કયા? ઉ આઠ સ્થિરાસ્થિર-શુભાશુભ શાયશ ના જેઆઠ ભાંગા થાય છે તે જાણવા. ૬૮. ચઉરીન્દ્રિય યોગ્ય ત્રીશના બંધના બંધ ભાંગા કેટલા થાય? કયા? ઉ આઠ સ્થિરાસ્થિર-શુભાશુભ-યશાયશના જે આઠ ભાંગા થાય છે તે જાણવા. ૬૯. પંચેન્દ્રિય તિર્યંચ યોગ્ય ત્રીશના બંધના ભાંગા કેટલા થાય? ક્યા? ઉ ૪૬૦૮, ૬ સંધયણ : ૬ સંસ્થાન : ૨ વિહાયોગતિ 1 ૨ સ્થિરાસ્થિર
* ૨ શુભાશુભ x ૨ સુભગ-દુર્ભગ : ૨ સુસ્વર-દુવર : ૨ આદેય
અનાદેય x ૨ યશ-અયશ સાથે ૪૬૦૮ ભાંગા થાય. ૭૦. મનુષ્ય યોગ્ય ત્રીશના બંધના બંધ ભાંગા કેટલા થાય? ઉ આઠ સ્થિરાસ્થર-શુભાશુભ-યશાયશ ના જે આઠ થાય છે તે જાણવા. ૭૧. દેવગતિ યોગ્ય ત્રિીશના બંધના બંધ ભાંગા કેટલા થાય? ઉ એક સ્થિર શુભ અને યશનો જ ભાંગો હોય છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૬
કર્મગ્રંથ-૬ ૭૨. ત્રીશના બંધના કુલ ભાંગા કેટલા થાય? ઉ ૪૬૪૧. બેઈન્દ્રિય ૮ + તેઈન્દ્રિય ૮ + ચઉરીન્દ્રિય ૮ + પંચેન્દ્રિય તિર્થી
૪૬૦૮ + મનુષ્ય ૮ + દેવ ૧ = ૪૬૪૧ ભાંગા થાય છે. ૭૩. એકત્રીશના બંધના બંધ ભાંગા કેટલા થાય? ક્યા? ઉ એક સ્થિર-શુભ-યશના બંધનો જણાવો. ૭૪. એકના બંધના બંધ ભાંગા કેટલા થાય? ઉ એક યશનામ કર્મના બંધનો જાણવો. ૭૫. બધાય બંધસ્થાનનાં થઈને બંધ ભાંગા કેટલા થાય ? ઉ ૧૩૯૪પ તે આ પ્રમાણે
૨૩ના બંધના ૪+ ૨૫ ના બંધના ૨૫ + છવ્વીશના બંધના ૧૬ + ૨૮ ના બંદના ૯ + ૨૯ ના બંધના ૯૨૪૮ + ૩૦ ના બંધના ૪૬૪૧ +
૩૧ નાં બંધનો ૧ + એકના બંધનો ૧ = ૧૩૯૪૫ ભાંગા થાય છે. ૭૬. છ સંઘયણ તથા છ સંસ્થાનનાં કેટલા ભાંગા થાય ક્યા ? ઉ ૬ સંઘયણ - ૬ સંસ્થાન = ૩૬ ભાંગા થાય.
૧. વજ ઋષભ નારાચ સંઘયણ-સમ ચતુરસ્ત્ર સંસ્થાન ૨. વજ ઋષભ નારા સંઘયણ-ન્યગ્રોધ સંસ્થાન ૩. વજ ઋષભ નારાચ સંઘયણ-સાદિ સંસ્થાન ૪. વજ ઋષભ નારાચ સંઘયણ-કુન્જ સંસ્થાન
વજ ઋષભ નારાચ સંઘયણ-વામન સંસ્થાન વજ ઋષભ નારા સંઘયણ-હુડક સંસ્થાન
ઋષભ નારા સંઘયણ સમચતુરસ્ત્ર સંસ્થાન ૮. ઋષભ નારાજ સંઘયણ-ન્યગ્રોધ સંસ્થાન ૯. ઋષભ નારાચ સંઘયણ-સાદિ સંસ્થાન
ઋષભ નારાચ સંઘયણ-કુન્જ સંસ્થાન ૧૧. ઋષભ નારાચ સંઘયણ-વામન સંસ્થાન ૧૨. ઋષભ નારાચ સંઘયણ-હુંડક સંસ્થાન ૧૩. નારાચ સંઘયણ-સમચતુરસ્ત્ર સંસ્થાન
દ
m
6
Page #26
--------------------------------------------------------------------------
________________
૧
૭
પ્રશ્નોત્તરી ભાગ-૪
૧૪. નારાચ સંઘયણ-ન્યગ્રોધ સંસ્થાન ૧૫. નારા સંઘયણ-સાદિ સંસ્થાન ૧૬. નારાચ સંઘયણ-કુન્જ સંસ્થાન ૧૭. નારા સંઘયણ-વામન સંસ્થાન ૧૮. નારાચ સંઘયણ-હુંડક સંસ્થાન ૧૯. અર્ધનારાચ સંઘયણ-સમચતુરસ્ત્ર સંસ્થાન ૨૦. અર્ધનારાચ સંઘયણ-ન્યગ્રોધ સંસ્થાન ૨૧. અર્ધનારીચ સંઘયણ-સાદિ સંસ્થાન ૨૨. અર્ધનારા સંઘયણ-કુન્જ સંસ્થાન ૨૩. અર્ધનારા સંઘયણ-વામન સંસ્થાન ૨૪. અર્ધનારાચ સંઘયણ-હુડક સંસ્થાન ૨૫. કીલીકા સંઘયણ-સમચતુરસ્ત્ર સંસ્થાન ૨૬. કીલીકા સંઘયણ-ન્યગ્રોધ સંસ્થાન ૨૭. કીલીકા સંઘયણ-સાદિ સંસ્થાન ૨૮. કીલીકા સંઘયણ-કુન્જ સંસ્થાન ૨૯. કીલીકા સંઘયણ-વામન સંસ્થાન ૩૦. કીલીકા સંઘયણ-હૂંડક સંસ્થાન ૩૧. છેવટ્ટ સંઘયણ-સમચતુરસ્ત્ર સંસ્થાન ૩૨. છેવટ્ટ સંઘયણ-ન્યગ્રોધ સંસ્થાન ૩૩. છેવટ્ટ સંઘયણ-સાદિ સંસ્થાન ૩૪. છેવટ્ટ સંઘયણ-કુન્જ સંસ્થાન ૩પ. છેવટું સંઘયણ-વામન સંસ્થાન
૩૬. છેવટ્ટ સંઘયણ-હુંડક સંસ્થાન ૭૭. સ્થિર-અસ્થિર આદિનાં કેટલા ભાંગા થાય ? કયા ? ઉ ૬૪ થાય તે આ પ્રમાણે જાણવા.
૧. સ્થિર-શુભ-સુભગ-સુસ્વર-આદેય-યશ. ૨. સ્થિર-અશુભ-સુભગ-સુસ્વર-આય-યશ
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૮
કર્મગ્રંથ-૬
૪
છે
૩. અસ્થિર-શુભ-સુભગ-સુસ્વર-આદેય-યશ ૪. અસ્થિર-અશુભ-સુભગ-સુસ્વર-આદય-યશ
સ્થિર-શુભ-દુર્ભગ-સુસ્વર-આદેય યશ સ્થિર-અશુભ-દુર્ભગ-સુસ્વર-આદેય-યસ
અસ્થિર-શુભ-દુર્ભગ-સુસ્વર-આદેય-યશ ૮. અસ્થિર-અશુભ-દુર્ભગ-સુસ્વર-આદેય-યશ
સ્થિર-શુભ-સુભગ-દુસ્વર-આદેય-યશ ૧૦. સ્થિર-અશુભ-સુભગ-દુસ્વર-આદેય-યશ ૧૧. અસ્થિર-શુભ-સુભગ-દુસ્વર-આદેય-યશ ૧૨. અસ્થિર-અશુભ-સુભગ-દુવર-આદેય-યશ ૧૩. સ્થિર-શુભ-દુર્ભગ-દુસ્વર-આદેય-યશ ૧૪. સ્થિર-અશુભ-દુર્ભગ-દુસ્વર-આદેય-યશ ૧૫. અસ્થિર-શુભ-દુર્ભગ-દુસ્વર-આદેય-યશ ૧૬. અસ્થિર-અશુભ-દુર્ભગ-દુસ્વર-આદેય-યશ ૧૭. સ્થિર-શુભ-સુભગ-સુસ્વર-અનાદેય-યશ ૧૮. સ્થિર-અશુભ-સુભગ સુસ્વર-અનાદય-યશ ૧૯. અસ્થિર-શુભ-સુભગ-સુસ્વર-અનાદય-યશ ૨૦. અસ્થિર-અશુભ-સુભગ-સુસ્વર-અનાય-યશ ૨૧. સ્થિર-શુભ-દુર્ભગ-સુસ્વર-અનાદેય-યશ ૨૨. સ્થિર-અશુભ-દુર્ભગ-સુસ્વર-અનાદેય-યશ ૨૩. અસ્થિર-શુભ-દુર્ભગ-સુસ્વર-અનાદેય-યશ ૨૪. અસ્થિર-અશુભ-દુર્ભગ-સુસ્વર-અનાદય-યશ ૨૫. સ્થિર-શુભ-સુભગ-દુસ્વર-અનાદેય-યશ ૨૬. સ્થિર-અશુભ-સુભગ-દુસ્વર-અનાદેય યશ ૨૭. અસ્થિર-શુભ-સુભગ-દુસ્વર-અનાદેય યશ ૨૮. અસ્થિર-અશુભ-સુભગ-દુસ્વર-અનાદેય-યશ ૨૯. સ્થિર-શુભ-દુર્ભગ-દુસ્વર-અનાદેય યશ
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૯
પ્રશ્નોત્તરી ભાગ ૪
૩૦. સ્થિર-અશુભ-દુર્ભગ-દુસ્વર-અનાદેય યશ ૩૧. અસ્થિર-શુભ-દુર્ભગ-દુસ્વર-અનાદય-યશ ૩૨. અસ્થિર-અશુભ-દુર્ભગ-દુસ્વર-અનાય-યશ ૩૩. સ્થિર-શુભ-સુભગ-સુસ્વર-આદેય-અયશ ૩૪. સ્થિર-અશુભ-સુભગ-સુસ્વર-આદેય-અયશ ૩૫. અસ્થિર-શુભ-સુભગ-સુસ્વર-આદેય-અયશ ૩૬. અસ્થિર-અશુભ-સુભગ-સુસ્વર-આય-અયશ ૩૭. સ્થિર-શુભ-દુર્ભગ-સુસ્વર-આય-અયશ ૩૮. સ્થિર-અશુભ-દુર્ભગ-સુસ્વર-આય-અયશ ૩૯. અસ્થિર-શુભ-દુર્ભગ-સુસ્વર-આદેય-અયશ ૪૦. અસ્થિર-અશુભ-દુર્ભગ-સુસ્વર-આદેય-અયશ ૪૧. સ્થિર-શુભ-સુભગ-દુસ્વર-આય-અયશ ૪૨. સ્થિર-અશુભ-સુભગ-દુસ્વર-આદેય-અયશ ૪૩. અસ્થિર-શુભ-સુભગ-દુસ્વર-આદય-અયશ ૪૪. અસ્થિર-અશુભ-સુભગ-સ્વર-આદેય-અયશ ૪૫. સ્થિર-શુભ-દુર્ભગ-દુસ્વર-આદેય-અયશ ૪૬. સ્થિર-અશુભ-દુર્ભગ-દુસ્વર-આદેય-અયશ ૪૭. અસ્થિર-શુભ-દુર્ભગ-દુસ્વર-આદેય-અયશ ૪૮. અસ્થિર-અશુભ-દુર્ભગ-દુસ્વર-આદેય-અયશ ૪૯. સ્થિર-શુભ-સુભગ સુસ્વર-અનાદય-અયશ ૫૦. સ્થિર-અશુભ-સુભગ-સુસ્વર-અનાદેય-અયશ ૫૧. અસ્થિર-શુભ-સુભગ સુસ્વર-અનાદેય-અયશ પર. અસ્થિર-અશુભ-સુભગ-સુસ્વર-અનાદય-અયશ ૫૩. સ્થિર-શુભ-દુર્ભગ-સુસ્વર-અનાદય-અયશ ૫૪. સ્થિર-અશુભ-દુર્ભગ-સુસ્વર-અનાદેય-અયશ પપ. અસ્થિર-શુભ-દુર્ભગ-સુસ્વર-અનાદય-અયશ પ૬. અસ્થિર-અશુભ-દુર્ભગ-સુસ્વર-અનાદય-અયશ
Page #29
--------------------------------------------------------------------------
________________
૨)
કર્મગ્રંથ-૬
૫૭. સ્થિર-શુભ-સુભગ-દુસ્વર-અનાદય-અયશ ૫૮. સ્થિર-અશુભ-સુભગ-દુસ્વર-અનાદય-અયશ ૫૯. અસ્થિર-શુભ-સુભગ-દુર-અનાદય-અયશ ૬૦. અસ્થિર-અશુભ-દુર્ભગ-દુસ્વર-અનાદેય-અયશ ૬૧. સ્થિર-શુભ-દુર્ભગ-દુસ્વર-અનાદેય-અયશ ૬૨. સ્થિર-અશુભ-દુર્ભગ-દુસ્વર-અનાદય-અયશ ૬૩. અસ્થિર-શુભ-દુર્ભગ-દુસ્વર-અનાદેય-અયશ
૬૪. અસ્થિર-અશુભ-દુર્ભગ-દુસ્વર-અનાદેય-અયશ ૭૮. ગ્રેવીશનું બંધસ્થાન કેટલા ગુણસ્થાનમાં તથા કેટલા જીવ ભેદવાળા જીવો
બાંધે ? ઉ એક મિથ્યાત્વ ગુણસ્થાનક તથા ચૌદ જીવ ભેદો બાંધે છે. ૭૯. અપર્યાપ્ત વિકસેન્દ્રિય પ્રાયોગ્ય પચ્ચીશનો બંધ કેટલા ગુણસ્થાનકમાં તથા
જીવ ભેદોમાં થાય ?
એક મિથ્યાત્વ. ચૌદ જીવ ભેદોવાળા જીવો બાંધે. ૮૦. અપર્યાપ્ત તિર્યંચ તથા અપર્યાપ્ત મનુષ્ય યોગ્ય પચ્ચીશનો બંધ કેટલો
ગુણસ્થાનક તથા જીવ ભેદમાં થાય ? ઉ એક મિથ્યાત્વે, તથા ચૌદ જીવ ભેદો બાંધી શકે છે. ૮૧. પર્યાપ્ત એકે. યોગ્ય છવ્વીસનો બંધ કેટલા ગુણસ્થાનકમાં તથા જીવ ભેદો
કરે ? ઉ એક મિથ્યાત્વે, તથા ચૌદા જીવ ભેદો બાંધી શકે છે. ૮૨. નકારક યોગ્ય અઠ્ઠાવીશનો બંધ કેટલા ગુણસ્થાનક તથા જીવ ભેદોમાં
થાય?
ઉ એક મિથ્યાત્વ ગુણસ્થાનકે તથા બે જીવ ભેદ અસન્ની પર્યતા તથા સન્ની
પર્યાપ્તા જીવો કરે. ૮૩. દેવગતિ યોગ્ય અઠ્ઠાવીશનો બંધ કેટલા ગુણસ્થાનકમાં તથા જીવ ભેદોમાં
થાય ? ઉ એક થી આઠમા ગુણસ્થાનકના છ ભાગ સુધી બંધાય, તથા બે જીવભેદ
Page #30
--------------------------------------------------------------------------
________________
G
પ્રશ્નોત્તરી ભાગ-૪
અસન્ની-સન્ની પર્યાપ્ત જીવો.
૮૪. પર્યાપ્તા વિકલેન્દ્રિય યોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલા ગુણસ્થાનકમાં તથા જીવ ભેદોમાં થાય ?
ઉ એક મિથ્યાત્વ ગુણસ્થાનકે, તથા ચૌદ જીવ ભેદો બંધ કરી શકે છે. ૮૫. પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય યોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલા ગુણસ્થાનકે તથા જીવ ભેદો કરે ?
૨૧
બે ગુણસ્થાનકમાં (પહેલા-બીજા) તથા ચૌદ જીવ ભેદો બંધ કરે છે. ૮૬. પર્યાપ્ત મનુષ્ય યોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલા ગુણસ્થાનકવાળા તથા જીવભેદો કરે છે.
ઉ
એકથી ચાર ગુણસ્થાનકવાળા જીવો બાંધે તથા ચૌદ જીવ ભેદવાળા જીવો બાંધી શકે છે.
૮૭. દેવગતિ યોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલા ગુણસ્થાનકવાળા જીવો તથા જીવ ભેદો કરે ?
ઉ
ચારથી આઠમાના છઠ્ઠા ભાગ સુધી ગુણસ્થાનકમાં રહેલા જીવો બાંધે તથા એક સન્ની જીવ બાંધે
૮૮. પર્યાપ્ત વિક્લેન્દ્રીય યોગ્ય ત્રીશનો બંધ કેટલા ગુણસ્થાનકવાળા તથા જીવ ભેદો કરે ?
એક મિથ્યાત્વવાળા જીવો, તથા ચૌદ જીવ ભેદો બાંધે
૮૯. પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય યોગ્ય ત્રીશનો બંધ કેટલા ગુણસ્થાનકવાળા તથા જીવ ભેદો કરે ?
ઉ પહેલા બીજા બે ગુણસ્થાનવાળા ચૌદ જીવ ભેદો બાંધે છે
૯૦. પર્યાપ્ત મનુષ્ય યોગ્ય ત્રીશનો બંધ કેટલા ગુણસ્થાનવાળા તથા જીવ ભેદો
કરે ?
ઉ
એક અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકવાળા તથા એક સન્ની પર્યાપ્ત જીવ ભેદવાળા જીવો બાંધે છે.
૯૧. દેવગતિ યોગ્ય ત્રીશનો બંધ કેટલા ગુણસ્થાનકવાળા તથા જીવ ભેદો કરે?
Page #31
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬ ઉ બે ગુણસ્થાનક સાતમું આઠમાના છઠ્ઠા ભાગ સુધી, એક જીવભેદ સન્ની
પર્યાપ્ત. ૯૨. દેવગતિ યોગ્ય એકત્રીશનો બંધ કેટલા ગુણસ્થાનકવાળા તથા જીવ ભેદો
કરે ? ઉ બે ગુણસ્થાનક સાતમું આઠમાના છઠ્ઠા ભાગ સુધી, એક જીવભેદ સન્ની
પર્યાપ્ત. ૯૩. એક પ્રકૃતિનો બંધ કેટલા ગુણસ્થાનકવાળા તથા જીવભેદો કરે ? ઉ ત્રણ ગુણસ્થાનક આઠમાના સાતમા ભાગથી ૧૦ સુથી એક જીવ ભેદ
સન્ની પર્યાપ્ત. ૯૪. વેવીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે? કઈ? ઉ ૩૯.તિર્યંચગતિ, મનુષ્યગતિ, પાંચજાતિ,૬ કાય,૩ યોગ,૩ વેદ,૪
કષાય,ત્રણ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા,
ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૯૫. અપર્યાપ્ત વિકસેન્દ્રિય પ્રાયોગ્ય પચ્ચીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો
કરે? કઈ ? ઉ ૩૯. તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪
કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ-અચક્ષુદર્શન, કૃષ્ણ-નીલ કાપોતલેશ્યા,
ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૯૬. અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ યોગ્ય પચ્ચીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો
કરે છે? કઈ? ૩૯. તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ-અચક્ષુ દર્શન, કૃષ્ણ-નીલ કાપોત વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી,
આહારી, અણાહારી, તેઉકાય, વાયુકાય. ૯૭. અપર્યાપ્ત મનુષ્ય યોગ્ય પચ્ચીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે છે?
ઉ
કઈ ?
ઉ
૩૭. તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય,
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪
ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુઅચક્ષુદર્શન, કૃષ્ણ-નીલ કપોત લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની,
અસત્રી આહારી-અણાહારી. ૯૮. પર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય પચ્ચીશ પ્રકૃતિનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો
કરે છે? કઈ ? ઉ ૪૧. તિર્યચ, મનુષ્ય, દેવગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪
કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ-અચક્ષુદર્શન, પહેલી જ વેશ્યા, ભવ્ય,
અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૯૯. પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય છવ્વીશ પ્રકૃતિનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો
કરે ? કઈ? ૪૧. તિર્યચ-મનુષ્ય, દેવગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ-અચક્ષુદર્શન, પહેલી જ વેશ્યા, ભવ્ય,
અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૧૦). નરકગતિ યોગ્ય અઠ્ઠાવીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે ?
કઈ? ૨૯. તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ-અચક્ષુદર્શન પહેલી ત્રણ લેશ્યા,
ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી. ૧૦૧. દેવગતિ યોગ્ય અઠ્ઠાવીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે છે?
કઈ ?
૪૭. તિર્યચ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, સામાયિક, છેદોષસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ સંયમ, ચક્ષુ અચક્ષુ અવધિદર્શન, ૬ વેશ્યા, ભવ્ય,
અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૧૦૨. વિકલેન્દ્રિય પર્યાપ્ત યોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો
કરે? કઈ? ઉ ૩૯. તિર્યંચ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય,
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૪
કર્મગ્રંથ-૬ અવિરતિ, ચક્ષુ-અચક્ષુદર્શન, ૩ અજ્ઞાન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય,
અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૧૦૩. પર્યાપ્તપંચેન્દ્રિય તિર્યંચ યોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા
જીવો કરે ? કઈ? ૪૫, ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ-અચક્ષુદર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ,
સાસ્વાદન, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૧૦૪. પર્યાપ્ત મનુષ્ય યોગ્ય ઓણત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે ?
કઈ ? ઉ ૫૧, ૪ ગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩
યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, ૩ દર્શન, ૬
લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૧૦૫. દેવગતિ યોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલી માર્ગવાળા જીવો કરે ? કઈ? ઉ ૩૮, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય,
૪ જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ, ૩ દર્શન, તેજો પદ્મ, શુકલેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકસમકિત, સન્ની, આહારી, અણાહારી , કાપોતલેશ્યા, કૃષ્ણ,
નીલલેશ્યા. ૧૦૬. પર્યાપ્ત વિકસેન્દ્રિય યોગ્ય ત્રિીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે?
કઈ ?
ઉ ૩૯. તિર્યંચ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય,
૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ-અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય,
અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૧૦૭. પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્થી યોગ્ય ત્રીશ પ્રકૃતિનો બંધ કેટલી માર્ગણાવાળા
જીવો કરે ? કઈ? ઉ ૪૫. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન,
Page #34
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
૨૫
અવિરતિ, ચક્ષુ-અચક્ષુદર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ,
સાસ્વાદન સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૧૦૮. મનુષ્ય યોગ્ય ત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે? કઈ? ઉ ૩૨. નરક, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪
કષાય, ૩ જ્ઞાન, અવિરતિ, ૩ દર્શન, કપોત, તેજો, પદ્મ, શુકલ લેશ્યા,
ભવ્ય, ક્ષયોપશમ. ક્ષાયિક, ઉપશમસમકિત, સન્ની, આહારી. અણાહારી. ૧૦૯. દેવગતિ યોગ્ય ત્રીશનો બંધ કેટલી માર્ગાવાળા જીવો કરે ? કઈ ? ૧ ૩૨. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય,
૪ જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધસંયમ, ૩ દર્શન, તેજો પદ્મ, શુકલ વેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક સમકિત,
સન્ની, આહારી. ૧૧૦. દેવગતિ યોગ્ય એક ત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે ? કઈ? ૯ ૩૨. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય,
૪ જ્ઞાન, સામા, છેદોપ, પરિહારવિશુદ્ધસંયમ, ૩ દર્શન, તેજ, પદ્મ,
શુકલલેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક સમકિત, સન્ની, આહારી. ૧૧૧. એક પ્રકૃતિનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે? કઈ? ઉ ૨૯. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય,
૪ જ્ઞાન, સામા, છેદો, સુક્ષ્મસંપરાયસંયમ, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિકસમકિત, સન્ની, આહારી. નામ કર્મનાં ઉદયસ્થાનકો તથા ભાંગાનું વર્ણન
વિસિગ વિસા ચકવીસ ગાઉ એગાહિયાય ઈગતીસા ય
ઉદયટ્ટાણાણિ ભવે નવ અટ્ટય હૃતિ નામસ્મ ૨૮
ઈક્ક બિયાલિક્કારસ
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૬
કર્મગ્રંથ-૬ તિત્તીસા છસ્સયાણિ તિત્તીસા
બારસ સત્તરસ સયાણ હિગાણિ બિપંચ સીઈહિરલા
અણિતી સિક્કારસ સયાણિ હિએ સત્તર પંચ સક્રીહિં.'
ઈક્કિ ક્ક મેં ચ વીસા
દહ્રદયંતે સુ ઉદયવિહિ ૩૦ ભાવાર્થઃ નામકર્મના ઉદયસ્થાન ૧૨ હોય ૨૦, ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭,
૨૮, ૨૯, ૩૦, ૩૧, ૯ અને ૮ પ્રકૃતિઓનાં જાણવા ૨૮ અનુક્રમે નામકર્મના ઉદય ભાંગા ૭૭૯૧ થાય. ૧, ૪૨, ૧૧, ૩૩, ૬૦૦, ૩૩, ૧૨૦૨, ૧૭૮૫, ૨૯૧૭, ૧૧૬૫, ૧, ૧. = ૭૭૯૧
ભાંગા થાય છે પર૯-૩૦ ૧૧૨. નામ કર્મનાં ઉદયસ્થાનો કેટલા હોય? કયા?
બાર, ૧ વીશપ્રકૃતિનું ૨ એકવીશ પ્રકૃતિનું ૩ ચોવીશ પ્રકૃતિનું જ પચ્ચીશ પ્રકૃતિનું, પછવ્વીશ પ્રકૃતિનું, ૬ સત્તાવીશ પ્રકૃતિનું ૭ અઠ્ઠાવીશ પ્રકૃતિનું, ૮ ઓગણત્રીશ પ્રકૃતિનું, ૯ ત્રીશ પ્રકૃતિનું ૧૦ એકત્રીશ
પ્રકૃતિનું ૧૧ નવપ્રકૃતિનું અને ૧૨ આઠ પ્રકૃતિનું હોય. ૧૧૩. વિશ પ્રકૃતિનું ઉદયસ્થાનક કોના યોગ્ય હોય? ઉ તેરમા ગુમસ્થાનકમાં રહેલા તીર્થકર સિવાયના સામાન્ય કેવલી ભગવંતોને
જ આ ઉદય સ્થાનક હોય છે. ૧૧૪. એકવીશ પ્રકૃતિનું ઉદય સ્થાન કોના યોગ્ય હોય છે? ઉ એકેન્દ્રિય જીવો. વિકલેજિયજીવો, પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો, દેવતાઓ,
નારકી તથા તીર્થકર કેવલી ભગવંતોને યોગ્ય હોય છે. ૧૧૫. ચોવીશ પ્રકૃતિનું ઉદયસ્થાન કોના યોગ્ય હોય? ઉ નિયમા એકેન્દ્રિય જીવોને યોગ્ય હોય છે. ૧૧૬. પચ્ચીશ પ્રકૃતિનું ઉદયસ્થાન કોના યોગ્ય હોય? ઉ એકેન્દ્રિય દેવગતિ, નરકગતિ, વૈક્રીયતિર્યંચ, વૈકીયમનુષ્ય, આહારક શરીરી
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૭
પ્રશ્નોત્તરી ભાગ-૪
જીવ યોગ્ય હોય છે. ૧૧૭. છવ્વીશ પ્રકૃતિનું ઉદયસ્થાન કોના પ્રાયોગ્ય હોય? ઉ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્ય પ્રાયોગ્ય (યોગ્ય)
હોય છે. ૧૧૮. સત્તાવીશ પ્રકૃતિનું ઉદયસ્થાન કોના પ્રાયોગ્ય હોય? ઉ એકેન્દ્રિય, દેવ, નરક, વૈકીય તિર્યંચ, વૈકીય મનુષ્ય, આહારક મનુષ્ય
તથા તીર્થકર કેવલી યોગ્ય હોય છે. ૧૧૯. અઠ્ઠાવીશ પ્રકૃતિનું ઉદયસ્થાન કોના પ્રાયોગ્ય હોય? ઉ વિકસેન્દ્રિય, સામાન્ય તિર્યંચો, સામાન્ય મનુષ્ય, વૈકીય તિર્યંચ, વેકીય
મનુષ્ય, આહારકમનુષ્ય, દેવ અને નરક પ્રાયોગ્ય હોય છે. ૧૨૦. ઓગણત્રીશ પ્રકૃતિનું ઉદયસ્થાન કોના પ્રાયોગ્ય હોય ? ઉ વિકલેન્દ્રિય, સામાન્ય તિર્યચ, સામાન્ય મનુષ્ય, વૈકીય તિર્યચ, વૈકીય
મનુષ્ય, આહારક મનુષ્ય, દેવ, નારકી તથા તીર્થકર કેવલી પ્રાયોગ્ય હોય
૧૨૧. ત્રીશ પ્રકૃતિનું ઉદયસ્થાન કોના પ્રાયોગ્ય હોય? ઉ વિકસેન્દ્રિય, સામાન્ય તિર્થચ, સામાન્ય મનુષ્ય, વૈકીયતિર્યંચ, વૈક્રીયમનુષ્ય,
આહારકમનુષ્ય, દેવ તથા તીર્થકર કેવલી પ્રાયોગ્ય હોય છે. ૧૨૨. એકત્રીશ પ્રકૃતિનું ઉદયસ્થાન કોના પ્રાયોગ્ય હોય ? ઉ વિકસેન્દ્રિય, સામાન્ય તિર્યંચ તથા તીર્થકર કેવલી પ્રાયોગ્ય હોય છે. ૧૨૩. નવ પ્રકૃતિનું ઉદયસ્થાન કોના પ્રાયોગ્ય હોય ? ઉ ચૌદમાં ગુણસ્થાનકે નિયમા તીર્થકર કેવલી ભગવંતો યોગ્ય હોય છે. ૧૨૪. આઠ પ્રકૃતિનું ઉદયસ્થાન કોના પ્રાયોગ્ય હોય? ઉ ચૌદમા ગુણસ્થાનકે નિયમાં સામાન્ય કેવલી ભગવંત પ્રાયોગ્ય હોય છે. ૧૨૫. એકેન્દ્રિય જીવોને ઉદયસ્થાન કેટલા હોય? ક્યા? ઉ પાંચ ૨૧, ૨૪, ૨૫, ૨૬ અને ૨૭ નું ૧૨૬. બેઈન્દ્રિય જીવોને ઉદયસ્થાન કેટલા હોય? કયા? ઉ છ. ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ નું
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૮
કર્મગ્રંથ-૬
૧૨૭. તેઈન્દ્રિય જીવોને ઉદયસ્થાન કેટલા હોય? ક્યા? ઉ છે. ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ નું ૧૨૮. ચઉરીન્દ્રિય જીવોને ઉદયસ્થાન કેટલા હોય? ક્યા? ઉ છે. ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ નું. ૧૨૯. સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચોને ઉદયસ્થાન કેટલા હોય ? ક્યા? ઉ છે. ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ નું ૧૩૦. વૈક્રીય શરીરી પંચેન્દ્રિય તિર્યંચોને ઉદયસ્થાન કેટલા હોય? કયા? ઉ પાંચ ૨૫, ૨૭, ૨૮, ૨૯, અને ૩૦નું ૧૩૧. સામાન્ય મનુષ્યને ઉદયસ્થાનો કેટલા હોય? કયા? ઉ પાંચ ૨૧, ૨૬, ૨૮, ૨૯ અને ૩૦નું ૧૩૨. વૈકીય શરીરી મનુષ્યોને ઉદયસ્થાનો કેટલા હોય? ક્યા? ઉ પાંચ ૨૫, ૨૭, ૨૮, ૨૯ અને ૩૦નું ૧૩૩. આહારક શરીરી મનુષ્યોને ઉદયસ્થાન કેટલા હોય? કયા? ઉ પાંચ ૨૫, ૨૭, ૨૮, ૨૯ અને ૩૦નું ૧૩૪. કેવલી મનુષ્યોને ઉદયસ્થાન કેટલા હોય? કયા? ઉ ૧૦-૨૦, ૨૧, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૯ અને આઠનું. ૧૩૫. દેવગતિમાં ઉદયસ્થાન કેટલા હોય? કયા? ઉ છે. ૨૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯ અને ૩૦નું ૧૩૬. નારકીના જીવોને ઉદયસ્થાન કેટલા હોય ? ક્યા ? ઉ પાંચ ૨૧, ૨૫, ૨૭, ૨૮, અને ૨૯નું હોય. ૧૩૭. એકેન્દ્રિય યોગ્ય એકવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ જાણવી? ઉ આ પ્રમાણે તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, તેજસ, કાર્મણશરીર, ૪ વર્ણાદિ,
તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુ નિર્માણ, સ્થાવર, સૂક્ષ્મ અથવા બાદર, પર્યાપ્ત અથવા અપર્યાપ્ત, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, યશ
અથવા અયશ. ૧૩૮. અપર્યાપ્તા જીવો કયા પ્રકારે જાણવા? તથા તેઓને કઈ કઈ પ્રકૃતિઓ
જાણવી ?
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪ ઉ અત્રે આ કર્મગ્રંથને વિષે જે અપર્યાપ્તા જીવોનું વર્ણન આવે છે તે દરેક
નિયમાં લબ્ધિ અપર્યાપ્ત જીવો સમજવા, એટલે જે અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા, અપર્યાપ્તઅવસ્થામાં મરણ પામનારા જીવો જાણવા. તથા આ જીવોને અશુભ પ્રકૃતિઓનો ઉદય નિયમા હોવાથી દુર્ભગ અનાદેય અયશ નો જ ઉદય હોય છે.
આ અપર્યાપ્તા જીવો દરેક જીવભેદોમાં સમજવા. ૧૩૯. પર્યાપ્તા જીવો કયા પ્રકારના જાણવા ?
અત્રે આ કર્મગ્રંથને વિષે જે પર્યાપ્ત જીવોનું વર્ણન કરાયેલું છે તે બે પ્રકારના જાણવા. ૧. જે વિગ્રહગતિથી શરૂ કરીને સંપૂર્ણ પર્યારિઓ પૂર્ણન કરે ત્યાં સુધીમાં રહેલા જીવોને અપર્યાપ્તાવસ્થામાં રહેલા કરણ અપર્યાપ્ત જીવો રૂપે ગણાય છે. ૨. જે જીવોને જેટલી પર્યાતિઓ હોય તે
પૂર્ણ કરેલા જીવો તે કરણ પર્યાપ્તા કહેવાય છે. ૧૪૦. એકેન્દ્રિય જીવોનું એકવીશનુ ઉદયસ્થાન કઈ રીતે હોય? ઉ વિગ્રહગતિમાં રહેલા જીવો જ્યાં સુધી શરીરસ્થ ન થાય ત્યાં સુધી આ
ઉદયસ્થાન હોય છે. ૧૪૧. એકેન્દ્રિયોને ચોવીશના ઉદયસ્થાનમાં કઈ કઈ પ્રકૃતિઓ હોય? તથા આ
ઉદયસ્થાન ક્યાં હોય ? આ પ્રમાણે તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, તેજસ, કાર્મણ-દારિકશરીર, વર્ણાદિ-૪, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, હુડકસંસ્થાન, સ્થાવર, સૂક્ષ્મ અથવા બાદર, પર્યાપ્ત અથવા અપર્યાપ્ત, પ્રત્યેક અથવા સાધારણ, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, યશ અથવા અયશ હોય છે. આ ચોવીશનો ઉદય શરીરસ્થ એકેન્દ્રિય જીવોને હોય છે એટલેકે શરીર
પર્યાપ્તથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધીમાં રહેલા જીવોને જાણવો. ૧૪૨. એકેન્દ્રિયોને બીજી રીતે ચોવીશનો ઉદય હોય? કઈ રીતે? પ્રકૃતિઓ
કઈ કઈ હોય? ક્યાં રહેલા જીવો જાણવા ? ઉ હોય. વૈક્રીય શરીરી વાયુકાય જીવોને ચોવીશનો ઉદય હોય. તિર્યંચગતિ,
એકેન્દ્રિયજાતિ, વક્રીય, તૈજસ, કાર્મણશરીર, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ,
Page #39
--------------------------------------------------------------------------
________________
30
ઉ
૧૪૩. એકેન્દ્રિય જીવોનું ત્રીજા પચ્ચીશ પ્રકૃતિઓનાં ઉદયની પ્રકૃતિઓ કઈ
કઈ ?
કર્મગ્રંથ-૬
અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, સ્થાવર, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, અયશ.
વૈક્રીય શરીર બનાવનાર વાયુકાય જીવોને શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયા પહેલા (શરીરસ્થ) જીવોને હોય છે.
ઉ
૧૪૪. એકેન્દ્રિયને પચ્ચીશ પ્રકૃતિનો ઉદય બીજી રીતે હોય ? કઈ રીતે ? કોને ? કયા સ્થાનમાં રહેલાને હોય ?
તે આ પ્રમાણે તિર્યંચગતિ, એકેન્દ્રિજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણ શરીર, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, પરાઘાત, અનુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, સ્થાવર, સૂક્ષ્મ અથવા બાદર, પર્યાપ્ત, પ્રત્યેક અથવા સાધારણ, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, યશ અથવા અયશ. આનો ઉદય શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયેલ જીવોને જાણવો.
હોય. વૈક્રીયશરીર, વાયુકાય જીવોને હોય. તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, વૈક્રીય, તૈજસ, કાર્મણશરીર, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, પરાઘાત, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, સ્થાવર, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, અયશ. શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયેલ વૈક્રીય શરીરી જીવોને ઉદયમાં હોય છે. (વાયુકાય જીવોને હોય.)
૧૪૫. એકેન્દ્રિય જીવોને છવ્વીશ પ્રકૃતિના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ ? ક્યા સ્થાનમાં રહેલાને ઉદય હોય ?
ઉ
આ પ્રમાણે-તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણ શરીર, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, સ્થાવર, સૂક્ષ્મ અથવા બાદર, પર્યાપ્ત, પ્રત્યેક અથવા સાધારણ, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, યશ અથવા અયશ. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ જીવોને ઉદયમાં હોય છે. ૧૪૬. છવ્વીશનો ઉદય એકેન્દ્રિયને બીજી રીતે કઈ રીતે હોય ?
ઉ
આ પ્રમાણે તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણ શરીર,
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪
૩૧
હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, પરાઘાત, આતપ અથવા ઉદ્યોત, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, સ્થાવર, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, યશ અથવા અયશ.
આ શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયેલ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી ઉદયમાં હોય છે.
૧૪૭. છવ્વીશનો ઉદય ત્રીજી રીતે કઈ રીતે હોય ?
ઉ
ઉ
તે આ પ્રમાણે-તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, વૈક્રીય, તૈજસ, કાર્મણ શરીર, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, સ્થાવર, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, અયશ.
શ્વાસોચ્છવાસ પર્યાતિથી પર્યાપ્ત વૈક્રીય શરીરી વાયુકાય જીવોને હોય છે. ૧૪૮. એકેન્દ્રિયોને સત્તાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ ? કયા જીવોને
હોય ?
તે આ પ્રમાણે-તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, પરઘાત, ઉચ્છવાસ, આતપ કે ઉદ્યોત, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, સ્થાવર, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક અથવા સાધારણ, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, યશ અથવા અયશ. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી પર્યાપ્ત આતપ અથવા ઉદ્યોતના ઉદયવાળા જીવોને હોય છે અથવા સર્વ પર્યાપ્તિથી પર્યાપ્તાને આતપ કે ઉદ્યોત સાથે આ સત્તાવીશનો ઉદય જાણવો.
૧૪૯. તેઉકાય, વાયુકાય જીવોને શેનો શેનો ઉદય ન હોય ?
ઉ
તેઉકાય, વાયુકાય જીવોને સાધારણ નામકર્મ તથા યશ નામકર્મનો ઉદય હોતો નથી.
૧૫૦. સૂક્ષ્મ જીવોને કઈ પ્રકૃતિઓનો ઉદય ન હોય ?
ઉ સૂક્ષ્મ પ્રત્યેક જીવો કે સૂક્ષ્મ સાધારણ જીવોને નિયમા આતપનામકર્મ ઉદ્યોતનામકર્મ તથા યશનામકર્મનો ઉદય હોતો નથી.
૧૫૧. ઉદ્યોત નામકર્મનો ઉદય ક્યા જીવોને હોય ?
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૫
૩૨
કર્મગ્રંથ-૬ ઉ બાદર સાધારણ તથા બાદર પ્રત્યેક એકેન્દ્રિય જીવોમાંથી કોઈ જીવોને
ઉદ્યોતનો ઉદય હોય છે. ૧૫ર. આતપનામકર્મનો ઉદય કયા જીવોને હોય? " ઉ સૂર્યના વિમાનમાં રહેલા બાદર પર્યાતા પ્રત્યેક પૃથ્વીકાય જીવોને આતપનો
ઉદય નિયમા હોય છે. બાકીના કોઈપણ જીવોને હોતો નથી. ૧૫૩. બેઈન્દ્રિય જીવોને એકવીશ પ્રકૃતિના ઉદયમાં પ્રકૃતિઓ કઈ કઈ ? ક્યાં
રહેલા જીવોને હોય? ઉ તે આ પ્રમાણે. તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ, તેજસ, કામર્ણશરીર, ૪
વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુ નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત, અથવા અપર્યાપ્ત, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેયયશ અથવા અયશ આ ઉદય વિગ્રહગતિમાં વર્તતા જીવોને હોય છે. બેઈન્દ્રિય જીવોને છવ્વીશ પ્રકૃતિના ઉદયમાં પ્રકૃતિઓ કઈ કઈ ? ક્યાં રહેલા જીવોને હોય? તે આ પ્રમાણે તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ, ઔદારિક તૈજસ, કાર્મણશરીર,
દારિકસંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, અથવા અપર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, યશ અથવા અયશ. આ ઉદય શરીર પર્યાપ્ત કરી રહેલા જીવોને હોય છે. અર્થાત હજી સુધી
શરીર પર્યામિ પૂર્ણ કરી ન હોય તેવા જીવોને જાણવો. ૧૫૫. બેઈન્દ્રિય જીવોને અઠ્ઠાવીશ પ્રકૃતિના ઉદયમાં પ્રકૃતિઓ કઈ કઈ હોય?
ક્યાં રહેલા જીવોને ઉદયહોય? તે આ પ્રમાણે. તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ, ઔદારિક તેજસ, કાર્મણશરીર, ઔદારિક અંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, યશ અથવા અયશ આ ઉદય શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયેલા જીવોને હોય છે (જાણવો)
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ ૪
૩૩ ૧૫૬. બેઈન્દ્રિય જીવોને ઓગણત્રીશ પ્રકૃતિના ઉદયમાં પ્રકૃતિઓ કઈ કઈ ?
ક્યાં રહેલા જીવોને ઉદય હોય? તે આ પ્રમાણે તિર્યંચગતિ, બેઈનક્રિયજાતિ, ઓદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિક અંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪-વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, યશ અથવા અશ. આ ઉદય શરીર પર્યાપ્તિથી પર્યાપ્તા જીવોને જ્યાં સુધી શ્વાસોચ્છવાસ
પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી હોય છે. ૧૫૭. બેઈન્દ્રિય જીવોને ઓગણત્રીશનો ઉદય બીજી રીતે હોય તે પ્રકૃતિઓ કઈ
કઈ ? ક્યાં રહેલાને હોય? તે આ પ્રમાણે. તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ, દારિક, તૈજસ, કાર્મણશરીર,
દારિકસંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રણ બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ,
અનાદેય, યશ અથવા અયશ. ૧૫૮. બેઈન્દ્રિયજીવોને ત્રીશ પ્રકૃતિનો ઉદય હોય તે પ્રકૃતિઓ કઈ કઈ ? ક્યાં
રહેલા જીવોને હોય? ઉ તે આ પ્રમાણે. તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ, ઔદારિક, તેજસ, કાર્મણશરીર,
૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ ઉદ્યોત, નિર્માણ, ઉપઘાત, ત્રણ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, યશ અથવા અયશ. ઔદારિકસંગોપાંગ, છેવટ્ટસંઘયણ હુડકસંસ્થાન
આ ઉદય શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉદ્યોત સહિત ઉદય જાણવો. ૧૫૯. બેઈન્દ્રિયોને બીજી રીતે ત્રીશના ઉદયમાં પ્રકૃતિઓ કઈ કઈ ? ક્યા
જીવોને ઉદયસ્થાન હોય? ઉ તે આ પ્રમાણે. તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ, ઔદારિક, તેજસ, કાર્મણશરીર,
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૪
કર્મગ્રંથ-૬ ઔદારિક અંગોપાંગ, છેવટું સંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપધાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ,
સુસ્વર, અથવા દુસ્વર અનાદેય, યશ અથવા અયશ. ૧૬૦. બેઈન્દરિય જીવોને એકત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ હોય? ક્યા
જીવોને હોય? તે આ પ્રમાણે તિર્યંચગતિ, બેઈન્ડિયજાતિ, ઔદારિક તૈજસ, કાર્મણશરીર, ઔદારિક અંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, દુર્ભગ, સુસ્વર અથવા દુસ્વર, અનાદય, યશ અથવા અયશ, અસ્થિર, અશુભ. આ ઉદય ભાષાપર્યાપ્તિથી પર્યાપ્ત ઉદ્યોત સહિત બેઈન્દ્રિય જીવોને (ઉદયમાં જાણવી) હોય છે.
તેઈન્દ્રિય જીવોના ઉદયસ્થાનકોનું વર્ણન ૧૬૧. તેઈન્દ્રિય જીવોને એકવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ? ક્યા જીવોને
ઉદયમાં હોય? ઉ તે આ પ્રમાણે. તિર્યંચગતિ, તેઈનક્રિયજાતિ, તૈજસ, કાર્મણશરીર, ૪
વર્ણાદિ, અગુરુલઘુ નિર્માણ, ત્રસ, બાદર, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, યશ અથવા અયશ પર્યાપ્ત અથવા અપર્યાપ્ત.
આ ઉદય વિગ્રહગતિમાં રહેલા જીવોને હોય છે. * ૧૬૨. તેઈન્દ્રિયોને છવ્વીશ પ્રકૃતિના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ હોય? કયાં
રહેલા જીવોને ઉદયસ્થાન હોય? ઉ તે આ પ્રમાણે તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર,
ઔદારિક અંગોપાંગ, છેવટુસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત અથવા અપર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, યશ અથવા અયશ.
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૫
પ્રશ્નોત્તરી ભાગ-૪
આ ઉદયસ્થાન શરીર પર્યાતિ પૂર્ણ ન કરે ત્યાં સુધીમાં રહેલા જીવોને
હોય છે. ૧૬૩. તેઈન્દ્રિય જીવોને અાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ હોય? ક્યા
જીવોને ઉદયમાં હોય? તે આ પ્રમાણે તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિક અંગોપાંગ, છેવટુસંધયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, યશ
અથવા અયશ. ૧૬૪. તેઈન્દ્રિયજીવોને ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ ? ક્યા
જીવોને ઉદયસ્થાનક હોય? તે આ પ્રમાણે. તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ, ઔદારિક, તેજસ, કાર્મણશરીર, ઔદારિક અંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, યશ અથવા અશ.
આ ઉદયસ્થાનક શ્વાસોચ્છવાસ પર્યાતિથી પર્યાપ્ત જીવોને હોય છે. ૧૬૬. તેઈન્દ્રિય જીવોને ત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ હોય? ક્યા જીવોને
ઉદયમાં હોય? ઉ તે આપ્રમાણે. તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર,
દારિકઅંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, દુર્ભગ, અનાદેય, યશ, અથવા અયશ. આ ઉદયસ્થાનક ઉદ્યોત સહિત શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી પર્યાપ્ત જીવો જ્યાં સુધી ભાષા પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી ઉદયમાં હોય છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
૩૬
૧૬૭. તેઈન્દ્રિય જીવોને ત્રીશના ઉદયની બીજી રીતે પ્રકૃતિઓ કઈ કઈ હોય ? ક્યા જીવોને ઉદયમાં હોય ?
G
૧૬૮. તેઈન્દ્રિય જીવોને એકત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ હોય ? ક્યા જીવોને ઉદયમાં હોય છે ?
૯
તે આપ્રમાણે તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકઅંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, સુસ્વર કે દુસ્વર, અનાદેય યશ કે અયશ.
આ ઉદયસ્થાનક ભાષા પર્યાપ્તિથી પર્યાપ્ત જીવોને હોય છે.
ઉ
ચઉરીન્દ્રિય જીવોને ઉદયસ્થાનકોનું વર્ણન
૧૬૯. ચઉરીન્દ્રિય જીવોને એકવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ હોય ? ક્યાં રહેલા જીવોને ઉદયમાં હોય ?
તે આ પ્રમાણે. તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકઅંગોપાંગ, છેવટ્ટસંઘયણ, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અંગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, સુસ્વર કે દુસ્વર, અનાદેય, યશ કે અયશ.
આ ઉદયસ્થાનક ભાષા પર્યાપ્તિથી પર્યાપ્ત જીવોને હોય છે.
ઉ
તે આ પ્રમાણે. તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, તૈજસ, કાર્મણશરીર, ૪ વર્ણાદિ, અગુરૂલઘુ નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત કે અપર્યાપ્ત, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, યશ કે અયશ, તિર્યંચાનુપૂર્વી, આ ઉદયસ્થાનક વિગ્રહગતિમાં વિદ્યમાન જીવોને હોય છે.
૧૭૦. ચઉરીન્દ્રિય જીવોને છવ્વીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ ? ક્યા જીવોને
આ ઉદયસ્થાનક હોય ?
તે આ પ્રમાણે. તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, ઔદારિક, વૈજસ,
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪
૧૭૧. ચઉરીન્દ્રિય જીવોને અઠ્ઠાવીશ પ્રકૃતિના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ ? ક્યા જીવોને આ ઉદયસ્થાનક હોય ?
ઉ
તે આ પ્રમાણે તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્યણશરીર, ઔદારિકઅંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત કે અપર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, યશ કે અયશ, અશુભવિહાયોગતિ, પરાઘાત.
આ ઉદયસ્થાનક શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયેલ જીવોને હોય છે જ્યાં સુધી શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ ન કરે ત્યાં સુધી જાણવું.
૧૭૨. ચઉરીન્દ્રિય જીવોને ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ હોય ? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય ?
૩૭
કાર્યણશરીર, ઔદારિકઅંગોપાંગ, છેવટ્ટુ સંઘયણ, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, કે અપર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, યશ કે અયશ. આ ઉદયસ્થાનક શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત ન થયેલ ત્યાં સુધીમાં રહેલા જીવોને હોય છે.
ઉ
તે આ પ્રમાણે. તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્યણશરીર, ઔદારિકઅંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉદ્યોત, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, યશ કે અયશ.
આ ઉદયસ્થાનક ઉદ્યોત સહિત શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત જીવોને હોય છે. ૧૭૩. ચઉરીન્દ્રિય જીવોને ઓગણત્રીશના ઉદયની બીજી રીતે પ્રકૃતિઓ કઈ કઈ હોય ? ક્યા જીવોને ઉદય સ્થાનક હોય ?
ઉ
તે આ પ્રમાણે. તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્યણશરીર, ઔદારિકઅંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ,
Page #47
--------------------------------------------------------------------------
________________
३८
આ ઉદય સ્થાનક શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી પર્યાપ્ત જીવોને હોય છે. ૧૭૪. ચઉરીન્દ્રિય જીવોને ત્રીશ પ્રકૃતિના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ હોય ? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય ?
કર્મગ્રંથ-દ
અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, યશ કે અયશ.
ઉ તે આ પ્રમાણે. તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્યણશરીર, ઔદારિકઅંગોપાંગ, છેવટ્ટસંઘયણ, હુંડકસંસ્થાન, વર્ણાદિ ૪, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, યશ કે અયશ.
આ ઉદય સ્થાનક શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી પર્યામા જીવોને ઉદ્યોત સાથે હોય જ્યાંસુધી ભાષા પર્યાપ્તિપૂર્ણ ન કરે ત્યાં સુધી હોય છે. ૧૭૫. ચઉરીન્દ્રિય જીવોને ત્રીશના ઉદયની બીજી રીતે પ્રકૃતિઓ કઈ કઈ હોય ? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય ?
ઉ
તે આ પ્રમાણે. તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્પણ શરીર, ઔદારિકઆંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, સુસ્વર, કે દુસ્વર, અનાદેય, યશ કે અયશ.
૧૭૬. ચઉરીન્દ્રિય જીવોને એકત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ હોય ? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય ?
ઉ
તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર ઔદારિકઅંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ,
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૯
પ્રશ્નોત્તરી ભાગ-૪ *
સુસ્વર કે દુસ્વર, અનાદેય, યશ કે અયશ. આ ઉદયસ્થાનક ઉદ્યોત સહિત ભાષા પર્યાપ્તિથી પર્યાપ્ત જીવોને હોય છે.
તિર્યંચ પંચેન્દ્રિય જીવોને ઉદયસ્થાનકોનું વર્ણન ૧૦૭. પંચેન્દ્રિય તિર્યંચના એકવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ હોય ? આ
ઉદયસ્થાનક ક્યા જીવોને હોય? ઉ તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, તૈજસ, કાર્મણશરીર, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી,
અગુરુલઘુ નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત કે અપર્યાપ્ત, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, યશ કે અયશ.
આ ઉદયસ્થાનક વિગ્રહગતિમાં રહેલા જીવોને જાણવું. ૧૭૮. પંચેન્દ્રિય તિર્યંચોને છવ્વીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ હોય? આ
ઉદયસ્થાનક ક્યાં રહેલા જીવોને હોય? ઉ તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, દારિક
અંગોપાંગ, છસંઘયણમાંથી એક છસંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત કે અપર્યાપ્ત, સ્થિર, શુભ, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ કે સુભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ. આ ઉદયસ્થાનક આહાર પર્યાતિથી શરીરપર્યામિ પૂર્ણ ન થાય ત્યાંસુધી
જીવોને હોય છે. ૧૭૯. પંચેન્દ્રિય તિર્યંચને અઠ્ઠાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ હોય? ક્યા
જીવોને આ ઉદયસ્થાનક હોય? તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિક અંગોપાંગ, છસંઘયણમાંથી એક, છસંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, બેવિહાયોગતિમાંથી એક, પરાઘાત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્બગ,
Page #49
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ ૬.
અનાદેય કે આઠેય, યશ કે અયશ.
આ ઉદયસ્થાનક શરીર પર્યાતિથી પર્યાપ્ત જીવોને શ્વાસોચ્છવાસ પર્યાતિ પૂર્ણ ન કરે ત્યાં સુધી હોય છે.
૧૮૦. પંચેન્દ્રિય તિર્યંચને ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ હોય ? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય ?
४०
તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, વૈજસ, કાર્મણશરીર, ઔદારિક અંગોપાંગ, છસંઘયણમાંથી એક, છ સંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, બે વિહાયોગતિમાંથી એક, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ.
આ ઉદયસ્થાનક શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ ભાષા પર્યાસિ પૂર્ણન કરે ત્યાં સુધી રહેલા જીવોને હોય.
૧૮૧. પંચેન્દ્રિય તિર્યંચને ઓગણત્રીશના ઉદયની બીજી રીતે પ્રકૃતિઓ કઈ કઈ હોય ? ક્યા જીવોને આ ઉદયસ્થાનક હોય ?
।
ઉ
તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકઅંગોપાંગ, છસંઘયણમાંથી એક, છસંસ્થાનમાંથી એક, વર્ણાદિ ૪, બે વિહાયોગતિમાંથી એક, પરાઘાત, ઉદ્યોત, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ કે સુભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ.
આ ઉદયસ્થાનક ઉદ્યોત સહિત શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધીમાં રહેલા જીવોને હોય છે.
૧૮૨. પંચેન્દ્રિય તિર્યંચને ત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય ?
ઉ
ઉ તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકઅંગોપાંગ, છસંઘયણમાંથી એક, છસંસ્થાનમાંથી એક, વર્ણાદિ
Page #50
--------------------------------------------------------------------------
________________
ઉ
પ્રશ્નોત્તરી ભાગ ૪
૪૧ ૪, બવિહાયોગતિમાંથી એક, પરાઘાત, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ કે સુભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ. દુઃસ્વર આ ઉદયસ્થાનક શ્વાસોચ્છવાસ ઉચ્છવાસ પર્યાતિપૂર્ણ કરી ઉદ્યોત સહિત
ભાષા પર્યામિ પૂર્ણ ન કરે ત્યાં સુધી હોય છે. ૧૮૩. પંચેન્દ્રિય તિર્યંચને ત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યા જીવોને
ઉદયસ્થાનક હોય ? તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તેજસ, કાર્મણશરીર,
દારિકસંગોપાંગ, છસંઘયણમાંથી એક છ સંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, બે વિહાયોગતિમાંથી એક, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસબાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ કે સુભગ, આય કે અનાદેય, યશ કે અયશ, સુસ્વર કે દુસ્વર આ
ઉદયસ્થાનક ભાષાપર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ ઉદયમાં હોય છે. ૧૮૪. પંચેન્દ્રિય તિર્યંચને એકત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યા જીવોને
ઉદયસ્થાનક હોય? તિર્યંચગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક, તેજસ, કાર્મણશરીર,
દારિકસંગોપાંગ, છસંઘયણમાંથી એક, સંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, બે વિહાયોગતિમાંથી એક, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, સુસ્વર કે દુસ્વર, આદેય કે અનાદેય, યશ કે અયશ, ઉદ્યોત.
આ ઉદયસ્થાનક ઉદ્યોત સહિત ભાષા પર્યાપ્તિથી પર્યાપ્ત જીવોને હોય છે. વૈકીય પંચેન્દ્રિય તિર્યંચોને ઉદય સ્થાનકોનું વર્ણન ૧૮૫. વૈકીય તિર્યંચને પચ્ચીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યા જીવોને
ઉદયસ્થાનક હોય?
ઉ
Page #51
--------------------------------------------------------------------------
________________
ર
કર્મગ્રંથ-૬ તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અશ. આ ઉદયસ્થાનક શરીર પર્યાતિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધીમાં રહેલા
જીવોને હોય છે. ૧૮૬. વૈકીય તિર્યંચને સત્તાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યા જીવોને
ઉદયસ્થાનક હોય? તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ. શુભ વિહાયોગતિ, પરાઘાત.
આ ઉદયસ્થાનક શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત જીવોને હોય છે. ૧૮૭. વૈકીય તિર્યંચને અઠ્ઠાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યા જીવોને
ઉદયસ્થાનક હોય? ઉ તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તૈજસ, કાર્મશરીર, વૈકીય, અંગોપાંગ,
પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભ વિહાયોગતિ, પરાઘાત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ, ઉદ્યોત આ
ઉદયસ્થાનક શરીર પર્યાતિથી પર્યાપ્ત ઉદ્યોત સહિત જીવોને હોય છે. ૧૮૮. વૈકીય તિર્યંચને અઠ્ઠાવીશના ઉદયની બીજી રીતે પ્રકૃતિઓ કઈ હોય?
ક્યા જીવોને ઉદયસ્થાનક હોય? ઉ તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર વૈકીય અંગોપાંગ,
પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ,
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૩
પ્રશ્નોત્તરી ભાગ-૪:
સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ. ઉચ્છવાસ.
આ ઉદયસ્થાનક શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી પર્યાપ્ત થયેલ જીવોને હોય છે. ૧૮૯. વૈક્રીય તિર્યંચને ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા
જીવોને ઉદયસ્થાનક હોય ? તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ, આ ઉદયસ્થાનક શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી પર્યાપ્તને ઉદ્યોત સહિત જાણવી.
(ભાષા પર્યામિ પૂર્ણ ન કરે ત્યાં સુધી) ૧૯૦. વૈકીય તિર્યંચને ઓગણત્રીશના ઉદયની બીજી રીતે પ્રકૃતિઓ કઈ હોય?
ક્યા જીવોને ઉદયસ્થાનક હોય ? ઉ તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, વક્રીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીય અંગોપાંગ,
પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ, સુસ્વર.
આ ઉદયસ્થાનક ભાષા પર્યાપ્તિથી પર્યાપ્ત જીવોને હોય છે. ૧૯૧. વૈકીય તિર્યંચને ત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યા જીવોને
ઉદયસ્થાનક હોય? તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ,બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, સુસ્વર, આદેય કે અનાદેય, યશ કે અયશ.
Page #53
--------------------------------------------------------------------------
________________
४४
કર્મગ્રંથ-૬ આ ઉદયસ્થાનક ઉદ્યોત સહિત ભાષાપર્યાપ્તિથી પર્યાપ્ત થયેલા જીવાને હોય છે.
સામાન્ય મનુષ્યને ઉદયસ્થાન વર્ણન ૧૯૨. મનુષ્યને એકવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યા જીવોને આ
ઉદયસ્થાનક હોય? ઉ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, તૈજસ, કાર્મણશરીર, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી,
અગુરુલઘુ નિર્માણ, ત્રાસ,બાદર, પર્યાપ્ત કે અપર્યાપ્ત, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ.
આ ઉદયસ્થાનક વિગ્રહગતિમાં રહેલા જીવોને હોય છે. ૧૯૩. મનુષ્યને છત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવોને
ઉદયસ્થાનક હોય? ઉ
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તેજસ, કાર્મણશરીર
દારિકસંગોપાંગ, છ સંઘયણમાંથી એક છ સંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રાસ,બાદર, પર્યાપ્ત કે અપર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ. આ ઉદયસ્થાનક ઉત્પતિ સમયથી શરીર પર્યામિ પૂર્ણ ન કરે ત્યાં સુધી
હોય છે. ' ૧૯૪. મનુષ્યને અઠ્ઠાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવોને
ઉદયસ્થાનક હોય? ' મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર,
દારિકઅંગોપાંગ, છ સંઘયણમાંથી એક, છ સંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, બે વિહાયોગતિમાંથી એક, પરાઘાત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, બસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આય કે અનાદેય, યશ કે અયશ આ ઉદયસ્થાનક શરીર
Page #54
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
પર્યાતિથી પર્યાપ્તા જીવોને હોય છે. ૧૯૫. મનુષ્યને ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? આ ઉદયસ્થાનક
ક્યા જીવોને હોય? મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિક અંગોપાંગ, સંધયણમાંથી એક, છ સંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, બેવિહાયોગતિમાંથી એક, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદય, યશ કે અયશ.
આ ઉદયસ્થાનક શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી પર્યાપ્ત જીવોને હોય છે. ૧૯૬. મનુષ્યને ત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવોને આ
ઉદયસ્થાનક હોય ? મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, દારિક અંગોપાંગ, છ સંઘયણમાંથી એક, છ સંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, બે વિહાયોગતિમાંથી એક, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, સુસ્વર કે દુસ્વર, આદેય કે અનાદેય, યશ કે અયશ. આ ઉદયસ્થાનક ભાષાપર્યાતિથી પર્યાપ્ત જીવોને અથવા સર્વ પર્યાતિથી પર્યાપ્ત જીવોને હોય છે.
વક્રીયશરીરી મનુષ્યોને ઉદયસ્થાનકનું વર્ણન ૧૯૭. વૈકીય મનુષ્યને પચ્ચીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યા જીવોને
આ ઉદયસ્થાનક હોય ? ઉ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીય અંગોપાંગ,
૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિરઅશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ.
Page #55
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
આ ઉદયસ્થાનક શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી હોય છે. ૧૯૮. વૈક્રીય મનુષ્યને સત્તાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવોને આ ઉદયસ્થાનક હોય ?
૪૬
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રીય, તૈજસ, કાર્મણશરીર, વૈક્રીયઅંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભાગ, આદેય કે અનાદેય, યશ કે અયશ.
આ ઉદયસ્થાનક શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયા બાદ જીવોને હોય છે. ૧૯૯. વૈક્રીય મનુષ્યને અઠ્ઠાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવોને આ ઉદયસ્થાનક હોય ?
ઉ
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રીય, વૈજસ, કાર્મણશરીર, વૈક્રીય અંગોપાંગ, ૪ વર્ષાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અનુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદેય, યશ આ ઉદયસ્થાનક ઉદ્યોત સહિત શરીરપર્યાતિથી પર્યાપ્ત થયેલ જીવોને હોય છે સંયત મનુષ્યોને હોય છે. ૨૦૦. વૈક્રીય મનુષ્યોને અઠ્ઠાવીશના ઉદયની પ્રકૃતિઓ બીજી રીતે કઈ હોય ? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય ?
ઉ
ઉ
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રીય, તૈજસ, કાર્મણશરીર, વૈક્રીય, અંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, શુભગ કે દુર્ભાગ, આદેય કે અનાદેય, યશ કે અયશ આ ઉદયસ્થાનક શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી પર્યાપ્ત જીવોને હોય.
૨૦૧. વૈક્રીય મનુષ્યને ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય ?
ઉ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રીય, તૈજસ, કાર્પણશરીર, વૈક્રીય અંગોપાંગ,
Page #56
--------------------------------------------------------------------------
________________
૪૭
ઉ
પ્રશ્નોત્તરી ભાગ ૪
૧લું સંસ્થાન, શુભવિહાયોગતિ, ૪ વર્ણાદિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદેય, યશ આ ઉદયસ્થાનક સંયત મનુષ્યોને
ઉદ્યોત સહિત શ્વાસોચ્છવાસ પર્યામિ પૂર્ણ કર્યા બાદ હોય છે. ૨૦૨. વૈક્રીય મનુષ્યોને બીજી રીતે ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય?
ક્યા જીવોને ઉદયસ્થાનક હોય ? મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય, તેજસ, કાર્મણશરીર, વૈકીય અંગોપાંગ, ૧લું સંસ્થાન, શુભવિહાયોગતિ, ૪ વર્ણાદિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, સુસ્વર કે દુસ્વર, આદેય કે અનાદેય, યશ કે અયશ.
આ ઉદયસ્થાનક ભાષા પર્યાપ્તિથી પર્યાપ્ત જીવોને હોય છે. ૨૦૩. વૈકીય મનુષ્યોને ત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવોને
ઉદયસ્થાનક હોય ? મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીય અંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉદ્યોત, ઉપઘાત, ત્રસ,બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ, આ ઉદયસ્થાનક
સંયત મનુષ્યોને ભાષા પર્યાતિથી પર્યાપ્ત થયેલા જીવોને હોય છે. ૨૦૪. આહારક મનુષ્યોને પચ્ચીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? આ
ઉદયસ્થાનક ક્યા જીવોને હોય? મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, આહારક, તૈજસ, કાર્મણશરીર, આહારકસંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, અગુરુલધુ નિર્માણ, ઉપઘાત, ત્રસ બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદેય, યશ.
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૮
૨૦૫. આહારક મનુષ્યને સત્તાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવને ઉદયસ્થાનક હોય ?
ઉ
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, આહારક, તૈજસ, કાર્મણશરીર, આહારકઅંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, પરાઘાત, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, શુવિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદેય, યશ.
આ ઉદયસ્થાનક શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયા બાદ જીવોને હોય છે. ૨૦૬. આહારક મનુષ્યોને અઠ્ઠાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવને ઉદયસ્થાનક હોય ?
કર્મગ્રંથ-૬
આ ઉદયસ્થાનક શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધીમાં રહેલા જીવોને હોય છે.
ઉ
મનુષ્યગતિ, પંચન્દ્રિયજાતિ, આહારક,તૈજસ, કાર્મણશરીર, આહારકઅંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉદ્યોત, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદેય, યશ.
આ ઉદયસ્થાનક શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ ઉદ્યોત સાથે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી હોય છે.
૨૦૭. આહારક મનુષ્યને બીજી રીતે અઠ્ઠાવીશના ઉદયની પ્રકૃતિઓ કેટલી હોય ? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય ?
ઉ
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, આહારક, તૈજસ, કાર્મણશરીર, આહારકઅંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદેય, યશ. આ ઉદયસ્થાનક શ્વાસોચ્છવાસ પર્યાપ્ત પૂર્ણ કર્યાબાદ હોય છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ ૪
૪૯ ૨૦૮. આહારક મનુષ્યને ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યા
જીવોને આ ઉદયસ્થાનક હોય? મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, આહારક, તેજસ, કાર્મણશરીર, આહારક અંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદેય, યશ. આ ઉદયતાનક ઉદ્યોત સહિત શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ
જીવોને હોય છે. ૨૦. આહારક મનુષ્યને બીજી રીતે ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ
હોય? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય? ઉ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, આહારક, તૈજસ, કાર્મણશરીર,
આહારકસંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, સુવર, આદેય, યશ.
આ ઉદયસ્થાનક ભાષા પર્યાતિ પૂર્ણ કર્યા બાદ જીવોને હોય છે. ૨૧૦. આહારક મનુષ્યને ત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યા જીવોને
ઉદયસ્થાનક હોય? મનુષ્ય ગતિ, પંચેન્દ્રિયજાતિ, આહારક, તૈજસ, કામણશરીર, આહારક અંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ. આ ઉદયસ્થાનક ઉદ્યોત સહિત સર્વ પર્યાતિથી પર્યાપ્ત જીવોને હોય છે.
સામાન્ય કેવલી જીવોને ઉદયસ્થાનક વર્ણન ૨૧૧. સામાન્ય કેવલીને વશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવોને
ઉદયસ્થાનક હોય ?
Page #59
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, તૈજસ, કાર્મણશરીર, ૪ વર્ણાદિ, અગુરૂલઘુ નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદૅય, યશ.
આ ઉદયસ્થાનક કેવલી સમુદ્દાતમાં વર્તતા જીવોને હોય.
૨૧૨. સામાન્ય કેવલીને છવ્વીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? કયા જીવોને ઉદયસ્થાનક હોય ?
૫૦
ઉ
ઉ મનુષ્યગતિ, પંચન્દ્રિયજાતિ, ઔદારિક, વૈજસ, કાર્મણશરીર, ઔદારિકઅંગોપાંગ, ૧લું સંઘયણ, છસંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, અનુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ,બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદેય, યશ આ ઉદયસ્થાનક કેવલી સમુદ્દાતે ઔદારિકમિશ્રકાય યોગે વર્તતા જીવોને હોય.
૨૧૩. સામાન્ય કેવલીને અઠ્ઠાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય ?
ઉ
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકઅંગોપાંગ, ૧લું સંધયણ, છસંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આઠેય, યશ. આ ઉદયસ્થાનક વચનયોગ તથા શ્વાસોચ્છવાસનું રૂંધન કરે ત્યારે જીવોને હોય છે.
૨૧૪. સામાન્ય કેવલીને ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવને ઉદયસ્થાનક હોય ?
ઉ
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકઅંગોપાંગ, ૧લું સંઘયણ, છ સંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ,
Page #60
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
આદેય, યશ. આ ઉદયસ્થાનક વચન યોગના રૂંધન બાદ હોય છે. ૨૧૫. સામાન્ય કેવલીને ત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવને ઉદયસ્થાનક હોય ?
૫૧
ઉ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકઅંગોપાંગ, ૧લું સંઘયણ, છસંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ આ ઉદયસ્થાનક ઔદારિક કાયયોગે રહેલને હોય છે. તીર્થંકર કેવલીના ઉદયસ્થાનકોનું વર્ણન
૨૧૬. તીર્થંકર કેવલીને એકવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા વર્તતાં ઉદયસ્થાનક હોય ?
ઉ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, તૈજસ, કાર્પણશરીર, ૪ વર્ણાદિ, અગુરૂલઘુ જિનનામ, નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદેય, યશ.
આ ઉદયસ્થાનક કેવલી સમુદ્દાતમાં કાર્મણ કાયયોગે રહેલ જીવોને હોય છે.
૨૧૭. તીર્થંકર કેવલીને સત્તાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યાં વર્તતા ઉદયસ્થાનક હોય ?
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકઅંગોપાંગ, ૧લું સંઘયણ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, અગુરૂલઘુ જિનનામ, નિર્માણ, ઉપઘાત, ત્રસ,બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ,સુભગ, આદેય, યશ આ ઉદયસ્થાનક કેવલી સમુદ્દાતમાં ઔદારિકમિશ્રકાયયોગે વર્તતા જીવોને હોય છે.
૨૧૮. તીર્થંકર કેવલીને ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યાં વર્તતા જીવોને ઉદયસ્થાનક હોય ?
Page #61
--------------------------------------------------------------------------
________________
૫ ૨
કર્મગ્રંથ-૬ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કામણશરીર,
ઔદારિકસંગોપાંગ, ૧લુંસંઘયણ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભ વિહાયોગતિ, પરાઘાત, અગુરુલઘુ જિનનામ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદેય, યશ. આ ઉદયસ્થાનક શ્વાસોચ્છવાસ તથા વચનયોગ રૂંધન કરી વિદ્યમાન
જીવોને હોય છે. ર૧૯. તીર્થકર કેવલીને ત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યાં વર્તતા
જીવને ઉદયસ્થાનક હોય ? મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર,
ઔદારિક અંગોપાંગ, ૧લુંસંઘયણ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ જિનનામ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદેય, યશ.
આ ઉદયસ્થાનક વચનયોગને રૂંધન કરે તેને હોય છે. ૨૨૦. તીર્થકર કેવલીને એકત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યાં વર્તતા
જીવોને ઉદયસ્થાનક હોય? મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, જિનનામ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ સુસ્વર, આદેય, યશ. ઓદારિક તેજસ કાર્મણશરીર ઔદારિક અંગોપાંગ, ૧લું સંઘયણ,
આ ઉદયસ્થાનક ઔદારિક કાયયોગે વિદ્યમાન જીવોને હોય છે. ૨૨૧. તીર્થકર કેવલીને નવના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યાં વર્તતા
ઉદયસ્થાનક હોય? ઉ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, જિનનામ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ,
Page #62
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
આદેય, યશ
આ ઉદયસ્થાનક ચૌદમા ગુણસ્થાનકે હોય છે ૨૨૨. સામાન્ય કેવલીને આઠના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યાં વર્તતા
જીવોને ઉદયસ્થાનક હોય ? મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રાસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ. આ ઉદયસ્થાનક ચૌદમા ગુણસ્થાનકે હોય છે.
દેવગતિનાં ઉદયસ્થાનકોનું વર્ણન ૨૨૩. દેવતાને એકવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? આ ઉદયસ્થાનક ક્યાં
રહેલા જીવોને હોય ? ઉ દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, તેજસ, કાર્મણશરીર, ૪ વર્ણાદિ, દેવાનુપૂર્વી,
અગુરુલઘુ નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત કે અપર્યાપ્ત, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આય કે અનાદેય, યશ કે અયશ
આ ઉદયસ્થાનક વિગ્રહગતિમાં વિદ્યમાન જીવોને હોય. ૨૨૪. દેવતાને પચ્ચીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? કયા જીવોને આ
ઉદયસ્થાનક હોય ? ઉ દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીય અંગોપાંગ,
૧લુંસંસ્થાન, ૪ વર્ણાદિ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, કે અપર્યાપ્ત, પ્રત્યેક, શુભ, સ્થિર, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ.
આ ઉદયસ્થાનક શરીરપર્યામિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી હોય છે. ૨૨૫. દેવતાને સત્તાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવોને
ઉદયસ્થાનક હોય? ઉ દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીયઅંગોપાંગ,
૧૯સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ,
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૪
કર્મગ્રંથ-૬ સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ આ ઉદયસ્થાનક
શરીર પર્યાતિથી પર્યાપ્ત જીવોને હોય. ૨૨૬. દેવતાને અઠ્ઠાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવોને
ઉદયસ્થાનક હોય? ઉ દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીય, અંગોપાંગ,
૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આય કે અનાદેય, યશ કે અયશ આ
ઉદયસ્થાનક શરીર પર્યામિ થી પર્યાપ્ત જીવોને હોય. ૨૨૭. દેવતાને બીજી રીતે અઠ્ઠાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? કયાં
વર્તતા જીવોને ઉદયસ્થાનક હોય? દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રય, તૈજસ, કાર્મણશરીર, વૈક્રીયઅંગોપાંગ, ૧લુંસંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ.
આ ઉદયસ્થાનક શ્વાસોચ્છાવસ પર્યામિથી પર્યાપ્ત થયેલા જીવોને હોય છે. ૨૨૮. દેવતાને ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? આ ઉદયસ્થાનક
કયાં વર્તતા જીવોને હોય? દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈક્રીયઅંગોપાંગ, ૧લુંસંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આય કે અનાદેય, યશ કે અયશ. આ ઉદયસ્થાનક ઉદ્યોત સહિત સચ્છવાસ પર્યામિ પર્યાપ્ત જીવોને હોય
Page #64
--------------------------------------------------------------------------
________________
૫૫
પ્રશ્નોત્તરી ભાગ ૪ ૨૨૯. દેવતાને બીજી રીતે ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યાં
વર્તતા જીવોને ઉદયસ્થાનક હોય ? ઉ દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વક્રીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીયઅંગોપાંગ,
૧૯સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, સુસ્વર કે દુસ્વર, આદેય કે અનાદેય, યશ કે
અયશ આ ઉદયસ્થાનક ભાષા પર્યાતિથી પર્યાપ્ત જીવોને હોય છે. ૨૩૦. દેવતાને ત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યાં વર્તના જીવોને
ઉદયસ્થાનક હોય? ઉ દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તેજસ, કાર્મણશરીર, વૈકીયઅંગોપાંગ,
૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, સુસ્વર કે દુસ્વર, આદેય કે અનાદેય, યશ કે અયશ. આ ઉદયસ્થાનક ઉદ્યોત સહિત સર્વ પર્યાતિથી પર્યાપ્તા જીવોને હોય છે.
નારકીનાં ઉદયસ્થાનકોનું વર્ણન ર૩૧. નારકીને એકવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યાં વર્તતા જીવોને
ઉદયસ્થાનક હોય? નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, તૈજસ, કાર્મણશરીર, ૪ વર્ણાદિ, નરકાનુપૂર્વી, અગુરુલઘુ નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ.
આ ઉદયસ્થાનક વિગ્રહગતિમાં વર્તતા જીવોને હોય છે. ૨૩૨. નારકીને પચ્ચીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યાં વર્તતા જીવોને
આ ઉદયસ્થાનક હોય ? ઉ નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીય અંગોપાંગ,
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૬
કર્મગ્રંથ-૬
હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ. આ ઉદયસ્થાનક શરીર પર્યાતિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી જીવોને હોય
છે. ૨૩૩. નારકીને સત્તાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યાં વર્તતા જીવોને
ઉદયસ્થાનક હોય? નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈક્રીયઅંગોપાંગ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ, આ ઉદયસ્થાનક શરીર પર્યાતિથી
પર્યાપ્ત થયા બાદ જીવોને હોય છે. ૨૩૪. નારકીને અઠ્ઠાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યાં વર્તતા જીવોને
આ ઉદયસ્થાનક હોય? નરકગતિ, પંચેન્દ્રિજાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીયઅંગોપાંગ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ,
અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ. ૨૩૫. નારકીને ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યાં વર્તતા
જીવોને ઉદયસ્થાનક હોય? નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીયઅંગોપાંગ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય, અયશ. આ ઉદયસ્થાનક સર્વ પર્યામિથી પર્યાપ્ત જીવોને હોય છે.
ઉદય ભાંગાંઓનું વર્ણન
ઉ
Page #66
--------------------------------------------------------------------------
________________
૫૭
6
,
૮
પ્રશ્નોત્તરી ભાગ- ૪', ૨૩૬. એકેન્દ્રિયના પાંચ ઉદયના ઉદયભાંગા કેટલા થાય? ઉ પાંચે ય ઉદયસ્થાનકમાં ૪૨ ભાંગા થાય છે. ૨૧ ના ઉદયના ૫
૨૪ ના ઉદયના ૧૧ ૨૫ ના ઉદયના ૭
૨૬ ના ઉદયના ૧૩ તથા ૨૭ ના ઉદયના ૬ ભાંગા = ૪૨ થાય છે. ર૩૭. એકેન્દ્રિયને એકવીશના ઉદયના પાંચ ભાંગા ક્યા ક્યા હોય? ઉ પાંચ ઉદય ભાંગા આ પ્રમાણે
૧ સૂક્ષ્મ-અપર્યાપ્ત-અયશ ૨ સૂક્ષ્મ-પર્યાપ્ત-અયશ ૩ બાદર-અપર્યાપ્ત-અયશ ૪ બાદર-પર્યાપ્ત-અયશ તથા ૫ બાદર-પર્યાપ્ત
યશ જાણવા. ૨૩૮. એકેન્દ્રિયને ચોવીશના ઉદયના ૧૧ ભાંગા ક્યા હોય ?
અગ્યાર ઉદય ભાંગા આ પ્રમાણે ૧. સૂક્ષ્મ-અપર્યાપ્ત-પ્રત્યેક-અયશ, ૨. સૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણ-અયશ, ૩. સૂક્ષ્મ-પર્યાપ્ત-પ્રત્યેક-અયશ, ૪. સૂક્ષ્મ-પર્યાપ્ત-સાધારણ-અયશ ૫. બાદર-અપર્યાપ્ત-પ્રત્યેક-અયશ, ૬. બાદર-અપર્યાપ્ત-સાધારણ-અયશ ૭. બાદર-પર્યાપ્ત પ્રત્યેક-અયશ, ૮. બાદર-પર્યાપ્ત-સાધારણ-અયશ ૯. બાદર-પર્યાપ્ત-પત્યેક-યશ, ૧૦. બાદર-પર્યાપ્ત-સાધારણ-યશ
૧૧. વૈકીય વાયુને બાદર-પર્યાપ્ત પ્રત્યેક-અયશ જાણવો. ૨૩૯. એકેનિને પચ્ચીશના ઉદયના ૭ ઉદય ભાંગા આ પ્રમાણે ઉ પચ્ચીશના ઉદયના ૭ ઉદય ભાંગા આ પ્રમાણે
૧ સૂક્ષ્મ-પ્રત્યેક-અયશ, ર સૂક્ષ્મ-સાધારણ-અયશ ૩ બાદર-પ્રત્યેક-અયશ, ૪ બાદર-સાધારણ-અવશ ૫ બાદર-પ્રત્યેક-યશ, ૬ બ-સાધારણ-યશ
૭ વૈક્રીય વાયુકાયને બાદર-પ્રત્યેક-અયશ જાણવો. ર૪૦. એકેન્દ્રિયને છવ્વીશના ઉદયના તેર ભાંગા ક્યા હોય ? ઉ તેર ઉદય ભાંગા આ પ્રમાણે
૧ સુક્ષ્મ-પ્રત્યેક-અયશ, ૨ સૂક્ષ્મ-સાધારણ-અયશ
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૮
કર્મગ્રંથ-૬
૩ બાદર-પ્રત્યેક-અયશ, ૪ બાદર-સાધારણ-અયશ ૫ બાદર-પ્રત્યેક-યશ, ૬ બાદર-સાધારણ-યશ ૭ ઉદ્યોત-બાદર-પ્રત્યેક-અયશ, ૮ ઉદ્યોત-બાદર-પ્રત્યેક-યશ ૯ ઉદ્યોત-બાદર-સાધારણ-અયશ, ૧૦ ઉદ્યોત-બાદર-સાધારણ-યશ ૧૧ આતપ-બાદર-પ્રત્યેક-અયશ, ૧૨ આતપ-બાદર-પ્રત્યેક-યશ
૧૩ વૈકીય વાયુને ઉચ્છવાસ-બાદર-પ્રત્યેક-અયશ. ૨૪૧. એકેન્દ્રિયને સત્તાવીશના ઉદયના ૬ ભાંગા ક્યા હોય ?
છ ઉદય ભાંગા આ પ્રમાણે ૧ ઉદ્યોત-બાદર-સાધારણ-અયશ, ર ઉદ્યોત-બાદર-સાધારણ-યશ ૩ ઉદ્યોત-બાદર-પ્રત્યેક-અયશ, ૪ ઉદ્યોત-બાદર-પ્રત્યેક-યશ
૫ આતપ-બાદર-પ્રત્યેક-અયશ, ૬ આતપ-બાદર-પ્રત્યેક-યશ ૨૪૨. બેઈન્દ્રિય જીવોના ઉદય ભાંગા કેટલા હોય? ઉ ઉદય ભાંગા ૨૨ હોય તે આ પ્રમાણે
એકવીશના ઉદયના ૩ ભાંગા છવ્વીશના ઉદયના ૩ ભાંગા અઠ્ઠાવીશના ઉદયના ૨ ભાંગા ઓગણત્રીશના ઉદયના ૪ ભાંગા ત્રીશના ઉદયના ૬ ભાંગા એકત્રીશના ઉદયના ૪ ભાંગા
૨૨ ઉદય ભાંગા થાય છે. ૨૪૩. બેઈન્દ્રિયોને એકવીશ છવ્વીશના ઉદયના ત્રણ ત્રણ ભાંગા ક્યા? ઉ તે આ પ્રમાણે ૧. બેઈન્દ્રિય-અપર્યાપ્ત-અશ. ૨. બે ઈન્દ્રિય-પર્યાપ્ત
અયશ ૩. બેઈન્દ્રિય-પર્યાપ્ત-યશ. ૨૪૪. બેઈન્દ્રિયોને અાવીશના બે ભાંગા ક્યા? ૧ ૧. બેઈન્દ્રિય-પર્યાય-અયશ ૨. બેઈન્દ્રિય-પર્યાપ્ત-યશ ૨૪૫. બેઈજિયને ઓગણત્રીશના ઉદયના ચાર ભાંગા ક્યા? ઉ તે આ પ્રમાણે
Page #68
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
પ૯ ૧. બેઈન્દ્રિય-ઉચ્છવાસ-પર્યાપ્ત-અયશ, ૨. બેઈન્દ્રિય-ઉચ્છવાસ-પર્યાપ્તયશ, ૩. બેઈન્દ્રિય-ઉદ્યોત-પર્યાપ્ત-અયશ, ૪. બેઈન્દ્રિય-ઉદ્યોત-પર્યાપ્ત
યશ ૨૪૬. બેઈન્દ્રિયને ત્રિીશના ઉદયના છ ભાંગા ક્યા? ઉ ૧. બેઈન્દ્રિય-પર્યાપ્ત-સુસ્વર-અયશ, ૨. બેઈન્દ્રિય-પર્યાપ્ત-સુસ્વર-યશ . ૩. બેઈન્દ્રિય-પર્યાપ્ત-દુસ્વર-અયશ, ૪. બેઈન્દ્રિય-પર્યાપ્ત-દુસ્વર-યશ
૫. બેઈન્દ્રિય-પર્યાપ્ત-ઉદ્યોત-અયશ, ૬. બેઈન્દ્રિય-પર્યાપ્ત-ઉદ્યોત-યશ ૨૪૭. બેઈન્દ્રિયને એકત્રીશના ઉદયના ચાર ભાંગા ક્યા? ઉ ૧. બેઈન્દ્રિય-પર્યાપ્ત સુસ્વર-અયશ, ૨. બેઈન્દ્રિય-પર્યાપ્ત સુસ્વર-યશ
૩. બેઈન્દ્રિય-પર્યાપ્ત-દુસ્વર-અયશ, ૪. બેઈન્દ્રિય-પર્યાપ્ત-દુસ્વરયશ ૨૪૮. તેઈન્દ્રિય જીવોના ઉદય બાંગા કેટલા થાય? ઉ ઉદય ભાંગી ૨૨ હોય છે તે આ પ્રમાણે
એકવીશના ઉદયના ૩ ઉદય ભાંગા છવ્વીસનાં ઉદયના ૩ ઉદય ભાંગા અટ્ટાવીશના ઉદયના ૨ ઉદય ભાંગા ઓગણત્રીશના ઉદયના ૪ ઉદય ભાંગા ત્રિીશના ઉદયના ૬ ઉદય ભાંગા એકત્રીશના ઉદયના ૪ ઉદય ભાંગા
૨૨ ઉદય ભાંગા થાય ૨૪૯. તેઈન્દ્રિયને એકવીશ-છબ્બીશના ઉદયના ત્રણ ત્રણ ઉદય ભાંગા ક્યા હોય ,
ઉ તે આ પ્રમાણે ૧. તેઈન્દ્રિય-અપર્યાય-અયશ ૨. તેઈન્દ્રિય-પર્યાય-અયશ
૩. તેઈન્દ્રિય-પર્યાપ્ત-યશ. ૨૫૦. તેઈન્દ્રિયને અઠ્ઠાવીશના ઉદયના બે ભાંગા ક્યા ? ઉ તે આ પ્રમાણે ૧. તેઈન્દ્રિય-પર્યાપ્ત-અયશ ર. તેઈન્દ્રિય-પર્યાપ્ત-યશ. ૨૫૧. તેઈન્દ્રિયને ઓગણત્રીશના ઉદયના ૪ ભાંગા ક્યા? ઉ તે આ પ્રમાણે ૧. તે ઈન્દ્રિય-ઉચ્છવાસ-પર્યાપ્ત-અયશ
Page #69
--------------------------------------------------------------------------
________________
૬૦
૨. તેઈન્દ્રિય-ઉચ્છવાસ-પર્યાપ્ત-યશ ૩. તેઈન્દ્રિય-ઉદ્યોત-પર્યાપ્ત-અયશ ૪. તેઈન્દ્રિય-ઉદ્યોત-પર્યાપ્ત-યશ
૨૫૨. તેઈન્દ્રિયને ત્રીશના ઉદયના છ ભાંગા ક્યા ? ઉ તે આ પ્રમાણે
૧. તેઈન્દ્રિય-પર્યાપ્ત-સુસ્વર-અયશ, ૨. તેઈન્દ્રિય-પર્યાપ્ત-સુસ્વર-યશ ૩. તેઈન્દ્રિય-પર્યાપ્ત-દુસ્વર-અયશ, ૪. તેઈન્દ્રિય-પર્યાપ્ત-દુસ્વર૫. તેઈન્દ્રિય-પર્યાપ્ત-ઉદ્યોત-અયશ, ૬. તેઈન્દ્રિય-પર્યાપ્ત-ઉદ્યોત-યશ ૨૫૩. તેઈન્દ્રિયને એકત્રીશના ઉદયના ચાર ભાંગા ક્યા ?
કર્મગ્રંથ-૬
તે આ પ્રમાણે
૧. તેઈન્દ્રિય-ઉદ્યોત-સુસ્વર-અયશ, ૨. તેઈન્દ્રિય-ઉદ્યોત-સુસ્વર-યશ ૩. તેઈન્દ્રિય-ઉદ્યોત-દુસ્વર-અયશ, ૪. તેઈન્દ્રિય-ઉદ્યોત-દુસ્વર-યશ ૨૫૪. ચઉરીન્દ્રિય જીવોને ઉદય ભાંગા કેટલા હોય ?
ઉ
ઉદય ભાંગા ૨૨ હોય તે આ પ્રમાણે
એકવીશના ઉદયના
૩
છવ્વીશના ઉદયના
૩
ર
અઠ્ઠાવીશના ઉદયના ઓગણત્રીશના ઉદયના
૪
ત્રીશના ઉદયના
એકત્રીશના ઉદયના
૨-યશ
ઉદય ભાંગા
ઉદય ભાંગા
ઉદય ભાંગા
ઉદય ભાંગા
ઉદય ભાંગા
ઉદય ભાંગા
ઉદય ભાંગા થાય
૨૫૫. એકવીશ-છવ્વીશના ઉદયના ચઉરીન્દ્રિય જીવોને ત્રણ ત્રણ ભાંગા ક્યા? તે આ પ્રમાણે ૧. ચઉરીન્દ્રિય-અપર્યાપ્ત-અયશ
ઉ
૨. ચઉરીન્દ્રિય-પર્યાપ્ત-અયશ. ૩. ચઉરીન્દ્રિય-પર્યાપ્ત-યશ.
૪
૨૨
૨૫૬. ચઉરીન્દ્રિયને અઠ્ઠાવીશના ઉદયના બે ભાંગા ક્યા ?
ઉ
તે આ પ્રમાણે ૧. ચઉરીન્દ્રિય-પર્યાપ્ત-અયશ ૨. ચઉરીન્દ્રિય-પર્યાપ્ત-યશ. ૨૫૭. ચઉરીન્દ્રિયને ઓગણત્રીશના ઉદયના ૪ ભાંગા ક્યા ?
Page #70
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪
ઉ
તે આપ્રમાણે
૧. ચઉરીન્દ્રિય-ઉચ્છવાસ-પર્યાપ્ત-અયશ, ૨. ચઉરીન્દ્રિય-ઉચ્છવાસ-પર્યાપ્તયશ, ૩. ચઉરીન્દ્રિય-ઉદ્યોત-પર્યાપ્ત-અયશ, ૪. ચઉરીન્દ્રિય-ઉદ્યોત-પર્યાપ્ત
યશ
૨૫૮. ચઉરીન્દ્રિયને ત્રીશના ઉદયના છ ભાંગા ક્યા ? ઉ તે આ પ્રમાણે ૧. ચઉરીન્દ્રિય-પર્યાપ્ત-સુસ્વર-અયશ,
૨. ચઉરીન્દ્રિય-પર્યાપ્ત-સુસ્વર-યશ, ૩. ચઉરીન્દ્રિય-પર્યાપ્ત-દુસ્વર-અયશ, ૪. ચઉરીન્દ્રિય-પર્યાપ્ત-દુસ્વર-યશ, ૫. ચઉરીન્દ્રિય-પર્યાપ્ત-ઉદ્યોત-અયશ, ૬. ચઉરીન્દ્રિય-પર્યાપ્ત-ઉદ્યોત-યશ
૨૫૯. ચઉરીન્દ્રિયને એકત્રીશના ઉદયના ચાર ભાંગા ક્યા ?
ઉ તે આ પ્રમાણે ૧. ચઉરીન્દ્રિય-ઉદ્યોત-સુસ્વર-અયશ
૨. ચઉરીન્દ્રિય-ઉદ્યોત-સુસ્વર-યશ, ૩. ચઉરીન્દ્રિય-ઉદ્યોત-દુસ્વર-અયશ ૪. ચઉરીન્દ્રિય-ઉદ્યોત-દુસ્વર-યશ
૨૬૦. પંચેન્દ્રિય તિર્યંચને ઉદય ભાંગા કેટલા હોય ?
ઉ
૪૯૦૬ ઉદય ભાંગા હોય છે.
એકવીશના ઉદયના
છવ્વીશના ઉદયના
અઠ્ઠાવીશના ઉદયના
ઓગણત્રીશના ઉદયના
ઉદય ભાંગા
ઉદય ભાંગા
ઉદય ભાંગા
ઉદય ભાંગા
ઉદય ભાંગા
ઉદય ભાંગા
ઉદય ભાંગા થાય
૨૬૧. પંચેન્દ્રિય તિર્યંચને એકવીશના ઉદયના નવ ભાંગા ક્યા ?
ઉ
ત્રીશના ઉદયના
એકત્રીશના ઉદયના
૬૧
2
૧. સુભગ-આદેય-યશ
૩. સુભગ-અનાદેય-યશ
૨૮૯
૫૭૬
૧૧૫૨
૧૭૨૮
૧૧૫૨
૪૯૦૬
તે આ પ્રમાણે ૧ પંચેન્દ્રિયજાતિ-અપર્યાપ્ત-અયશ-પર્યાપ્તાના આઠ ભાંગા
૨. દુર્ભાગ-આદેય-યશ
૪. દુર્ભાગ-અનાદેય-યશ
Page #71
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
૫. સુભગ-આય-અયશ ૬. દુર્ભગ-આદેય-અયશ
૭. સુભગ-અનાદેય-અયશ ૮. દુર્ભગ-અનાદેય-અયશ. ૨૬૨. છવ્વીશના ઉદયના ૨૮૯ ભાંગા કઈ રીતે ?
તે આ પ્રમાણે. અપર્યાપ્તનો, ૧ પંચેન્દ્રિય-અપર્યાપ્ત અયશ અપર્યાપ્તના ઉદય ભાંગ ૨૮૮ થાય ૬ સંઘયણ - ૬ સંસ્થાન x ૮ સુભગ દુર્ભગાદિના ઉપર મુજબના =
૨૮૮ ભાંગા થાય છે. ૨૬૩. અઠ્ઠાવીશના ઉદયના ૨૭૬ ભાંગા કઈ રીતે ? ઉ તે આ પ્રમાણે. ૬ સંઘયણ x ૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ : ૮
સુભગાદિના ભાંગા = પ૭૬ થાય છે. ૨૬૪. ઓગણત્રીશના ઉદયના ૧૧૫ર ભાંગા કઈ રીતે હોય?
તે આ પ્રમાણે. ઉચ્છવાસ સહિત (શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ વાળા જીવોને) ૬ સંઘયણ : ૬ સંસ્થાન : ૨ વિહાયોગતિ x ૮ સુભગાદિ = ૫૭૬ ભાંગા થાય તથા ઉચ્છવાસ રહિત ઉદ્યોત સહિત ૬ સંઘયણ : ૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ x ૮ સુભગાદિ પ૭૬ ભાંગા થાય. આ રીતે
પ૭૬ + ૫૭૬ = ૧૧૫ર ભાંગા થાય છે. ૨૬૫. ત્રીશના ઉદયના ૧૭૨૮ ભાંગા કઈ રીતે હોય?
તે આ પ્રમાણે. ૬ સંઘયણ : ૬ સંસ્થાન : ૨ વિહાયોગતિ : ૮ સુભગાદિ : ૨ સ્વર સાથે ગણતા = ૧૧૫ર ઉદયભાંગા થાય આ ભાંગા સર્વ પર્યાપ્તિથી પર્યાપ્તા જીવોને હોય તથા ૬ સંઘયણ x ૬ સંસ્થાન : ૨ વિહાયોગતિ : ૮ સુભગાદિ = પ૭૬ ઉચ્છવાસ પર્યાપ્તિથી પર્યાપ્તાને ઉદ્યોત સહિત જીવોને હોય બન્ને મળીને
૧૧૫૨ + ૫૭૬ = ૧૭૨૮ ઉદય ભાંગા થાય છે. ૨૬૬. એકત્રીશના ઉદયના ૧૧૫ર ભાંગા કઈ રીતે હોય? ઉ તે આ પ્રમાણે. ૬ સંઘયણ : ૬ સંસ્થાન 1 ર વિહાયોગતિ : ૮ સુભગ
દુર્ભગાદિ x ૨ સ્વર = ૧૧૫ર ઉદય ભાંગા થાય છે.
ઉ
Page #72
--------------------------------------------------------------------------
________________
૬૩
પ્રશ્નોત્તરી ભાગ ૪ ૨૭૩. વૈક્રીય મનુષ્યના ઉદય ભાંગા કેટલા હોય? 3 ઉદય ભાંગા ૩પ હોય છે આ પ્રમાણે
પચ્ચીશના ઉદયના ૮ ઉદય ભાંગા સત્તાવીશના ઉદયના ૮ ઉદય ભાંગા અઠ્ઠાવીશના ઉદયના ૯ ઉદય ભાંગા ઓગણત્રીશના ઉદયના ૯ ઉદય ભાંગા ત્રિીશના ઉદય નો ૧ ઉદય ભાંગો
૩૫ ઉદય ભાંગા થાય ૨૭૪. વૈક્રીય મનુષ્યને પચ્ચીશ સત્તાવીશના ઉદયના આઠ આઠ ભાંગા કઈ રીતે
ઉ આ પ્રમાણે. સુભગ-દુર્ભગ-આદેય-અનાદેય-યશ-અયશના થઈને ૮ ભાંગા
થાય છે. ૨૭૫. વૈક્રીય મનુષ્યને અટ્ટાવીશ ઓગણત્રીશના નવ નવ ઉદય ભાંગા કઈ રીતે
હોય? ઉ નવ ઉદય ભાંગા આ પ્રમાણે સુભગ-દુર્ભગ-આદેય-અનાદેય યશ-અયશના
આઠ ભાંગા તથા સંયત વૈકીય મનુષ્યને સુભગ-આદેય-યશ શુભ
પ્રકૃતિઓનો ઉદય હોવાથી એક ભાગો એમ નવ થાય છે. ૨૭૬. વૈકીય મનુષ્યને ત્રીશના ઉદયનો એક ભાગો કઈ રીતે ? ઉ સંયત મનુષ્યોને વૈકીય શરીર હોવાથી તથા સઘળી શુભ પ્રકૃતિનો ઉદય
હોવાથી સુભગ આઠેય અને યશ રૂપ એક ભાંગો હોય છે. ૨૭૭. આહારક મનુષ્યના ઉદય ભાંગા કેટલા હોય? ક્યા?
આહારક શરીરી મનુષ્યને શુભ પ્રવૃતિઓનો ઉદય હોવાથી ઉદયભાંગા સાત થાય છે તે આ પ્રમાણે પચ્ચીશના ઉદયનો ૧ ભાંગો સત્તાવીશના ઉદયનો ૧ ભાંગો અઠ્ઠાવીશના ઉદયનો ૧ ભાંગો
Page #73
--------------------------------------------------------------------------
________________
૬૪
અઠ્ઠાવીશના ઉદયનો ૧ ભાંગો ઉદ્યોત સાથેનો ઓગણત્રીશના ઉદયનો ૧ ભાંગો
ઓગણત્રીશના ઉદયનો ૧ ભાંગો ઉદ્યોત સાથેનો ત્રીશના ઉદયનો ૧-માંર્ગો
૭ ઉદય ભાંગા થાય છે
૨૭૮. સામાન્ય કેવલીના ઉદય ભાંગા કેટલા હોય ?
ઉ
૫૬ ઉદય ભાંગા હોય તે આ પ્રમાણે
વીશના ઉદયનો
૧
છવ્વીશના ઉદયના
૬
અઠ્ઠાવીશના ઉદયના
૧૨
ઓગણત્રીશના ઉદયના
૧૨
૨૪
૧
ત્રીશના ઉદયના
આઠના ઉદયનો
ઉદય ભાંગો
ઉદય ભાંગા
ઉદય ભાંગા
ઉદય ભાંગા
ઉદય ભાંગા
ઉદયભાંગો
ઉદય ભાંગા થાય
૫૬
૨૭૯. છવ્વીશના ઉદયના છ ભાંગા ક્યા ?
ઉ ૬ સંસ્થાનનાં ૬ ઉદય ભાંગા થાય છે.
૨૮૦. અઠ્ઠાવીશ ઓગણત્રીશના ઉદયના બાર બાર ભાંગા ક્યા?
૯
૬ સંસ્થાન ૪ ૨ વિહાયોગતિ = ૧૨ ઉદય ભાંગા થાય
૨૮૧. ત્રીશના ઉદયના ચોવીશ ભાંગા ક્યા ?
ઉ
સંસ્થાન ૪૨ વિહાયોગતિ ૪ ૨ સ્વર = ૨૪ ઉદય ભાંગા થાય. ૨૮૨. આઠના ઉદયનો એક ભાંગો ક્યો ?
ઉ
૨૮૩. તીર્થંકર કેવલીને કેટલા ઉદય ભાંગા હોય ? ક્યા ?
કર્મગ્રંથ-૬
મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ત્રસ-બાદર-પર્યાપ્ત-સુભગ-આદેય-યશ.
ઉ છ ઉદય ભાંગા હોય તે આ પ્રમાણે
એકવીશના ઉદયનો
સત્તાવીશના ઉદયનો
૧ ઉદય ભાંગો
૧ ઉદય ભાંગો
Page #74
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪ :
ઓગણત્રીશના ઉદયન ૧ ઉદય ભાગો ત્રીશના ઉદયનો ૧ ઉદય ભાંગો એકત્રીશના ઉદયનો ૧ ઉદય ભાગો નવ ના ઉદયનો ૧ ઉદય ભાંગો
૬ ઉદય ભાંગા થાય છે. ૨૮૪. સામાન્ય કેવલીનાં ભાંગા ગણત્રીમાં કેટલા ગણાય છે? શાથી? ઉ બે ઉદય ભાંગા ગણાય બાકીના ૫૪ ઉદયભાંગા સામાન્ય મનુષ્યના
ઉદય ભાંગામાં આવતા હોવાથી ગણત્રીમાં લેવાતા નથી (ગણ્યા નથી) ૨૮૫. વક્રીય તિર્યંચના ઉદય ભાંગા કેટલા થાય ?
પ૬ ઉદય ભાંગા થાય તે આ પ્રમાણે. પચ્ચીશના ઉદયના ૮ ભાંગા સત્તાવીશના ઉદયના ૮ ભાંગા અાવીશના ઉદયના ૧૬ ભાંગા ઓગણત્રીશના ઉદયના ૧૬ ભાંગા ત્રીશના ઉદયના ૮ ભાંગા
પ૬ ભાંગા થાય ૨૮૬. પચ્ચીશ અને સત્તાવીશના ઉદયના આઠ આઠ ભાંગા ક્યા? ઉ સુભગ-દુર્ભગ-આદેય-અનાદેય-યશ-અયશના થાય. ૨૮૭. અઠ્ઠાવીશના ઉદયના ૧૬ ભાંગા ક્યા? ઉ ઉચ્છવાસ સાથે ૮ + ઉદ્યોત સાથે ૮ = ૧૬ થાય. ૨૮૮. ઓગણત્રીશના ઉદયના સોળ ભાંગા ક્યા? ઉ' ઉદ્યોત સાથે ૮ + સુસ્વર સાથેનાં ૮ = ૧૬ થાય ૨૮૯. ત્રીશના ઉદયના આઠ ભાંગા ક્યા? ઉ સુભગ-દુર્ભગ-આદેય-અનાદેય-યશાયશ = ૮ ભાંગા ૨૯૦. દેવતાના ઉદય ભાંગા કેટલા હોય? ઉ ૬૪ ઉદય ભાંગા થાય તે આ પ્રમાણે
Page #75
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬ એકવીશના ઉદયના - ૮ ઉદય ભાંગા પચ્ચીશના ઉદયના ૮ ઉદય ભાંગા સત્તાવીશના ઉદયના ૮ ઉદય ભાંગા અઠ્ઠાવીશના ઉદયના ૧૬ ઉદય ભાંગા ઓગણત્રીશના ઉદયના ૧૬ ઉદય ભાંગા ત્રીશના ઉદયના ૮ ઉદય ભાંગા
૬૪ ઉદય ભાંગા થાય ર૯૧. એકવીશ પચ્ચીશ સત્તાવીશના ઉદયના આઠ આઠ ભાંગા ક્યા? ઉ સુભગાદિના આઠ આઠ ભાંગા જાણવા. ૨૯૨. અઠ્ઠાવીશના ઉદયના સોળ ભાંગા ક્યા? ઉ ઉદ્યોત + સુભગાદિ ૮ = ૮
ઉચ્છવાસ + સુભાગાદિ ૮ = ૮ (૧૬ થાય) . ૨૯૩. ઓગણત્રીશના ઉદયના સોળ ભાંગા ક્યા? ઉ ઉદ્યોત + ઉચ્છવાસ + સુભગાદિ ૮
સુસ્વર + ઉચ્છવાસ + સુભગાદિ = ૮ (૧૬ થાય) ર૯૪. ત્રીશના ઉદયના આઠ ભાંગા ક્યા? ઉ સુભગાદિનાં આઠ સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત હોય. ૨૫. નારકીના ઉદયના ભાંગા કેટલા હોય? ક્યા? ઉ પાંચ ઉદય ભાંગા હોય તે આ પ્રમાણે
એકવીશના ઉદયનો ૧ ઉદય ભાંગો પચ્ચીશના ઉદયનો ૧ ઉદય ભાંગો સત્તાવીશના ઉદયનો ૧ ઉદય ભાંગો અઠ્ઠાવીશના ઉદયનો ૧ ઉદય ભાંગો ઓગણત્રીશના ઉદયનો ૧ ઉદય ભાંગો
૫ ઉદય ભાંગા થાય નરકગતિમાં સઘળી અશુભ પ્રકૃતિઓનો ઉદય હોવાથી દરેક
Page #76
--------------------------------------------------------------------------
________________
૬૭
પ્રશ્નોત્તરી ભાગ-૪ :
ઉદયસ્થાનકનો એક એક ભાગો ગણાય છે. ૨૯૬. દરેક જીવોના ઉદયસ્થાનકનાં કુલ ઉદય ભાંગા કેટલા થાય?
દરેકના થઈને ૭૭૯૧ ઉદય ભાંગા થાય છે. ૧ એકેન્દ્રિય જીવોના
૪૨ ઉદય ભાંગા ૨ બેન્દ્રિય જીવોના
૨૨ ઉદય ભાંગા ૩ તેઈન્દ્રિય જીવોના
૨૨ ઉદય ભાંગા ૪ ચઉરીન્દ્રિય જીવોના
૨૨ ઉદય ભાંગા ૫ પંચેન્દ્રિય તિર્યંચ જીવોના ૪૯૦૬ ઉદય ભાંગા ૬ વૈકીય તિર્યચ જીવોના પ૬ ઉદય ભાંગા ૭ સામાન્ય મનુષ્ય જીવોના ૨૬૦૨ ઉદય ભાંગા ૮ વૈકીય મનુષ્ય જીવોના ૩પ ઉદય ભાંગા ૯ આહારક મનુષ્ય જીવોના ૭ ઉદય ભાંગા ૧૦ સામાન્ય કેવલી જીવોના ૨ ઉદય ભાંગા ૧૧ તીર્થકર કેવલી જીવોના ૬ ઉદય ભાંગા ૧૨ દેવતા જીવોના
૬૪ ઉદય ભાંગા ૧૩ નારકી
૫ ઉદય ભાંગા
૭૭૯૧ ઉદય ભાંગા થાય બાર ઉદય સ્થાનકને વિષે ઉદય ભાંગાઓનું વર્ણન ૨૯૭. વીશના ઉદયના કેટલા ભાંગા હોય? કોને આશ્રયી ? ઉ એક ઉદય ભાગો સામાન્ય કેવલીનો. ૨૯૮. એકવીશના ઉદયના કેટલા ભાગા હોય? કોને આશ્રયી? ઉ ૪૨ ઉદય ભાંગા હોય એકેન્દ્રિય પ-વિકલેન્દ્રિય-૯-તિર્યંચ-૯-મનુષ્ય-૯,
તીર્થકર-૧-દેવતા ૮-તથા નારકી-૧=૪ર થાય ૨૯૯. ચોવીશના ઉદયના કેટલા ભાંગા હોય? કોને આશ્રયી ? ઉ ૧૧ ઉદય ભાંગા એકેન્દ્રિય જીવોના ૩00. પચ્ચીશના ઉદયના કેટલા ભાંગા હોય? કોને આશ્રયી ?
Page #77
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬ ઉ ૩૩ ઉદય ભાંગા, એકેન્દ્રિયના ૭, વૈક્રીય તિર્યંચના ૮, વૈકીય મનુષ્યના
૮, અહારકનો ૧, દેવતાના ૮, નારકીનો ૧ = ૩૩ ૩૦૧. છવ્વીસનાં ઉદયના ભાંગા કેટલા હોય? કોને આશ્રયી? ઉ ૬00 ઉદયભાંગા, એકેન્દ્રિયના ૧૩, વિકલેજિયના ૯, પંચેન્દ્રિય તિર્યંચના
૨૮૯, મનુષ્યના ૨૮૯ = ૬૦૦ ૩૦૨. સત્તાવીશના ઉદયનાં ભાંગા કેટલા હોય? કોને આશ્રયી ? ઉ ૩૩ ઉદય ભાંગા. એકેન્દ્રિયના ૬, વૈકીય તિર્યંચના ૮, વૈકીય મનુષ્યના ,
૮, આહારક ૧, તીર્થકર ૧, દેવતાના ૮, નારકીનો ૧ = ૩૩ થાય ૩૦૩. અાવીશના ઉદયના ભાંગા કેટલા હોય? કોને આશ્રયી? ઉ ૧૨૦૨ ઉદય ભાંગ. વિકલેન્દ્રિયના-૬, પંચેન્દ્રિય તિર્યંચના ૫૭૬,
વૈકીય તિર્યચના-૧૬, મનુષ્યના પ૭૬, વૈકીય મનુષ્યના ૯, આહારકના
૨, દેવતાના, ૧૬, નારકીનો ૧ = ૧૨૦૨ ૩૦૪. ઓગણત્રીશના ઉદયના ભાંગા કેટલા હોય? કોને આશ્રયી ? ઉ ૧૭૮૫ ઉદયભાંગા. વિકલેજિયના ૧૨, પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર,
વૈકીય તિર્યંચના ૧૬, મનુષ્યના પ૭૬, વૈકીય મનુષ્યના ૯, આહારક ૨,
તીર્થકર-૧, દેવતા ૧૬, નારકી-૧ = ૧૭૮૫ ૩૦૫. ત્રીશના ઉદયન ભાંગા કેટલા હોય? કોને આશ્રયી ? ઉ ૨૯૧૭ ઉદયભાંગી વિકેન્દ્રિયના ૧૮, પંચેન્દ્રિયના ૧૭૨૮, વૈકીય
તિર્યંચના, ૮ મનુષ્યના ૧૧૫ર, વૈકીય મનુષ્યનો ૧, આહારક મનુષ્યનો
૧, તીર્થકરનો-૧, દેવતાના-૮ = ૨૯૧૭ ૩૦૬. એકત્રીશના ઉદયના ભાંગા કેટલા હોય? કોને આશ્રયી ? ઉ ૧૧૬૫ ઉદય ભાંગા. વિકલેન્દ્રિયના ૧૨, પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર,
તીર્થકરનો ૧ = ૧૧૬૫ થાય. ૩૦૭. નવ આઠ આ બે ઉદયના કેટલા ભાંગા? કોને આશ્રયી?
નવના ઉદયનો ૧ ભાંગો ચૌદમા ગુણસ્થાનકે વિદ્યમાન તીર્થકરોને હોય. આઠના ઉદયનો ૧ ભાંગો ચૌદમા ગુણસ્થાનકે વિદ્યમાન સામાન્ય
Page #78
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
કેવલીનાં જીવોને હોય છે.
૩૦૮. દરેક ઉદયસ્થાનકના કુલ ભાંગા કેટલા થાય ?
ઉ
૬૯
૭૭૯૧ ઉદય ભાંગા થાય છે તે આ પ્રમાણે અનુક્રમે બાર ઉદયસ્થાનકના આંકનો સરવાળો કરતાં પ્રાપ્ત થાય છે.
૧+૪૨+૧૧+૩૩+૬૦૦+૩૩+૧૨૦૨+૧૭૮૫+૨૯૧૭+
૧૧૬૫+૧+૧+ = ૭૭૯૧ ઉદયભાંગા થાય. નામકર્મનાં સત્તાસ્થાનોનું વર્ણન
તિદુ નઉઈ ગુણ નઉઈ
અડસી છલસી અસીઈ ગુણસીઈ ।
અટ્ટય છપ્પન-તરિ
નવ અય નામ સંતાણિ ॥૩૧॥
ભાવાર્થ : ૯૩/૯૨/૮૯|૮૮|૮૬|૮૦/૭૮/૭૬/૦૫/૯/૮ તથા ૭૯ આ રીતે નામકર્મના બાર સત્તાસ્થાનો હોય છે. II૩૧॥
૩૦૯. નામકર્મના સત્તાસ્થાનો કેટલા હોય ? ક્યા ? ઉ બાર ૧. ત્રાણુંપ્રકૃતિનું ૨. બાણું પ્રકૃતિનું ૩. નેવ્યાશી પ્રકૃતિનું ૪. અટ્ટાયાશી પ્રકૃતિનું પ. છયાશી પ્રકૃતિનું ૬. એંશી પ્રકૃતિનું ૭. અગણ્યા એંશી પ્રકૃતિનું ૮. છોતર પ્રકૃતિનું ૯. પંચોતેર પ્રકૃતિનું ૧૦. અઠ્યોતેર પ્રકૃતિનું ૧૧. નવ પ્રકૃતિનું ૧૨. આઠ પ્રકૃતિનું હોય છે.
૩૧૦. ત્રાણું (૯૩) પ્રકૃતિના સત્તાસ્થાનકની પ્રકૃતિઓ કઈ કઈ હોય ? ૯૩ પ્રકૃતિઓ આ પ્રમાણે
ઉ
પિંડપ્રકૃતિ - ૬૫, પ્રત્યેક ૮, ત્રસ ૧૦, સ્થાવર ૧૦ = ૯૩ પિંડપ્રકૃતિ
૬૫-૪ ગતિ, ૫ જાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, ૫ બંધન, ૫ સંઘાતન, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ, ૪ આનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૮, પરઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અનુરૂલધુ નિર્માણ, જિનનામ, ઉપઘાત.
-
Page #79
--------------------------------------------------------------------------
________________
૭૦
કર્મગ્રંથ-૬ ૩૧૧. બાણું (૯૨) પ્રકૃતિના સત્તાની પ્રકૃતિઓ કઈ ? ઉ ૯૨ પ્રકૃતિઓ આ પ્રમાણે
પિંડપ્રકૃતિ-૬૫, પ્રત્યેક-૭, ત્રસ ૧૦, સ્થાવર ૧૦ = ૯૨ પ્રત્યેક ૭
જિનનામ સિવાયની જાણવી. ૩૧૨. નેવ્યાસી (૮૯) પ્રકૃતિના સત્તાની પ્રકૃતિઓ કઈ? ઉ ૮૯ પ્રકૃતિઓ આ પ્રમાણે
પિંડપ્રકૃતિ ૬૧, પ્રત્યેક ૮, ત્રસ ૧૦, સ્થાવર ૧૦ = ૮૯ પિંડપ્રકૃતિ ૬૧.૪ ગતિ, ૫ જાતિ, ઔદા. વૈ.તે.કા.શરીર,
ઔદા.વૈ.અંગોપાંગ, ઔ.વૈ.તૈ.કા. સંઘાતન, ઔ.વે.સૈ.કા. બંધન, વર્ણાદિ
૨૦. ૪ આનુપૂર્વી, ૨ વિહાયોગતિ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન = ૬૧ ૩૧૩. અક્રયાશી (૮૮) સત્તાની પ્રકૃતિઓ કઈ કઈ? ઉ પિંડપ્રકૃતિ-૬૧, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૮૮
પિંડપ્રકૃતિ = ૬૧, ૪ ગતિ, ૫ જાતિ, ૪ શરીર, ૨ અંગોપાંગ, ૪ બંધન, ૪ સંઘાતન, ૬ સંઘયમ, ૬ સંસ્થાન, ૨૦, વર્ણાદિ, ૪ આનુપૂર્વી, ૨
વિહાયોગતિ. પ્રત્યેક ૭, જિનનામ કર્મ સિવાય જાણવી. ૩૧૪. છયાશી (૮૬) સત્તાની પ્રકૃતિઓ કઈ કઈ?
૮૬ પ્રકૃતિઓ આ પ્રમાણે ૮૮ પ્રકૃતિઓમાંથી દેવણ્વિક અથવા નરકથ્વિક સિવાયની જાણવી. પિંડપ્રકૃતિ પ૯, પ્રત્યેક ૭, ત્રણ-૧૦, સ્થાવર ૧૦ = ૮૬ ડિપ્રકૃતિ-૫૯, તિર્યંચગતિ, મનુષ્યગતિ, નરકગતિ અથવા દેવગતિ, ૫ જાતિ, ૪ શરીર, ૨ અંગોપાંગ, ૪ બંધન, ૪ સંઘાતન, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૨૦ વર્ણાદિ, ૨ વિહાયોગતિ, તિર્યચ, મનુષ્યાનુપૂર્વી, નરકાનુપૂર્વી અથવા દેવાનુપૂર્વી.
પ્રત્યેક ૭ જિનનામ સિવાય જાણવી. ૩૧૫. એંશી (૮૦) સત્તાની પ્રકૃતિઓ કઈ કઈ? ઉ ૮૦ પ્રકૃતિઓ આ પ્રમાણે. ૮૬માંથી વૈક્રીય ચતુષ્ક તથા દેવણ્વિક કે
નરકણ્વિક છની ઉદ્ગલના કરે ત્યારે જીવોને હોય છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪
૭૧
પિંડપ્રકૃતિ ૫૩, પ્રત્યેક ૭, ત્રસ ૧૦, સ્થાવર ૧૦ = ૮૦ પિંડપ્રકૃતિ ૫૩, ૨ ગતિ, ૫ જાતિ, ૩ શરીર, ૧ અંગોપાંગ, ૩ બંધન, ૩ સંઘાતન, ૬ સંઘયણ, ૬ સંસ્થાન ૨૦ વર્ણાદિ, ૨ વિહાયોગતિ, તિર્યંચ, મનુષ્યાનુપૂર્વી,
૩૧૬. એંશી (૮૦) સત્તાની પ્રકૃતિઓ બીજી રીતે કઈ હોય ?
ઉ ૮૦ પ્રકૃતિઓ આ પ્રમાણે. ક્ષપક શ્રેણીવાળા જીવો નવમા ગુમસ્થાનકના પહેલા ભાગના અંતે નરક આદિ ૧૩ પ્રકૃતિઓનો અંત કરે ત્યારે હોય છે. પિંડપ્રકૃતિ ૫૭, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૭ = ૮૦, પિંડપ્રકૃતિ ૫૭. મનુષ્ય, દેવગતિ, પંચે. જાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, ૫ બંધન, ૫ સંઘાતન, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૨૦ વર્ણાદિ, ૨ વિહાયોગતિ, મનુષ્ય, દેવાનુપૂર્વી. પ્રત્યેક ૬, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલધુ જિનનામ, નિર્માણ, ઉપઘાત.
સ્થાવર ૭ અપર્યાપ્ત, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, અયશ. ૩૧૭. અયોતેર (૭૮) સત્તાની પ્રકૃતિઓ કઈ કઈ ?
ઉ
૭૮ પ્રકૃતિઓ આ પ્રમાણે એકેન્દ્રિય જીવોને ૮૦ની સત્તાબાદ મનુષ્ય ક્વિકની ઉલના થાય ત્યારે હોય છે.
પિંડપ્રકૃતિ ૫૧ = તિર્યંચગતિ, ૫ જાતિ, ૩ શરીર, ૧ અંગોપાંગ, ૩ બંધન, ૩ સંઘાતન, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૨૦ વર્ણાદિ, ૨ વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી = ૫૧ પ્રત્યેક-૭ જિનનામ કર્મ સિવાય જાણવી.
=
૩૧૮. અગણ્યા એંશી (૭૯) સત્તાની પ્રકૃતિઓ કઈ ? ઉ ૭૯ પ્રકૃતિઓ ક્ષપકશ્રેણીવાળા જીવોને હોય. પિંડપ્રકૃતિ-૫૭, પ્રત્યેક ૫, ત્રસ-૧૦, સ્થાવર-૭ = ૭૯ પિંડપ્રકૃતિ-૫૭, મનુષ્ય, દેવગતિ, પંચે. જાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, ૫ બંધન, ૫ સંઘાતન, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૨૦ વર્ષાદિ, મનુષ્ય, દેવાનુપૂર્વી, ૨ વિહાયોગતિ.
પ્રત્યેક પ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, સ્થાવર-૭, અપર્યાપ્ત, અસ્થિરાદિ-૬.
Page #81
--------------------------------------------------------------------------
________________
૭૨
૩૧૯. છોતરે સત્તાની પ્રકૃતિઓ કઈ કઈ ?
ઉ ૭૬ પ્રકૃતિઓ ક્ષપકશ્રેણીવાળાને હોય. પિંડપ્રકૃતિ-૫૩, પ્રત્યેક-૬, ત્રસ૧૦, સ્થાવર-૭, પિંડપ્રકૃતિ ૫૩, મનુષ્ય, દેવગતિ, પંચે. જાતિ, ઔ.વૈ. તૈ.કા. શરીર, ઔ.વૈ. અંગોપાંગ, ૪ બંધન, ૪ સંઘાતન, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૨૦ વર્ણાદિ, ૨ વિહાયોગતિ, મનુષ્ય, દેવાનુપૂર્વી.
૩૨૦. પંચોતેર સત્તાની પ્રકૃતિઓ કઈ કઈ ?
ઉ
૭૫ પ્રકૃતિઓ ક્ષપક શ્રેણીવાળા જીવોને હોય છે. પિંડપ્રકૃતિ ૫૩, પ્રત્યેક ૫, ત્રસ-૧૦, સ્થાવર-૭ = ૭૫
પિંડપ્રકૃતિ - ૫૩, ૨ ગતિ, ૧ જાતિ, ૪ શરીર, ૨ અંગોપાંગ, ૪ બંધન, ૪ સંઘાતન, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૨૦ વર્ણાદિ, ૨ વિહાયોગતિ, રઆનુપૂર્વી.
પ્રત્યેક ૫ પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, સ્થાવર, ૭અપર્યાપ્ત, અસ્થિરાદિ-૬.
૩૨૧. નવ સત્તાની પ્રકૃતિઓ કઈ કઈ ?
ઉ
કર્મગ્રંથ-૬
નવ પ્રકૃતિઓ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, જિનનામ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ.
૩૨૨. આઠ સત્તાની પ્રકૃતિઓ કઈ કઈ ?
ઉ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ. ૩૨૩. ત્રાણુનુ સત્તાસ્થાન ક્યા ક્યા ગુણસ્થાનકે હોય ? શાથી ?
ઉ
આ સત્તાસ્થાન સાતમાંથી આઠમા ગુમસ્થાનકમાં રહીને આહારક ચતુષ્ઠ બાંધી જિનનામની નિકાચનાવાળા જીવો અગ્યારમા સુધી જઈ આવી ચોથે આવેલા હોય તેઓને ૪ થી ૯/૧ ભાગ સુધી તથા ૧૧ ગુણ. સુધી હોય છે.
૩૨૪. ત્રાણુનુ સત્તા ૧ થી ૩ ગુણસ્થાનકમાં શાથી ન હોય ?
ઉ
પહેલા ગુમસ્થાનકમાં રહેલ જીવોને જિનનામ તથા આહારક ચતુષ્ક સાથે સત્તામાં હોતી નથી માટે ન હોય. બીજા ત્રીજા ગુણસ્થાનકે જિનનામની
Page #82
--------------------------------------------------------------------------
________________
૭૩
પ્રશ્નોત્તરી ભાગ-૪
સત્તાવાળા જીવો જતાં નથી માટે હોતી નથી. ૩૨૫. બાણુની સત્તા કેટલા ગુણસ્થાનકે હોય ? શાથી? ઉ જિનનામ વિના આહારક ચતુષ્ઠકની સત્તાવાળા જીવોને ૧ થી ૯/૧ ભાગ
સુધી તથા ૧૧ મા ગુણ. સુધી હોય છે. ૩૨૬. અક્રયાશીની સત્તા કેટલા ગુણ. સુધી હોય? ૧ ૮૮ની સત્તા ક્ષપકશ્રેણીવાળાને આશ્રયીને ૧ થી ૯/૧ ભાગ સુધી
ઉપશમ શ્રેણીવાળાને આશ્રયીને ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી હોય છે. ૩૨૭. છયાશીનુ સત્તાસ્થાન ક્યા જીવોને હોય? ઉ જે જીવો સન્ની પર્યાપ્તપણું પ્રાપ્ત કરી નરકણ્વિક દેવણ્વિક વૈકીય-ચારનો
બંધ કરી ૮૮ ની સત્તાવાળો બને અને તે મરીને એકેન્દ્રિય પણે ઉત્પન્ન થાય ત્યાં અસંખ્યાતકાળ સુધી રહેવાનો હોય તો ત્યાં નરકથ્વિક દેવદ્વિકની ઉર્વલના કરે ત્યારે ૮દનું સત્તાસ્થાન હોય છે ત્યાંથી મરીને (એકેન્દ્રિય) વિક્લેન્દ્રિય કે અસત્રી સન્ની પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તો એક અંતર્મુહૂર્ત
આ સત્તાસ્થાન હોય છે. ૩૨૮. એંશીનુ સત્તાસ્થાન ક્યા જીવોને હોય? ઉ એકેન્દ્રિયજીવો ૮૬ ની સત્તાબાદ વૈકીય ૪ તથા નરકથ્વિક કે દેવદ્ધિક
એ છની ઉદ્દલના કરે ત્યારે ૮૦ની સત્તાવાળા બને છે તેઓ મરીને એકેન્દ્રિય-વિકલેન્દ્રિય કે અસક્સી સન્ની પંચેન્દ્રિય રૂપે ઉત્પન્ન થાયત્યારે
એક અંતર્મુહૂર્ત સુધી ૮૦ની સત્તા રહે છે. ૩૨૯. એશીની સત્તા બીજી રીતે ક્યા જીવોને હોય? ઉ મનુષ્યગતિમાં ક્ષપકશ્રેણીવાળા જીવો નવમા ગુણસ્થાનકના પહેલા ભાગના
અંતે ૯૩ માંથી ૧૩ પ્રકૃતિનો અંત (ક્ષ્ય) કરે ત્યારે ૮૦ની સત્તા થાય
૩૩. અગણ્યાએંશીની સત્તા ક્યા જીવોને હોય?
ક્ષપકશ્રેણીવાળા જીવો ૯૨ની સત્તામાંથી નવમા ગુમસ્થાનકના પહેલા ભાગના અંતે ૧૩ પ્રકૃતિનો ક્ષય કરે ત્યારથી ૭ની સત્તા ચૌદમાના
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૪
ઉપાજ્ય સમય સુધી હોય છે.
૩૩૧. અગણ્યાએંશીની સત્તા ક્યા જીવોને હોય ?
ઉ
કર્મગ્રંથ-૬
ક્ષપકશ્રેણીવાળા જીવો ૯૨ની સત્તામાંથી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે ૧૩ પ્રકૃતિનો ક્ષય કરે ત્યારથી ૭૯ ની સત્તા ચૌદમાના ઉપાત્ત્વ સમય સુધી હોય છે.
૩૩૨. અઠ્યોતેરની સત્તા ક્યા જીવોને હોય ?
ઉ એકેન્દ્રિય જીવોને. ૮૦ની સત્તા લઈને જીવો તેઉકાય વાયુકાયમાં ઉત્પન્ન થાય ત્યાં અસંખ્યાત કાળ રહેવાના હોય તો મનુષ્યક્વિકની ઉલના કરે ત્યારે ૭૮ ની સત્તાવાળા થાય આ ૭૮ ની સતા લઈ મરીને વિકલેન્દ્રિય અસન્ની સન્ની તિર્યંચોમાં ઉત્પન્ન થાય ત્યાં શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી (એક અંતર્મુહૂર્ત સુધી) સત્તા હોય છે.
૩૩૩. છોતરેની સત્તા ક્યા જીવોને હોય ?
ઉ
ક્ષપક શ્રેણીવાળા જીવો-૮૯ની સત્તામાંથી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે ૧૩ પ્રકૃતિનો અંત થતાં ૭૬ની સત્તા થાય છે. ૩૩૪. પંચોતેરની સત્તા ક્યા જીવોને હોય ?
ઉ
ક્ષપક શ્રેણીવાળા જીવોને ૮૮ની સત્તામાંથી નવમાના પહેલા ભાગે તેરનો ક્ષય કરતાં ૭૫ની સત્તાપ્રાપ્ત થાય ત્યારથી હોય છે.
૩૩૫. નવ પ્રકૃતિની સત્તા ક્યારે હોય ?
ઉ
ચૌદમા ગુણસ્થાનકના અંત સમયે તીર્થંકર કેવલી ભગવંતોને હોય છે. ૩૩૬. આઠ પ્રકૃતિની સત્તા ક્યારે હોય ?
ઉ
ચૌદમા ગુણસ્થાનકના અંત સમયે સામાન્ય કેવલી ભગવંતોને હોય છે.
અટ્ટય બારસબારસ
બંધોદય સંત પયડ ઠાણાણિ ।
ઓહેણા એસેણ ય
જત્થ જહા સંભવ વિભજે ॥૩૨॥
ભાવાર્થ : નામકર્મના આઠ બંધસ્થાન. બાર ઉદયસ્થાન અને બાર સત્તાસ્થાનો
Page #84
--------------------------------------------------------------------------
________________
૭૫
પ્રશ્નોત્તરી ભાગ- ૪
સામાન્યથી હોય છે. જ્યાં જેટલા જેટલા ઘટતાં હોય તેટલા તેટલા ઘટાડી
વિકલ્પો કરવા કરી ૩૩૭. નામકર્મના બંધ ઉદય સત્તાસ્થાનો કેટલા હોય? ઉ સામાન્યથી નામ કર્મનાં આઠ બંધસ્થાનો, બાર ઉદયસ્થાનો તથા બાર
સત્તાસ્થાનો હોય છે. (૩૩૮. નામકર્મના બંધસ્થાનને વિષે શું ઘટાડવા યોગ્ય છે?
નામકર્મના આઠ બંધસ્થાનોને વિષે જ્યાં જે જે બંધસ્થાનમાં જેટલા જેટલા ઉદય સ્થાનો ઘટતાં હોય તે ઘટાડવા તથા એજ બંધ સ્થાનોને વિષે ઉદયતથા સત્તાસ્થાનો જે ઘટતાં હોય તે ઘટાડવા યોગ્ય છે.
બંધસ્થાનકને વિષે ઉદયસ્થાનકોનું વર્ણન. ૩૩૯. વેવીશના બંધે ઉદયસ્થાન કેટલા હોય? ક્યા? ઉ નવ ઉદયસ્થાન. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦ તથા ૩૧નું
- ઉદય સ્થાન હોય. ૩૪૦. પચ્ચીશના બંધે ઉદયસ્થાન કેટલા હોય? ક્યા? ઉં નવ. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦ તથા ૩૧નું ઉદયસ્થાન
હોય છે. ૩૪૧. છવ્વીશના બંધે ઉદયસ્થાનો કેટલા હોય? ક્યા? ઉ નવ. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦ તથા ૩૧નું ઉદયસ્થાન
હોય છે. ૩૪૨. દેવ પ્રાયોગ્ય અઠ્ઠાવીશના બંધે ઉદયસ્થાન કેટલા હોય? ઉ આઠ. ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦ તથા ૩૧ ૩૪૩. નરક પ્રાયોગ્ય અઠ્ઠાવીશના બંધે ઉદયસ્થાન કેટલા હોય? ઉ છ. ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦ તથા ૩૧ હોય. ૩૪૪. ઓગણત્રીશના બંધે ઉદયસ્થાનો કેટલા હોય? ક્યા?
નવ. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦ તથા ૩૧ નું ઉદયસ્થાન હોય.
Page #85
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬ ૩૪૫. દેવયોગ્ય ઓગણત્રીશના બંધ ઉદયસ્થાનો કેટલા હોય? ક્યા? ઉ સાત. ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, તથા ૩૦ નું ઉદયસ્થાન
હોય છે. ૩૪૬. ત્રિીશના બંધે ઉદયસ્થાનો કેટલા હોય? ક્યાં? ઉ નવ. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦ તથા ૩૧ નું
ઉદયસ્થાન હોય છે. ૩૪૭. મનુષ્ય પ્રાયોગ્ય ત્રીશના બંધે ઉદયસ્થાન કેટલા હોય? ક્યા? ઉ છ. ૨૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯, તથા ૩૦નું હોય ૩૪૮. દેવગતિ પ્રાયોગ્ય ત્રિીશના બંધે ઉદયસ્થાન કેટલા હોય? ક્યા? ઉ બે. ર૯ તથા ૩૦ નું ઉદય સ્થાન હોય ૩૪૯. દેવગતિ પ્રાયોગ્ય એકત્રીશના બંધે ઉદયસ્થાન કેટલા હોય? ક્યા? લે છે. ૨૯ તથા ૩૦નું ઉદયસ્થાન હોય. ૩૫O. એકના બંધે ઉદયસ્થાન કેટલા હોય? ક્યા? ઉ એક, ત્રીશ પ્રકૃતિનું હોય. ૩૫૧. અબંધે ઉદયસ્થાન કેટલા હોય? ક્યા? ઉ દશ. ૨૦, ૨૧, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૯ તથા આઠનું
ઉદયસ્થાન હોય છે.
બંધસ્થાનકે ઉદયસ્થાન સત્તાસ્થાન વર્ણન ૩૫૨. ત્રેવીશના બંધે ક્યા ક્યા ઉદયસ્થાનકે કેટલા કેટલા સત્તાસ્થાનો હોય ? ઉ ત્રેવીશના બંધ ૨૧, ૨૪, ૨૫, ૨૬, આ ચાર ઉદયસ્થાનમાં પાંચ પાંચ
સત્તાસ્થાનો હોય ૯૨-૮૮-૮૬, ૮૦ તથા ૭૮ ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ આ પાંચ ઉદયસ્થાનમાં ચાર ચાર સત્તાસ્થાનો
હોય. ૯૨-૮૮-૮૬-૮૦ ૩૫૩. પચ્ચીશના બંધે ક્યા ક્યા ઉદયસ્થાનકે કેટલા કેટલા સત્તાસ્થાનો હોય? ઉ ૨૧, ૨૪, ૨૫, ૨૬ આ ઉદયે પાંચ પાંચ સત્તા, ૯૨, ૮૮, ૮૬, ૮૦
તથા ૭૮
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદયે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨,૮૮,૮૬,૮૦ ૩૫૪. છવ્વીશના બંધે ક્યા ક્યા ઉદયે કેટલા કેટલા સત્તાસ્થાનો હોય ? ૨૧, ૨૪, ૨૫, ૨૬ આ ચાર ઉદયે પાંચ પાંચ સત્તા ૯૨, ૮૮, ૮૬,
ઉ
૮૦, ૭૮.
૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ના ઉદયે ચાર ચાર સત્તા સ્થાનો ૯૨-૮૮, ૮૬ તથા ૮૦ હોય. ૩૫૫. અઠ્ઠાવીશના બંધે ક્યા ક્યા ઉદયે કેટલા કેટલા સત્તાસ્થાનો હોય ? ઉ ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, આ છ ઉદયે બબ્બે સત્તાસ્થાનો ૯૨૮૮. ૩૦ના ઉદયે ૪ સત્તા ૯૨, ૮૯, ૮૮, ૮૬
૩૧ના ઉદયે ૩ સત્તાસ્થાનો ૯૨,૮૮,૮૬ હોય.
ઉ
૩૫૬. ઓગણત્રીશના બંધે ક્યા ક્યા ઉદયે કેટલા કેટલા સત્તાસ્થાનો હોય ? ૨૧, ૨૫, ૨૬ ત્રણ ઉદયે સાત સત્તાસ્થાનો ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૮.
૨૪ના ઉદયે ૫ સત્તા, ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮
૨૭, ૨૮, ૨૯, ૩૦ ના ઉદયે ૬ સત્તાસ્થાો હોય ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦
૩૧ના ઉદયે ૪ સત્તાસ્થાનો હોય ૯૨, ૮૮, ૮૬, ૮૦
૩૫૭. ત્રીશના બંધે ક્યા ક્યા ઉદયે કેટલા કેટલા સત્તાસ્થાનો હોય ?
ઉ
66
૨૧, ૨૫ ના ઉદયે ૭ સત્તા ૯૩-૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૮, ૨૪, ૨૬ ના ઉદયે ૫ સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮.
૨૭, ૨૮, ૨૯, ૩૦ના ઉદયે ૬ સત્તા ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦ ૩૧ના ઉદયે ૪ સત્તાસ્થાન હોય ૯૨, ૮૮, ૮૬, ૮૦
૩૫૮. એકત્રીશના બંધે ક્યા ક્યા ઉદયે કેટલા સત્તાસ્થાનો હોય ?
ઉ ૨૯, ૩૦ના ઉદયે ૧ સત્તાસ્થાન હોય ૯૩
૩૫૯. એકના બંધે ક્યા ક્યા ઉદયે કેટલા સત્તાસ્થાનો હોય ? ૩૦ના ઉદયે ૮ સત્તાસ્થાનો હોય.
ઉ
૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૦, ૭૯, ૭૬ તથા ૭૫
Page #87
--------------------------------------------------------------------------
________________
७८
કર્મગ્રંથ-દ
૩૬૦. અબંધે સામાન્ય કેવલીને વીશ આદિના ઉદયે સત્તા સ્થાનો કેટલા હોય ? ઉ ૨૦, ૨૬, ૨૮ ના ઉદયે બબ્બે સત્તાસ્થાનો હોય ૭૯, ૭૫ ૩૬૧. અબંધે તીર્થંકર કેવલીને એકવીશ આદિના ઉદયે સત્તાસ્થાનો કેટલા હોય ?
ઉ ૨૧, ૨૭, તથા ૩૧નો ઉદયે બબ્બે સત્તાસ્થાનો હોય ૮૦, ૭૫ ૩૬૨. અબંધે ઓગણત્રીશના ઉદયે કેટલા સત્તાસ્થાનો હોય ? ૪ સત્તાસ્થાનો ૮૦, ૭૯, ૭૬, ૭૫.
ઉ
૩૬૩. અબંધે ત્રીશના ઉદયે કેટલા સત્તાસ્થાનો હોય ? ઉ આઠ સત્તાસ્થાનો હોય
૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૦, ૭૯, ૭૬, ૭૫ ૩૬૪. અબંધે નવના ઉદયે કેટલા સત્તાસ્થાનો હોય ?
ઉ ત્રણ (૩) ૮૦, ૭૬, તથા ૯ ૩૬૫. અબંધે આઠના ઉદયે કેટલા સત્તાસ્થાનો હોય ? ત્રણ (૩) ૭૯, ૭૫ તથા ૮
નવપણ ગોદય સંતા
તેવીસે પન્નવીસ છવ્વીસે । અટ્ટચઉરટ્ટ વીસે
નવસિંગ ગુણતીસ તીસંમિ ॥૩૩॥ એગેગમેગ તીસે
જી
એગે એગુદય અઠ સંતંમિ । ઉવરય બંધે દસ દસ વેઅગ સંતંમિ ઠાણાણિ ॥૩૪॥ તિવિગપ્પ પાઈ ઠાણેડિં
જીવ ગુણ સન્નિએસુ ઠાણેસુ । ભંગા પઉજીયવ્વા
જત્થ જહા સંભવ ભવઈ ॥૩૫॥ ભાવાર્થ : ૨૩-૨૫-૨૬ ના બંધે નવ નવ ઉદયસ્થાન તથા પાંચ પાંચ સત્તાસ્થાનો
હોય છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
૭૯
પ્રશ્નોત્તરી ભાગ-૪ :
૨૮ના બંધ ૮ ઉદયસ્થાન અને ૪ સત્તાસ્થાનો હોય. ર૯ના બંધ - ૩૦ના બંધે ૯ ઉદયસ્થાન - ૭ સત્તાસ્થાન હોય. એકત્રીશના બંધે ૧ ઉદયસ્થાન, ૧ સત્તાસ્થાન હોય. વૈક્રીય, આહારક શરીરીને ૩૧ના ઉદયે વિવક્ષા કરી એ તો ૨ ઉદયસ્થાન અને ૧ સત્તાસ્થાન હોય, ૧ ના બંધ ૧ના ઉદયે ૮ સત્તાસ્થાન, અબંધે ૧૦ ઉદયસ્થાન તથા ૧૦ સત્તાસ્થાનો જાણવા ૩૩ ૩૪ો. બંધ, ઉદય અને સત્તારૂપ ત્રણ વિકલ્પના પ્રકૃતિના સ્થાનકો (સંવેધ ભાંગાઓ એ કરી) જીવસ્થાનક તથા ગુણસ્થાનકને વિષે જ્યાં જેટલા
સંવેધ ભાંગા ઘટે ત્યાં તેટલા ઘટાડવા રૂપા ૩૬૬. વેવીશ પ્રકૃતિના બંધે સંવેધ ભાંગા સર્વ સામાન્યથી કેટલા હોય? ઉ ત્રેવશ પ્રકૃતિના બંધે બંધ ભાંગા-૪, અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ
હોય, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સામાન્ય તિર્યચ-વૈકીય, તિર્યંચ, સામાન્ય મનુષ્ય, તથા વૈકીય મનુષ્યો બાંધે છે. ઉદયસ્થાન ૯. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદયભાંગા ૭૭૦૪ ભાંગાવાળા બાંધે છે.
સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ હોય છે. ૩૬૭. ત્રેવીશના બંધે એકવીશના ઉદયે એકે. ના ઉદયના સંવેધ ભાંગા કેટલા
થાય? ક્યા? એકવીશના ઉદયે સંવેધ ભાંગા આ પ્રમાણે એકેન્દ્રિયના પાંચ ઉદય ભાંગા દરેક ભાંગે પાંચ પાંચ સત્તાસ્થાનો હોય તેથી ૫.૪ ૫ =૨૫ ઉદય સત્તા
ભાંગા થાય છે. ૩૬૮. વેવીશના બંધે એકવીશના ઉદયે, વિકલેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા
થાય? ક્યા? ઉ ૨૧ના ઉદયે વિકસેન્દ્રિયના ઉદયભાંગા -૯ થાય દરેક ભાંગે પાંચ પાંચ
સત્તા સ્થાન હોય આથી ૯ + ૫ =૪૫ ઉદય સત્તા ભાંગા થાય છે. - ૩૬૯. ત્રેવીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા
થાય? ક્યા?
Page #89
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬ ઉ ર૧ના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૯ દરેક ભાંગે પાંચ પાંચ
સત્તાસ્થાનો હોય આથી ૯ ૪ ૫ =૪૫ ઉદય સત્તાભાંગા થાય છે. ૩૭૦. ત્રેવીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા
થાય ? ક્યા? . ઉ ૨૧ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા - ૯ દરેક ભાંગે સત્તાસ્થાનો
ચાર ચાર આથી ૯ ૪ = ૩૬ ઉદય સત્તા ભાંગા થાય છે. ૩૭૧. ત્રેવીશના બંધે એકવીશના ઉદયે ઉદય સત્તા ભાંગા કેટલા થાય? ઉ એકેન્દ્રિયના ૨૫, વિકલેન્દ્રિયના ૪૫, સામાન્ય તિર્યંચના ૪૫,
સામાન્ય મનુષ્યનાં ૩૬, = ૧૫૧ ઉદય સત્તા ભાંગા થાય છે. ૩૭૨. વેવીશના બંધે ચોવીશના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? ક્યા? ઉ ૨૪ના ઉદયે એકેન્દ્રિયના ઉદયના ૧૦ ભાંગાને વિષે સત્તાસ્થાન પાંચ
પાંચ ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ એટલે ૧૦ x ૫ = ૫૦ ઉદય સત્તા ભાંગા થાય. વૈક્રીય વાયુકાયનો ૧ ભાંગો ત્રણ ત્રણ સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬ એટલે ૩ ઉદય સત્તાભાંગા થાય, આ રીતે પ૩ ઉદય
સત્તાભાંગા થાય છે. ૩૭૩. વેવીશના બંધે પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય?
ક્યા ? ઉ રપના એકેન્દ્રિયના ૪ ભાંગા દરેકમાં ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬,
૮૦ એટલે ૪ ૪ ૪ = ૧૬ ઉદય સત્તા ભાંગા થાય. વૈકીય વાયુકાયના ૧ ભાંગામાં ૩ સત્તા ૧ : ૩ = ૩ અવૈકીયવાયુકાયના ૨ ઉદયભાંગા પાંચ પાંચ સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, ૨ x ૫ = ૧૦ ઉદય સત્તાસ્થાનો આ રીતે ૧૬+૩+૧૦ = ૨૯ ઉદય સત્તાભાંગા
થાય. ૩૭૪. વેવીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા
થાય? ઉ વૈકીય તિર્યંચના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાનો ૯૨, ૮૮.
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
આથી ૮ + ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય. ૩૭૫. વેવીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીય મનુષ્યના સવેધ ભાંગા કેટલા થાય.
ઉ વૈકીય મનુષ્યના ૮ ઉદય ભાંગે બબ્બે સત્તા સ્થાનો ૯૨, ૮૮ આથી ૮
1 ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય. ૩૭૬. ત્રેવીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદય સત્તાભાંગા કેટલા થાય ? ઉ એકેનદ્રિયના ૨૯ + વૈકીય તિર્યંચના ૧૬ + વૈકીય મનુષ્યનાં ૧૬ =
૬૧ ઉદયસત્તાભાંગા થાય. ૩૭૭. ત્રેવીશના બંધે છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ એકેન્દ્રિયના ૧૦ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮,
૮૬, ૮૦ આથી ૧૦ x ૪ = ૪૦ ઉદય સત્તાસ્થાનો થાય. અક્રીય વાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ આથી ૨ x ૫ = ૧૦ ઉદય સત્તાસ્થાનો થાય. વૈકીય વાયુકાયના ૧ ભાંગાને વિષે ૩ સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬ હોય. આથી
કુલ ૪૦ + ૧૦ + ૩ = પ૩ ઉદય સત્તાસ્થાનો થાય છે. ૩૭૮. વેવીશના બંધે છવ્વીશના ઉદયે વિકલેનદ્રિયના સંવેધ ભાંગા કેટલા
થાય? ઉ વિકલેજિયના ૯ ઉદય ભાંગાને વિષે પાંચ પાંચ સત્તાસ્થાનો ૯૨, ૮૮,
૮૬, ૮૦, ૭૮ હોય આથી ૯ ૪ ૫ = ૪૫ ઉદય સત્તા ભાંગા થાય છે. ૩૭૯ ત્રેવીશના બંધે સામાન્ય તિર્યંચના છવ્વીશના ઉદયે સંવેધ ભાંગા કેટલા
થાય ? સામાન્ય તિર્યંચના ૨૮૯ ઉદય ભાંગાને વિષે પાંચ પાંચ સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ હોય. આથી ૨૮૯ ૪ ૫ = ૧૪૪૫ ઉદય
સત્તાભાંગા થાય. ' . ૩૮૦. ત્રેવીશના બંધે સામાન્ય મનુષ્યના છવ્વીશના ઉદયે સંવેધ ભાંગા કેટલા
Page #91
--------------------------------------------------------------------------
________________
૮૨
થાય ?
સામાન્ય મનુષ્યના ૨૮૯ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય આથી ૨૮૯ ૪ ૪ = ૧૧૫૬ ઉદયસત્તા ભાંગા થાય.
૩૮૧. ત્રેવીશના બંધે છવ્વીશના ઉદયે ઉદય સત્તા ભાંગા કેટલા થાય ?
ઉ
ઉ એકેન્દ્રિયના ૫૩ + વિકલેન્દ્રિયના ૪૫ + સામાન્ય તિર્યંચના ૧૪૪૫ + સામાન્ય મનુષ્યના ૧૧૫૬ = ૨૬૯૯ ઉદયસત્તાભાંગા થાય છે. ૩૮૨. ત્રેવીશના બંધે સત્તાવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયભાંગાને વિષે સંવેધ ભાંગા કેટલા થાય ?
એકેન્દ્રિયના ૬ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી ૬ ૪ ૪ = ૨૪ ઉદયસત્તાભાંગા થાય.
૩૮૩. ત્રેવીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા
ઉ
કર્મગ્રંથ-૬
ઉ
ઉ
થાય ?
વૈક્રીય તિર્યંચના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાનો ૯૨, ૮૮ આથી ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય છે.
૩૮૪. ત્રેવીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીય મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય ?
વૈક્રીય મનુષ્યના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાનો ૯૨, ૮૮ આથી ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય છે.
ઉ
૩૮૫. ત્રેવીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ? એકેન્દ્રિયના ૨૪ + વૈક્રીય તિર્યંચના ૧૬ + વૈક્રીય મનુષ્યના ૧૬ = ૫૬ ઉદયસત્તાભાંગા થાય છે.
ઉ
૩૮૬. ત્રેવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વિકલેન્દ્રિયના સંવેધભાંગા કેટલા થાય ? વિકલેન્દ્રિયના ૬ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય. આથી ૬ × ૪ = ૨૪ ઉદયસત્તાભાંગા થાય છે. ૩૮૭. ત્રેવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યતિર્યંચના સંવેધભાંગા કેટલા
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
થાય ? ઉ સામાન્ય તિર્યંચના પ૭૬ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨,
૮૮, ૮૬, ૮૦ હોય આથી ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તા ભાંગા
થાય છે. ૩૮૮. ગ્રેવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધભાંગા કેટલા
થાય ? સામાન્ય મનુષ્યના પ૭૬ ઉદય ભાંગાને વિષે ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય આથી ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા
થાય. ૩૮૯ વેવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધભાંગા કેટલા
થાય ? ઉ. વૈક્રીય તિર્યંચના ૧૬ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાન ૯૨, ૮૮
હોય આથી ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તાભાંગા થાય છે. ૩૯૦. ત્રેવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધભાંગા કેટલા
થાય ? ઉ વૈકીય મનુષ્યના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાનો ૯૨, ૮૮ હોય
આથી ૮ + ર = ૧૬ ઉદયસત્તાભાંગા થાય છે. ૩૯૧. વેવીશના બંધે અાવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વિકલેન્દ્રિયના ૨૪ + સામાન્ય તિર્યંચના ૨૩૦૪ + વૈકીય મનુષ્યના
૨૩૦૪ + વૈક્રીય તિર્યંચના ૩ર + વૈકીય મનુષ્યનાં ૧૬ = ૪૬૮૦
ઉદય સત્તા ભાંગા થાય. ૩૯૨. ત્રેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિકલેન્દ્રિયના સંવેધભાંગા કેટલા
થાય ? ઉ વિકલેન્દ્રિયના ૧ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮,
૮૬, ૮૦ હોય આથી ૧૨ + ૪ = ૪૮ ઉદયસત્તાભાંગા થાય. ૩૯૩. વેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધભાંગા કેટલા
થાય?
Page #93
--------------------------------------------------------------------------
________________
ઉ
કર્મગ્રંથ-૬ સામાન્ય તિર્યંચના ૧૧પર ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય આથી ૧૧૫ર ૪ ૪ = ૪૬૦૮ ઉદયસત્તા
ભાંગા થાય. ૩૯૪. ત્રેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા
થાય ? વૈક્રીય તિર્યંચના ઉદયભાંગા ૧૬ ને વિષે બબ્બે સત્તાસ્થાનો ૯૨, ૮૮
હોય આથી ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તાભાંગા થાય. ૩૫. વેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૫૭૬ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો
૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય. આથી પ૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તા
ભાંગા થાય. ૩૯૬. વેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધભાંગા કેટલા
થાય? વૈકીય મનુષ્યના ઉદય ભાંગા ૮ ને વિષે બબ્બે સત્તાસ્થાનો ૯૨, ૮૮
હોય આથી ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય છે. ૩૯૭. ત્રેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વિકલેજિયના ૪૮ + સામાન્ય તિર્યંચના ૪૬૦૮ + વૈકીય તિર્યંચના
૩૨ + સામાન્ય મનુષ્યના ૨૩૦૪ + વૈકીય મનુષ્યના ૧૬ = ૭૦૦૮
ઉદયસત્તાભાંગા થાય. ૩૯૮. ગ્રેવીશના બંધે ત્રીશના ઉદયે વિકલેજિયના સંવેધભાંગા કેટલા હોય? ઉ વિકસેન્દ્રિયના ૧૮ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨,
૮૮,૮૬, ૮૦ હોય આથી ૧૮ 18 = ૭૨ ઉદયસત્તાભાંગા થાય છે. ૩૯૯. વેવીશના બંધે ત્રિીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધભાંગા કેટલા
થાય? . ઉ સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો
૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય આથી ૧૭૨૮ : ૪ = ૬૯૧૨ ઉદયસત્તા
લાલ :
Page #94
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
ભાંગા થાય છે. ૪00. વેવીશના બંધે ત્રીશના ઉદયે વૈકીય તિર્યંચના સંવેધભાંગા કેટલા થાય? ઉ વૈકીય તિર્યંચના ૮ ઉદયભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાનો ૯૨, ૮૮ હોય
આથી ૮ + = ૧૬ ઉદય સત્તા ભાંગા થાય છે. ૪૦૧. વેવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યનાં સંવેધભાંગા કેટલા
થાય ? સામાન્ય મનુષ્યના ૧૧પર ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાન ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય છે. આથી ૧૧૫૨ x ૪ = ૪૬૦૮ ઉદય
સત્તાભાંગા થાય. ૪૦૨. વેવીશના બંધે ત્રીશના ઉદયના ઉદય સત્તા ભાંગા કેટલા થાય? ઉ વિકસેન્દ્રિયના ૭૨ + સામાન્ય તિર્યંચના ૬૯૧૨ + વૈક્રીય તિર્યંચના
૧૬ + સામાન્ય મનુષ્યના ૪૬૦૮ = ૧૧૬૦૮ ઉદયસત્તાભાંગા
થાય છે. ૪૦૩. વેવીશના બંધ એકત્રીશના ઉદયે વિકસેન્દ્રિયના સંવેધભાંગા કેટલા થાય? ઉ વિકલેન્દ્રિયનાં ૧૨ ઉદયભાંગા ને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮,
૮૬,૮૦ હોય આથી ૧૨ x ૪ = ૪૮ સંવેધભાંગા થાય છે. ૪૦૪. વેવીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધભાંગા કેટલા
થાય ? સામાન્ય તિર્યંચના ૧૧૫ર ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય આથી ૧૧૫ર 1 ૪ = ૪૬૦૮ ઉદયસત્તા
ભાંગા થાય. ૪૦૫. વેવીશના બંધે એકત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વિકસેન્દ્રિયનાં ૪૮ + સામાન્ય તિર્યંચના ૪૬૦૮ = ૪૬૫૬ ઉદયસત્તા
ભાંગા થાય છે. ૪૦૬. ત્રેવીશના બંધે ઉદયભાંગા કુલ કેટલા હોય? ઉ ૭૭૦૪ ઉદયભાંગા હોય તો આ પ્રમાણે ર૧ના ઉદયનાં ૩ર + ૨૪ ના
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૬
કર્મગ્રંથ-૬
ઉદયના ૧૧ + ૨૫ના ઉદયના ૨૩ + ૨૬ ના ૬૦૦ + ૨૭ ના ૨૨ + ૨૮ ના ૧૧૮૨ + ૨૯નાં ૧૭૬૪ + ૩૦ ના ૨૯૦૬ + ૩૧ના ૧૧૬૪ = ૭૭૦૪ થાયછે.
૪૦૭. ત્રેવીશના બંધે સત્તાસ્થાનો કુલ કેટલા હોય ?
ઉ ૨૧ના બંધે ૧૯ + ૨૪ ના ઉદયે ૮ + ૨૫ ના ૧૬ + ૨૬ ના ૨૬
+ ૨૭ ના ૮ + ૨૮ ના ૧૬ + ૨૯ ના ૧૬+૩૦ ના ૧૪+૩૧ના ૮ = ૧૩૧ થાય છે.
ઉ
૪૦૮. ત્રેવીશના બંધે નવ ઉદયસ્થાનોના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ૩૦૯૭૨ ઉદય સત્તા ભાંગા થાય તે આ પ્રમાણે. ૨૧ ના ૧૫૧, ૨૪ ના ૫૩, ૨૫ના ૬૧, ૨૬ના ૨૬૯૯, ૨૭ ના ૫૬ + ૨૮ ના ૪૬૮૦, ૨૯ ના ૭૦૦૮, ૩૦ ના ૧૧૬૦૮ તથા ૩૧ ના ૪૬૫૬ = ૩૦૯૭૨ થાયછે.
૪૦૯. ત્રેવીશના બંધે સંવેધ ભાંગા કુલ કેટલા થાય ?
૧૨૩૮૮૮ સંવેધભાંગા અથવા બંધ ઉદયસત્તાભાંગા થાયછે તે આ પ્રમાણે ૩૦૯૭૨ ઉદયસત્તાભાંગા ૪ ૪ બંધભાંગા = ૧૨૩૮૮૮ બંધોદયસત્તામાંગા થાય.
ત્રેવીશના બંધે સંવેધ ભાંગા વર્ણન સમાપ્ત.
ઉ
પચ્ચીશ પ્રકૃતિના બંધે સંવેધ ભાંગા વર્ણન ૪૧૦. પચ્ચીશ પ્રકૃતિના બંધે સામાન્યથી સંવેધભાંગા કઈ રીતે હોય ? પચ્ચીશના બંધે ૧૬ બંધ ભાંગા સૂક્ષ્મ સાધારણ આદિ પ્રાયોગ્ય ઉદયસ્થાન ૯. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદય ભાંગા ૭૦૦૪ સત્તાસ્થાનો પાંચ ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ હોય છે.
૪૧૧. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે એકેનદ્રિયના ઉદયે સત્તાભાંગા કેટલા
ઉ
થાય ?
એકેન્દ્રિયના ઉદય ભાંગા પાંચને વિષે સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ પાંચ પાંચ હોય આથી ૫ ૪ ૫ = ૨૫ ઉદયસત્તાભાંગા થાય.
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪ : ૪૧૨. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે વિકસેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વિકસેન્દ્રિયના ૯ ઉદય ભાંગાને વિષે પાંચ પાંચ સત્તાસ્થાનો ૯૨, ૯૮,
૮૬, ૮૦, ૭૮ હોય આથી ૯ : ૫ = ૪૫ ઉદયસત્તાભાંગા થાય. ૪૧૩. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ઉદયભાંગા ૯ને વિષે પાંચ પાંચ સત્તા સ્થાનો ૯૨, ૮૮,
૮૬, ૮૦, ૭૮ હોય આથી ૯ ૪ ૫ = ૪૫ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૧૪. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? સામાન્ય મનુષ્યના ઉદયભાંગા ૯ને વિષે ચાર ૯ + ૪ = ૩૬ ઉદય
સત્તાભાંગા થાય. ૪૧૫. પચ્ચીશના બંધે એકવીશના ઉદયના કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ તે આ રીતે એકેન્દ્રિયના ૨૫ વિકસેન્દ્રિયના ૪૫ સામાન્ય તિર્યંચના ૪૫
સામાન્ય મનુષ્યના ૩૬ = ૧૫૧ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૧૬. પચ્ચીશના બંધે ચોવીશના ઉદયના ઉદયસત્તાભાંગા કેટલા થાય?
એકેન્દ્રિયના ૧૦ ઉદય ભાંગાને વિષે પાંચ પાંચ ૧૦ x ૫ = ૫૦ ઉદય સત્તાભાંગા થાય છે. વૈક્રીય વાયુકાયના ૧ ઉદયભાંગાને વિષે ત્રણ સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬ આથી ૧ = ૩ = ૩ થાય આ રીતે ૫૦ +
૩ = ૫૩ ઉદયસત્તા ભાંગા થાય. ૪૧૭. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
હોય? પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના ૪ ઉદયભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય, આથી ૪ x ૪ = ૧૬ ઉદયસત્તાભાંગા અવૈકીય વાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ હોય, આથી ૨ x ૫ = 0 ઉદયસત્તાભાંગા. વૈક્રીય
ઉ
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૮
કર્મગ્રંથ-૬ વાયુકાયના ૧ ઉદયભાંગાને વિષે ત્રણ ત્રણ સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬ આથી ૧ : ૩ = ૩ ઉદય સત્તા આ રીતે ૧૬ + ૧૦ +૩ = ૨૯
ઉદયસત્તાભાંગા છાય. ૪૧૮. પચ્ચીશના બંધે વૈકીય તિર્યચના પચ્ચીશના ઉદયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ વૈકીય તિર્યંચના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાનો ૯૨, ૮૮ હોય
આથી ૮ ૪ ર=૧૬ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૧૯. પચ્ચીશના બંધે વૈકીય મનુષ્યના પચ્ચીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વિક્રીય મનુષ્યના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાનો ૯૨, ૮૮ હોય
આથી ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૨૦. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ એકેન્દ્રિયના ૨૯ + વૈકીય તિર્યંચના ૧૬ + વૈકીય મનુષ્યનાં ૧૬ = ૬૧
ઉદય સત્તા ભાંગા થાય. ૪૨૧. પચ્ચીશના બંધે એકવીશના ઉદયના ઉદય ભાંગા તથા સત્તાસ્થાનો કેટલા
હોય? ઉ ઉદય ભાંગા ૫ + ૯ + ૯ + ૬ = ૩૨ થાય.
સત્તાસ્થાનો ૫ + ૫ + ૫ + ૪ = ૧૯ થાય છે. ૪૨૨. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે ભાંગા તથા સત્તાસ્થાનો કેટલા થાય? ઉ ઉદયભાંગા ૪ + ૨ + ૧ + ૮ + ૮ = ૨૩ થાય છે.
સત્તાસ્થાનો ૪ + ૫ + ૩ + ૨ + ૨ = ૧૬ થાય છે. ૪૨૩. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયભાંગાના ઉદયસત્તા
ભાંગા કેટલા થાય ? ઉ એકેન્દ્રિયના ૧૦ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮,
૮૬, ૮૦ હોય આથી ૧૦ x ૪ = ૪૦ ઉદયસત્તાભાંગા થાય. અવૈકીય વાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તાસ્થાનો આથી ૨ ૪ ૫ =
Page #98
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
૮૯ ૧૦ થાય. વૈક્રીય વાયુકાયના ૧ ઉદય ભાંગાને વિષે ત્રણ સત્તા સ્થાનો ૯૨, ૮૮, ૮૬ આર્થી ૧ + ૩ = ૩ આ રીતે ૪૦ + ૧૦ + ૩ =
પ૩ ઉદયસત્તાભાંગા થાય. ૪૨૪. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે વિકસેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
હોય ? ઉ વિકલેજિયના ૯ ઉદય ભાંગાને વિષે પાંચ પાંચ સત્તાસ્થાનો ૯૨, ૮૮,
૮૬, ૮૦, ૭૮ હોય આથી ૯ ૪ ૫ = ૪૫ ઉદયસત્તાભાંગા થાય. ૪૨૫. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તા તિર્યંચના
૨૮૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા આથી ૨૮૯ ૪ ૫ = ૧૪૪૫ ઉદય
સત્તાભાંગા. ૪૨૬. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૨૮૯ ભાંગામાં ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬,
૮૦ હોય આથી ૨૮૦ x ૪ = ૧૧૫૬ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૨૭. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે ઉદય ભાંગા તથા સત્તા સ્થાનો કેટલા
હોય? ઉ તે આ રીતે ઉદયભાંગા
૧૦ + ૨ + ૧ + ૯ + ૨૮૯ + ૨૮૯ = ૬૦૦ થાય
સત્તા ૪ + ૫ + ૩ + ૫ + ૫ + ૪ = ૨૬ થાય ૪૨૮. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ એકેન્દ્રિયના પ૩ + વિકલેજિયના ૪૫ + સામાન્ય તિર્યંચના ૧૪૪૫ +
સામાન્ય મનુષ્યનાં ૧૧૫૬ = ૨૬૯૯ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૨૯. પચ્ચીશના બંધે સત્તાવીશ ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ એકેન્દ્રિયના ૬ ભાંગા ને વિષે ચાર ચાર સત્તાસ્થાન ૯૨, ૮૮, ૮૬,
૮૦ હોય આથી ૬ ૪ ૪ = ૨૪ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૩૦. પચ્ચીશના બંધે વૈકીય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય?
Page #99
--------------------------------------------------------------------------
________________
૯
કર્મગ્રંથ-૬ ઉ વિક્રીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાનો ૯૨, ૮૮ હોય.
આથી ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય. - ૪૩૧. પચ્ચીશના બંધે વૈકીય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વૈકીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા સ્થાનો ૯૨, ૮૮ હોય
આથી ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય. ૪૩૨. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદય ભાંગા તથા સત્તાસ્થાનો કેટલા
થાય? ઉ ઉદય ભાંગા ૬ + ૮ + ૮ = ૨૨ થાય છે.
સત્તાસ્થાનો ૪ + ૨ + ૨ = ૮ થાય છે. ૪૩૩. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ એકેન્દ્રિયના ૨૪ + વૈકીય તિર્યંચના ૧૬ + વૈકીય મનુષ્યના ૧૬ =
પ૬ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૩૪. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વિલેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? વિકસેન્દ્રિયના ૬ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તા સ્થાનો ૯૨, ૮૮,
૮૬, ૮૦ હોય આથી ૬ ૪ ૪ = ૨૪ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૩૫. પચ્ચીશના બંધે અાવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? સામાન્ય તિર્યચના ૫૭૬ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય આથી ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તા ભાંગા
થાય છે. ૪૩૬. પચ્ચીશના બંધે વૈકીય તિર્યંચના અઠ્ઠાવીશના ઉદયે સત્તાભાંગા કેટલા
થાય ? વૈકીય તિર્યંચના ૧૬ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાનો ૯૨, ૮૮
હોય આથી ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૩૭. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
ઉ
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪ ×
ઉ
૯૧
૪૩૮. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
ઉ
કેટલા થાય ?
સામાન્ય મનુષ્યના ૫૭૬ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તા સ્થાનો ૯૨,૮૮, ૮૬, ૮૦ હોય આથી ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તા ભાંગા થાય છે.
૪૩૯. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદય ભાંગા તથા સત્તા સ્થાનો કુલ
કેટલા હોય ?
તે આ રીતે ૬ + ૫૭૬ + ૧૬ + ૫૭૬ + ૮ = ૧૧૮૨ ઉદય ભાંગા ૪ + ૪ + ૨ + ૪ + ૨ = ૧૬ સત્તા સ્થાનો હોયછે.
ઉ
૪૪૦. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ? વિકલેન્દ્રિયના ૨૪ + સામાન્ય તિર્યંચના ૨૩૦૪ + વૈક્રીય તિર્યંચના ૩૨ + સામાન્ય મનુષ્યનાં ૨૩૦૪ + વૈક્રીય મનુષ્યનાં ૧૬ = ૪૬૮૦ ઉદયસત્તાભાંગા.
ઉ
વૈક્રીય મનુષ્યના ૮ ઉદય ભાંગા ને વિષે બબ્બે સત્તા સ્થાનો ૯૨, ૮૮ હોય આથી ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તામાંગા થાય.
૪૪૧. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિકલેન્દ્રિયના ઉદયસત્તામાંગા કેટલા થાય ?
વિકલેન્દ્રિયના ૧૨ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય આથી ૧૨ ૪ ૪ = ૪૮ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૪૨. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
ઉ સામાન્ય તિર્યંચના ૧૧૫૨ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨,૮૮, ૮૬, ૮૦ આથી ૧૧૫૨ ૪ ૪ = ૪૬૦૮ ઉદયસત્તામાંગા
થાય.
૪૪૩. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીય તિર્યંચના ઉદયસત્તાભાંગા
Page #101
--------------------------------------------------------------------------
________________
૯૨
કેટલા થાય?
વૈક્રીય તિર્યંચના ૧૬ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાન ૯૨, ૮૮ આથી ૧૬ × ૨ = ૩૨ ઉદયસત્તાભાંગા થાય.
૪૪૪. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
ઉ
કર્મગ્રંથ-૬
ઉ
સામાન્ય મનુષ્યના ૫૭૬ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તા સ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી ૫૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા
થાય.
૪૪૫. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય?
વૈક્રીય મનુષ્યના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાન ૯૨, ૮૮ આથી ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તામાંગા થાય.
૪૪૬. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયના ઉદયભાંગા તથા સત્તાસ્થાનો કેટલા હોય ?
ઉ ઉદય ભાંગા ૧૨ + ૧૧૫૨ + ૧૬ + ૫૭૬ + ૮ = ૧૭૬૪ સત્તાસ્થાનો ૪ + ૪ + ૨ + ૪ + ૨ = ૧૬
ઉ
૪૪૭. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદય સત્તા ભાંગા કેટલા થાય ? વિકલેન્દ્રિયના ૪૮ + સામાન્ય તિર્યંચના ૪૬૦૮ + વૈક્રીય તિર્યંચના ૩૨ + સામાન્ય મનુષ્યનાં ૨૩૦૪ + વૈક્રીય મનુષ્યનાં ૧૬ = ૭૦૦૮ ઉદયસત્તાભાંગા થાય.
૪૪૮. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે વિકલેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય?
વિકલેન્દ્રિયના ૧૮ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી ૧૮ ૪ ૪ = ૭૨ ઉદયસત્તાભાંગા થાય.
૪૪૯. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
ઉ
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪:
૯૩ ઉ સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ઉદયભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨,
૮૮, ૮૬, ૮૦ આથી ૧૭૨૮ : ૪ = ૬૯૧૨ ઉદયસત્તાભાંગા થાય. ૪૫૦. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે વૈકીય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વૈકીય તિર્યંચના ઉદયભાંગા ૮ ને વિષે બબ્બે સત્તાસ્થાન ૮ 1 ૨ = ૧૬
ઉદયસત્તાભાંગા થાય. ૪૫૧. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદય સત્તાભાંગા કેટલા
થાય ? સામાન્ય મનુષ્યના ૧૧૫ર ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તા સ્થાનો
૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી ૧૧પર x ૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૪૫ર. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે ઉદયભાંગા તથા સત્તા સ્થાનો કેટલા
હોય? ઉદય ભાંગા ૧૮ + ૧૭૨૮ + ૮ + ૧૧૫ર = ૨૯૦૬
સત્તાસ્થાન ૪ + ૪ + ૨ + ૪ =૧૪ ૪પ૩. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા? ઉ વિકસેન્દ્રિયના ૭૨ + સામાન્ય તિર્યંચના ૬૯૧૨ + વૈકીય તિર્યંચના
૧૬ + સામાન્ય મનુષ્યના ૪૬૦૮, ૧૧૬૦૮ ઉદયસત્તાભાંગા થાય. ૪૫૪. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે વિલેજિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ વિકલેજિયના ૧૨ ઉદયભાંગાને વિષે ચાર ચાર સત્તા સ્થાન ૯૨, ૮૮,
૮૬, ૮૦ આથી ૧૨ : ૪ = ૪૮ ઉદયસત્તાભાંગા થાય. ૪૫૫. પચ્ચીશના બંધે સામાન્ય તિર્યંચના એકત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા
કેટલા હોય? ઉ. સામાન્ય તિર્યંચના ૧૧પર ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તા સ્થાને
૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી ૧૧પર ૪ ૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા થાય.
Page #103
--------------------------------------------------------------------------
________________
૯૪
કર્મગ્રંથ-૬ ૪૫૬. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે ઉદયભાંગા તથા સત્તાસ્થાનો કેટલા
હોય? ઉ ઉદય ભાંગા ૧૨ + ૧૧૫ર = ૧૧૬૪
સત્તા સ્થાનો ૪ + ૪ = ૮ ૪૫૭. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
વિકલેન્દ્રિયના ૪૮ સામાન્ય તિર્યંચના ૪૬૦૮ = ૪૬પ૬ ઉદયસત્તા
ભાંગા થાય છે. ૪૫૮. પચ્ચીશના બંધે સઘળા ઉદયના ઉદયભાંગા તથા સત્તાસ્થાનો કેટલા
થાયં? ઉ ઉદયભાંગા ૩૨ + ૧૧ + ૨૩ + ૬૦૦ + ૨૨ + ૧૧૮૨ + ૧૭૬૪
+ ૨૯૦૬ + ૧૧૬૪ = ૭૭૦૪ થાય સત્તાસ્થાનો ૧૯ + ૮ + ૧૬ + ૨૬ + ૮ + ૧૬ + ૧૬ + ૧૪ +
૮ = ૧૩૧ થાય ૪૫૯. પચ્ચીશના બંધે ઉદય સત્તા ભાંગા કુલ કેટલા થાય ? ઉ ૧૫૧ + ૫૩ + ૬૧ + ૨૬૯૯ + ૫૬ + ૪૬૮૦ + 9000 +
૧૧૬૦૮ + ૪૬પ૬ = ૩૦૯૭૨ ઉદયસત્તાભાંગા થાય. ૪૬૦. પચ્ચીશના બંધે સંવેધભાંગા કેટલા થાય? ઉ પચ્ચીશના બંધે ૧૬ બંધભાંગાને વિષે ૩૦૯૭૨ ઉદયસત્તાભાંગા ૪ ૧૬
બંધભાંગા = ૪૯૫૫પર બંધોદયસત્તાભાંગા અથવા સંવેધભાંગા થાય છે. ૪૬૧. પચ્ચીશના બંધે બીજી રીતે સામાન્ય થી સંવેધ કઈ રીતે હોય? ઉ બાદરએકેન્દ્રિય પર્યાપ્ત પ્રાયોગ્ય બંધ ભાંગા ૮ હોય. ઉદય સ્થાનક ૯
૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદયભાંગા ૭૭૨૦ એથવા ૭૭૬૮ ભાંગા થાય. સત્તાસ્થાનક ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ હોય છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
૯૫ ૪૬૨. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તા ભાંગા કેટલા
હોય એકેન્દ્રિયના ઉદય ભાગ ૫ હોય તેને વિષે પાંચ પાંચ સત્તા ૯૨, ૮૮,
૮૬, ૮૦, ૭૮ હોય આથી ૫ x ૫ = ૨૫ ઉદયસત્તાભાંગા થાય. ૪૬૩. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે વિલેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
હોય ? ઉ વિકલેન્દ્રિયના ૯ ઉદય ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯૨, ૮૮, ૮૯,
૮૦, ૭૮ આથી ૯ x ૫ = ૪૫ ઉદયસત્તાભાંગા થાય. ૪૬૪. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? સામાન્ય તિર્યંચના ૯ ઉદયભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯૨,૮૮, ૮૬,
૮૦, ૭૮ આથી ૯ ૪ ૫ = ૪૫ ઉદયસત્તાભાંગા થાય. ૪૬૫. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય ? સામાન્ય મનુષ્યના ૯ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮,
૮૬, ૮0 આથી ૯ : ૪ = ૩૬ ઉદયસત્તાભાંગા થાય. ૪૬૬. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૮ : ૨
- ૧૬ ઉદયસત્તાભાંગા થાય. ૪૬૭. પચ્ચીશના બંધે એવીશના ઉદયે ઉદયભાંગા તથા સત્તાસ્થાનો કેટલા
થાય ? ઉદય ભાંગા ૫ + ૯ + ૯ + ૯ + ૮ =૪૦
સત્તા ૫ + ૫ + ૫ + ૪ + ૨ = ૨૧ ૪૬૮. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે ઉદય સત્તા ભાંગા કેટલા થાય ?
Page #105
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
ઉ એકેન્દ્રિયના ૨૫ + વિકસેન્દ્રિયનાં ૪૫ + સામાન્ય તિર્યચના ૪૫ +
સામાન્ય મનુષ્યના ૩૬ + દેવતાના ૧૬ = ૧૬૭ ઉદયસત્તાભાંગા થાય. ૪૬૯: પચ્ચીશના બંધે ચોવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ એકેન્દ્રિયના ૧૦ ઉદયભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯૨, ૮૮, ૮૬,
૮૦, ૭૮ આથી ૧૦ x ૫ = ૫૦ ઉદયસત્તાભાંગા. વૈક્રીય વાયુકાયના ૧ ઉદયભાંગાને વિષે ત્રણ સત્તા ૯૨, ૮૮, ૮૬ આથી ૧ x ૩ = ૩
ઉદયસત્તાભાંગા એટલે ૫૦ + ૩ = પ૩ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૭૦. પચ્ચીશના બંધે ચોવીશના ઉદયે ઉદય સત્તા ભાંગા કેટલા થાય? ઉ ઉદય ભાંગા ૧૦ + ૧ = ૧૧
સત્તા ૫ + ૩ = ૮
ઉદય સત્તા ૫૦ + ૩ = ૫૩ ૪૭૧. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય?
એકેન્દ્રિયના ૪ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી ૪ x ૪ = ૧૬ અવૈકીય વાયુકાયના ૨ ઉદય ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦,૭૮ આથી ૨ x ૫ = ૧૦ ઉદય સત્તાભાંગા. વૈકીય વાયુકાયના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા ૯૨, ૮૮, ૮૬ આથી ૧ * ૩ = ૩ ઉદયસત્તાભાંગા કુલ ૧૬ + ૧૦ + ૩ = ૨૯ ઉદય
સત્તાભાંગા થાય. ૪૭૨. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીયતિર્યંચ ના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? વૈકીય તિર્યંચના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા.
Page #106
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪ : ૪૭૩. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વૈકીય મનુષ્યના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૮
1 ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા. ૪૭૪. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૮ : ૨
= ૧૬ ઉદયસત્તાભાંગા થાય. ૪૭૫. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા હોય? ઉ ઉદય ભાંગા ૪ + ૨ + ૧ + ૮ + ૮ + ૮ = ૩૧
સત્તા સ્થાનો ૪ + ૫ + ૩ + ૨ + ૨ + ૨ =૧૮ ૪૭૬. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા હોય? ઉ એકેન્દ્રિયનાં ૨૯ + વૈક્રીય તિર્યંચના ૧૬ વૈકીય મનુષ્યનાં ૧૬ +
દેવતાના ૧૬ = ૭૭ ઉદય સત્તા ભાંગા. ૪૭૭. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય
એકેન્દ્રિયના ૧૦ ઉદયભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી ૧૦ x ૪ = ૪૦ ઉદયસત્તા અવૈકીય વાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ આથી ૫ 1 ૨ = ૧૦ ઉદયસત્તા, વક્રીય વાયુના ૧ ભાગને વિષે ત્રણ સત્તા ૯૨, ૮૮, ૮૬ આથી ૧ : ૩ = ૩ આ રીતે કુલ. ૪૦ + ૧૦ + ૩ = ૫૩
ઉદયસત્તાભાંગા થાય. ૪૭૮. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે વિકલેજિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? - વિકસેન્દ્રિયના ૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ આથી ૯ + ૫ = ૪૫ ઉદયસત્તા.
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૮
કર્મગ્રંથ-૬ ૪૭૯. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? સામાન્ય તિર્યંચના ૨૮૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯૨,૮૮, ૮૬,
૯૦, ૭૮ આથી ૨૮૯ + ૫ = ૧૪૪૫ ઉદયસત્તા ૪૮૦. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? સામાન્ય મનુષ્યના ૨૮૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬,
૮૦ આથી ૨૮૯ : ૪ = ૧૧૫૬ ઉદયસત્તા. ૪૮૧. પચ્ચીશના બંધ છવ્વીશના ઉદયે ઉદયભાંગા, સત્તાસ્થાન તથા ઉદય
સત્તાભાંગા કેટલા થાય ? ઉદય ભાંગા ૧૦ + ૨ + ૧ + ૯ + ૨૮૯ + ૨૮૯ = ૬00 સત્તા સ્થાન ૪ + ૫ + ૩ + ૫ + ૫ + ૪ = ૨૬ ઉદય સત્તા ૪૦ + 10 + ૩ + ૪૫ + ૧૪૪૫ + ૧૧૫૬ =
ર૬૯૯ થાય છે. ૪૮૨. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
ઉ
એકેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦
આથી ૬ ૪ ૪ = ૨૪ ઉદયસત્તાભાંગા. ૪૮૩. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ વૈક્રીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૮ ૮
= ૧૬ ઉદયસત્તાભાંગા થાય. ૪૮૪. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
Page #108
--------------------------------------------------------------------------
________________
૯૯
પ્રશ્નોત્તરી ભાગ- ૪ - ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૮ : ૨
= ૧૬ ઉદયસત્તાભાંગા થાય. ૪૮૫. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૮ x ૨ = ૧૬
ઉદયસત્તાભાંગા થાય. ૪૮૬. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયભાંગા સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા કેટલા હોય? ઉ ઉદય ભાંગા ૬ + ૮ + ૮ + ૮ = ૩૦
સત્તાસ્થાન ૪ + 2 + + ૨ = ૧૦
ઉદય સત્તા ભાંગા ૨૪ + ૧૬ + ૧૬ + ૧૬ = ૭૨ થાય. ૪૮૭. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વિકલેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વિકલેજિયનાં ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦
આથી ૬ ૪ ૪ =૨૪ ઉદયસત્તાભાંગા થાય. ૪૮૮. પચ્ચીશના બંધે અાવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬,
૮૦ આથી પ૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા થાય. ૪૮૯. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬,
૮૦ આથી પ૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા થાય. ૪૯૦. પચ્ચીશના બંધ અટ્ટાવાશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય ?
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૦
કર્મગ્રંથ-૬ ઉ વૈકીય તિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૧૬ 1
૨ = ૩૨ ઉદયસત્તાભાંગા. ૪૯૧. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીય મનુષ્યના ઉદય સત્તા ભાંગા
કેટલા થાય? ઉ વૈકીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૮
= ૧૬ ઉદયસત્તાભાંગા. ૪૯૨. પચ્ચીશના બંધે દેવતાના અઠ્ઠાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય?
દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૧૬ 1 ૨ =
૩ર ઉદયસત્તાભાંગા થાય. ૪૯૩. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયભાંગ, સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કુલ કેટલા થાય? ઉ ઉદય ભાંગા ૬ + ૫૭૬ + ૫૭૬ + ૧૬ + ૮ + ૧૬ = ૧૧૯૮ • સત્તાસ્થાન ૪ + ૪ + ૪ + + + ૨ = ૧૮
ઉદયસત્તા ભાંગા ૨૪ + ૨૩૦૪ + ૨૩૦૪ + ૩૨ + ૧૬ + ૩૨
= ૪૭૧ર થાય છે. ૪૯૪. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિકલેજિયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ વિકસેન્દ્રિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦
* " આથી ૧૨ ૪ = ૪૮ ઉદયસત્તાભાંગા. ૪૫. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? ઉ સમાન્ય તિર્યંચના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા સ્થાન ૯૨,
૮૮,૮૬, ૮૦ આી ૧૧૫ર 1 ૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા થાય.
Page #110
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪ :
૧૦૧
૪૯૬. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વૈક્રીય તિર્યચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૧૬ ૪
૨ = ૩૨ ઉદયસત્તાભાંગા. ૪૯૭. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના પ૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬,
૮૦ થી પ૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા થાય. ૪૯૮. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વૈકીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૮ :
= ૧૬ ઉદયસત્તાભાંગા. ૪૯૯. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૧૬ 1 ૨ =
૩૨ ઉદયસત્તાભાંગા. ૫૦૦. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગા સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય ? ઉદયભાંગા ૧૨ + ૧૧૫ર + ૧૬ + પ૭૬ + ૮ + ૧૬ = ૧૭૮૦ સત્તા ૪ + ૪ + ૨ + ૪ + ૨ + ૨ =૧૮ ઉદય સત્તાભાંગા ૪૮ + ૪૬૦૮ + ૩૨ + ૨૩૦૪ + ૧૬ + ૩૨
= ૭૦૪) થાય છે. ૫0૧. પચ્ચીશના બંધે ત્રીસના ઉદયે વિકલેજિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય?
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૨
કર્મગ્રંથ-૬
ઉ વિકલેન્દ્રિયના ૧૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૮ ૪ ૪ - ૭૨ ઉદય
સત્તામાંગા.
૫૦૨. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા આથી ૧૭૨૮ × ૪ = ૬૯૧૨ ઉદયસત્તાભાંગા.
૫૦૩. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા ? વૈક્રીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ × ૨ =
ઉ
૧૬ ઉદયસત્તા
ભાંગા.
૫૦૪. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
ઉ
સામાન્ય મનુષ્યના ૧૧૫૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫૨ ૪ ૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા.
૫૦૫. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે દેવતાના ઉદયભાંગા કેટલા થાય ?
ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ - ૧૬ ઉદયસત્તામાંગા. ૫૦૬. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે ઉદયભાંગા સત્તાસ્થાન તથા ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
ઉ ઉદય ભાંગા ૧૮ + ૧૭૨૮ + ૮ + ૧૧૫૨ + ૮ = ૨૯૧૪
ઉ
સત્તાસ્થાન ૪ + ૪ + ૨ + ૪ + ૨ = ૧૬
ઉદયસત્ત ભાંગા ૭૨ + ૬૯૧૨ + ૧૬ + ૪૬૦૮ + ૧૬ =
૧૧૬૨૪ થાય.
૫૦૭. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે વિકલેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
ઉ
થાય ?
એકેત્રીશના ઉદયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ ૪ ૪ = ૪૮ ઉદયસત્તાભાંગા.
Page #112
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
૧૦૩ ૫૦૮. પચ્ચીશના બંધે સામાન્ય તિર્યંચના એકત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૧૧પર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર x ૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૫૦૯. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે ઉદયભાંગા સત્તાસ્થાન ઉદયસત્તા
ભાંગા કેટલા થાય ? ઉ ઉદય ભાંગા ૧૨ + ૧૧પ૨ = ૧૧૬૪
સત્તાસ્થાન ૪ + ૪ = ૮
ઉદય સત્તા ભાંગા ૪૮ + ૪૬૦૮ = ૪૬પ૬ થાય ૫૧૦. પચ્ચીશના બંધ બંધભાંગા ઉદયભાંગા તથા સત્તા સ્થાનો કેટલા થાય? ઉ પચ્ચીશના બંધ બંધભાંગા
ઉદય ભાંગા ૪૦ + ૧૧ + ૩૧ + ૬૦૦ + ૩૦ + ૧૧૯૮ + ૧૭૮૦ + ૨૯૧૪ + ૧૧૬૪ = ૭૭૬૮ સત્તા ૨૧ + ૮ + ૧૮ + ૨૬ + 10 + ૧૮ + ૧૮ + ૧૬ + ૮
- ૧૪૩ થાયછે. ૫૧૧. પચ્ચીશના બંધે બંધોદય સત્તા ભાંગા રૂપ સંવેધ કેટલો થાય? ઉ ઉદય સત્તા ભાંગા ૧૬૦ + ૫૩ + ૭૭ + ૨૬૯૯ + ૭૨ + ૪૭૧૨
+ ૭૦૩૨ + ૧૧૬૨૪ + ૪૬૫૬ = ૩૧૦૯૨ ઉદય સત્તા ભાંગા ૩૧૦૯૨ : ૮ બંધ ભાંગા = ૨૪૮૭૩૬ + ૮ = ૨૪૮૭૪૪ થાય.
બંધોદય સત્તા ભાંગા અથવા સંવેધ થાય. ૫૧૨. પચ્ચીશના બંધે દેવતાના ભાંગામાં કઈ વિકલ્પ છે? શાથી? ઉ પચ્ચીશના બંધે વિકલ્પ છે કારણ દેવતામાં સન્ની પર્યાપ્તા કે અસત્રી પર્યાપ્ત
પંચેન્દ્રિય જીવો મરીને ઉત્પન્ન થાય છે તેથી અપર્યાપ્તાવસ્થામાં આ જીવો એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરે નહિ એમ લાગે છે તેથી ૨૧ના ૮, ૨૫ના. ૮, ૨૭ ના ૮, ૨૮ ના ૧૬ અને ૨૮ ના ૮ = ૪૮ ઉદય ભાંગા ઘટે
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૪
કર્મગ્રંથ-૬ નહિ એમ લાગે છે. ૫૧૩. પચ્ચીશનો બંધ દેવતા પર્યાપ્તા જીવો કરે તો બીજા ભાંગા ક્યા છે?
ઉત્તર વૈકીય શરીરી દેવોની અપેક્ષાએ ૨૫ ના ૮, ૨૭ ના ૮, ૨૮ ના ૧૬ તથા ર૯ના ૮ સાથે ગણતા ૪૦ ઉદય ભાંગા ગણતરીમાં લઈ
શકાય. ૫૧૪. પચ્ચીશના બંધે દેવતા અપર્યાપ્તા શા કારણથી એકેન્દ્રિય યોગ્ય બંધ ન
કરી શકે? સામાન્ય રીતે નિયમ છે કે સન્ની પર્યાપ્તામાંથી મરીને જીવો સન્નીમાં જાય તો સત્રી પર્યાપ્તા પ્રાયોગ્ય બંધ કરે છે પણ અસત્રી અપર્યાપ્તા પ્રાયોગ્ય બંધ કરી શકતા નથી માટે એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરી શકતા નથી એમ
લાગે છે તત્વ તો કેવલી ભગવંતો જાણે. ૫૧૫. પચ્ચીશના બંધે ત્રીજી રીતે સંવેધ ભાંગા હોય? કઈ રીતે? ઉ પચ્ચીશના બંધે અપર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય બંધ ભાંગો - ૧
ઉદયસ્થાન ૯. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદય ભાંગા ૭૭૦૧
સત્તા સ્થાન ૪. - ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય છે. ૫૧૬. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
હોય? ઉ એકેન્દ્રિયના ૫ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૪ ૪ = ૨૦ ઉદયસત્તા
ભાંગા થાય. ૫૧૭. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે વિકસેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ વિકલેજિયના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ : ૪ = ૩૬ ઉદય
સત્તાભાંગા. ૫૧૮. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
Page #114
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
ઉ
ઉ
કેટલા થાય ?
સામાન્ય તિર્યંચના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ ૪ ૪
=
ઉદયસત્તાભાંગા.
૫૧૯. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
સામાન્ય મનુષ્યના ૯ ભાંગાને વિષે ચાર ચારસત્તા ૯ × ૪ = ૩૬ ઉદય સત્તાભાંગા થાય.
૫૨૦. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે ઉદયભાંગા સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય ?
ઉદયભાંગા ૫ + ૯ + ૯ + ૯ = ૩૨
સત્તા ૪ + ૪ + ૪ + ૪ = ૧૬
= ૧૨૮ થાય.
ઉદય સત્તા ૨૦ + ૩૬ + ૩૬ + ૩૬ ૫૨૧. પચ્ચીશના બંધે ચોવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
ઉ
૫૨૩.
૧૦૫
ઉ
૩૬
સત્તાભાંગા થાય.
૫૨૨. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
એકેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદયસત્તા
ભાંગા.
એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૦ × ૪ = ૪૦ ઉદય
પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
વૈક્રીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ × ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા થાય.
૫૨૪. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
Page #115
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-દ
વૈક્રીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદય
સત્તાભાંગા થાય.
૫૨૫. પચીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયભાંગા સત્તા તથા ઉદયસત્તા ભાંગા
૧૦૬
ઉ
ઉ
સત્તા ૪ + ૨ + ૨ =૮
ઉદયસત્તા ભાંગા ૨૪ + ૧૬ + ૧૬ = ૫૬ થાયછે.
૫૨૬. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય
?
ઉ
એકેન્દ્રિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ ૪ ૪ = ૪૮ ઉદય સત્તાભાંગા થાય.
૫૨૭. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે વિકલેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
કેટલા થાય ?
ઉદયભાંગા ૬ + ૮ + ૮ = ૨૨
હોય ?
વિકલેન્દ્રિયના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ × ૪ = ૩૬ ઉદયસત્તાભાંગા થાય.
૫૨૮. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
સામાન્ય તિર્યંચના ૨૮૯ ભાંગા ને વિષે ચાર ચાર સત્તા ૨૮૯ ૪ ૪ = ૧૧૫૬ ઉદયસત્તાભાંગા.
૫૨૯. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તામાંગા કેટલા થાય ?
સામાન્ય મનુષ્યના ૨૮૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૨૮૯ × ૪ = ૧૧૫૬ ઉદય સત્તા ભાંગા.
૫૩૦. પચ્ચીશનાં બંધે છવ્વીશના ઉદયે ઉદય ભાંગા સત્તા તથા ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
ઉ
ઉ
Page #116
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪
ઉ
ઉદય ભાંગા ૧૨ + ૯ + ૨૮૯ + = ૫૯૯
સત્તા ૪ + ૪ + ૪ + ૪ = ૧૬
ઉદયસત્તા ભાંગા ૪૮ + ૩૬ + ૧૧૫૬ + ૧૧૫૬ = ૨૩૯૬
૫૩૧. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદય સત્તામાંગા કેટલા
થાય?
સત્તાવીશના ઉદયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદયસત્તાભાંગા થાય.
ઉ
૧૦૭
૫૩૨. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
ઉ વૈક્રીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા થાય.
૫૩૩. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીય મનુષ્યના ઉદયસત્તામાંગા કેટલા થાય ?
ઉ વૈક્રીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા થાય.
૫૩૪. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયભાંગા, સત્તા તથા ઉદય સત્તા ભાંગા કેટલા થાય ?
ઉદય ભાંગા ૬ + ૮ + ૮ = ૨૨, સત્તા ૪ + ૨ + ૨ = ૮ ઉદયસત્તામાંગા ૨૪ + ૧૬ + ૧૬ = ૫૬
૫૩૫. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદય સત્તા ભાંગા
કેટલા થાય ?
વિક્લેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદય સત્તામાંગા.
૫૩૬. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તામાંગા કેટલા થાય ?
ઉ
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૮
કર્મગ્રંથ-૬ ઉ સામાન્ય તિર્થીના પ૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા પ૭૬ ૪ ૪ =
૨૩૦૪. પ૩૭. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીય તિર્યંચના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? ઉ વૈકીય તિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદય
સત્તાભાંગા થાય. પ૩૮. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના પ૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા પ૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. પ૩૯. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ વૈકીય મનુષ્યના ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા થાય. ૫૪૦. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદય-સત્તા તથા ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ ઉદય ભાંગા ૬ + ૫૭૬ + ૧૬ + ૫૭૬ + ૮ = ૧૧૮૨
સત્તા ૪ + ૪ + ૨ + ૪ + ૨ = ૧૬
ઉદયસત્તા ભાંગા ૨૪ + ૨૩૦૪ + ૩૨ + ૨૩૦૪ + ૧૬ = ૪૬૮૦ પ૪૧. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? વિક્લેન્દ્રિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ x ૪ = ૪૮
ઉદયસત્તાભાંગા થાય. ૫૪૨. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય?
Page #118
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
G
૫૪૩. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
વૈક્રીય તિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ ૪ ૨ = ૩૨ ઉદય સત્તાભાંગા થાય.
૫૪૪. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
G
૧૦૯
સામાન્ય તિર્યંચના ૧૧૫૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫૨ ૪ ૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા થાય.
ઉ સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદય સત્તા ભાંગા થાય.
૫૪૫. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીય મનુષ્યના ઉદયસત્તામાંગા કેટલા થાય ?
ઉ વૈક્રીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય.
૫૪૬. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદય ભાંગા-સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય ?
ઉદય ભાંગા ૧૨ + ૧૧૫૨ + ૧૬ + ૫૭૬ + ૮ = ૧૭૬૪ સત્તા ૪ + ૪ + ૨ + ૪ + ૨ = ૧૬
ઉદયસત્તામાંગા ૪૮ + ૪૬૦૮ + ૩૨ + ૨૩૦૪ + ૧૬ = ૭૦૦૮ ૫૪૭. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય?
ઉ
ઉ
વિક્લેન્દ્રિયના ૧૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૮ ૪ ૪ = ૭૨ ઉદયસત્તામાંગા.
૫૪૮. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય?
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૦
કર્મગ્રંથ-૬ ઉ સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૭૨૮ : ૪
= ૬૯૧૨ ઉદયસત્તાભાંગા થાય. પ૪૯. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે વૈકીય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ વૈકીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. પ૫૦. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? સામાન્ય મનુષ્યના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર : ૪
- ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. પપ૧. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે ઉદયભાંગા, સત્તા તથા ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ ઉદયભાંગા ૧૮ + ૧૭૨૮ + ૮ + ૧૧૫ર = ૨૯૦૬
સત્તા ૪ + ૪ + ૨ + ૪ = ૧૪
ઉદયસત્તાભાંગા ૭૨ + ૬૯૧૨ + ૧૬ + ૪૬૦૮ = ૧૧૬૦૮ પપર. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? વિક્લેજિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ x ૪ = ૪૮ સત્તા
ભાંગ. પપ૩. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૧૧પર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર : ૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. પપ૪. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? ઉ ઉદય ભાંગા ૧૨ + ૧૧૫ર = ૧૧૬૪
ઉ
Page #120
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
૧૧ ૧
સત્તા ૪ + ૪ = ૮
ઉદય સત્તા ભાંગા ૪૮ + ૪૬૦૮ = ૪૬૫૬ થાય. પપપ. પચ્ચીશના બંધે એક બંધ ભાંગાને વિષે ઉદય ભાંગાસત્તા તથા ઉદય
સત્તાભાંગા કુલ કેટલા થાય? અથવા સંવેધ ભાંગા કુલ કેટલા થાય ? પચ્ચીશના બંધ મનુષ્ય અપર્યાપ્ત પ્રાયોગ્ય એક ભાંગાને વિષે સંવેધ આ પ્રમાણે ઉદયભાંગા ૩૨ + ૧૦ + ૨૨ + ૫૯૯ + ૨૨ + ૧૧૮૨ + ૧૭૬૪ + ૨૯૦૬ + ૧૧૬૪ = ૭૭૦૧ થાય. સત્તા ૧૬ + ૪ + ૮ + ૧૬ + ૮ + ૧૬ + ૧૬ + ૧૪ + ૮ = ૧૦૬ થાય. ઉદયસત્તાભાંગા ૧૨૮ + ૪૦ + ૫૬ + ૨૩૯૬ + ૫૬ + ૪૬૮૦ + ૭૦૦૮ + ૧૧૬૦૮ + ૪૬પ૬ = ૩૦૬ ૨૮ થાય. ૩૦૬૨૮ ઉદય સત્તા ભાંગા x ૧ બંધ ભાંગા = ૩૦૬૨૮ બંધોદયસત્તા
સંવેધભાંગા થાય છે. પપ૬. પચ્ચીશના બંધે પચ્ચીશ બંધ ભાંગાના થઈને કુલ સંવેધ ભાંગા કેટલા
થાય? બંધ ભાંગા ૧૬ ના ૪૯૫૫પર સંવેધભાંગા બંધ ભાંગા ૮ ના ૨૪૮૭૩૬ સંવેધભાંગા બંધ ભાંગા ૧ ના ૩૦૬૨૮ સંવેધભાંગા કુલ
૭૭૪૯૧૬ સંવેધભાંગા ૭૭૪૯૧૬ સંવેધ ભાંગામાંથી દેવતા અપર્યાપ્તાના ૮૮ ભાંગાના ૭૦૪ સંવેધભાંગા બાદ કરીએ તો ૭૭૪૨૧૨ સંવેધ ભાંગા પણ થાય છે. કારણે અપર્યાપ્તા દેવો પ્રાયઃ કરીને એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ ન કરે એમ
લાગે છે. ૫૫૭. છવ્વીશના બંધે સામાન્યથી સંવેધ ભાંગા કેટલા થાય? ઉ છવ્વીશના બંધે બંધ ભાંગા ૧૬
ઉદયસ્થાન ૯:૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧ ર
કર્મગ્રંથ-૬ ઉદયભાંગા ૭૭૬૮ અથવા ૭૭૨૦ થાય.
સત્તાસ્થાન પાંચ ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ પપ૮. છવ્વીશના બંધે એકવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? એકેન્દ્રિયના ૫ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૫ ૪ ૫ = ૨૫ ઉદયસત્તા
ભાંગા થાય. ૫૫૯. છવ્વીશના બંધે એકવીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વિક્લેન્દ્રિયના ૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ ૪ ૫ = ૪૫ ઉદય
સત્તાભાંગા થાય. પ૬૦. છવ્વીશના બંધ એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગ
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૯ ભાંગાને વિષે પાંચ પાંચ ૯ + ૫ = ૪૫ ઉદય
સત્તાભાંગા. પ૬૧. છવ્વીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? - સામાન્ય મનુષ્યના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ : ૪ = ૩૬
ઉદયસત્તાભાંગા. પ૬૨. છવ્વીશના બંધે એકવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા 0 1 ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા
થાય. પ૬૩. છવ્વીશના બંધે એકવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? 3 ઉદય ભાંગા પ + ૯ + ૯ + ૯ + ૮ = ૪૦
સત્તા ૫ + ૫ + ૫ + ૪ + ૨ = ૨૧ ઉદયસત્તાભાંગા ૨૫ + ૪૫ + ૪૫ + ૩૬ + ૧૬ = ૧૬૭ થાય.
Page #122
--------------------------------------------------------------------------
________________
૧ ૧ ૩
પ્રશ્નોત્તરી ભાગ-૪ પ૬૪. છવ્વીશના બંધે ચોવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૧૦ x ૫ = ૫૦ ઉદય સત્તાભાંગા. વૈક્રીય વાયુકાયનો ૧ ભાંગો. ત્રણ સત્તા ૯૨, ૮૮, ૮૬
માટ ૧ + ૩ = ૩ આ રીતે ૫૦ + ૩ = ૫૩ ઉદયસત્તાભાંગા થાય. પ૬૫. છવ્વીશના બંધે ચોવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ ઉદય ભાંગા ૧૦ + ૧ = ૧૧
સત્તા ૫ + ૩ = ૮
ઉદયસત્તાભાંગા ૫૦ + ૩ = પ૩ થાય. પ૬૬. છવ્વીશના બંધે પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
ઉ એકેન્દ્રિયના ૪ ભાંગાને વિષે ચાર ચાર સત્તા. (૯૨, ૮૮, ૮૬, 20)
૪ : ૪ = ૧૬ ઉદયસત્તાભાંગા. એકેન્દ્રિય અવાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા (૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮) ૨ ૫ = ૧૦ ઉદયસત્તાભાંગા. વૈકીય વાયુકાયના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા ૯૨, ૮૮, ૮૬ ૧ : ૩=૩ ઉદય સત્તા
ભાંગા આ રીતે ૧૬ + ૧૦ + ૩ = ૨૯ ઉદયસત્તાભાંગા થાય. પ૬૭. છવ્વીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વક્રીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા થાય. પ૬૮. છવ્વીશના બંધે વેક્રીય મનુષ્યના તથા દેવના પચ્ચીશના ઉદયે
ઉદયસત્તાભાંગા કેટલા થાય? - ઉ વૈકીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨,૮૮, ૮ ૨ = ૧૬
Page #123
--------------------------------------------------------------------------
________________
૧ ૧૪
કર્મગ્રંથ-૬
ઉદયસત્તાભાંગા થાય. દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮.
૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય. પ૬૯. છવ્વીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? ઉ ઉદયભાંગા ૪ + ૨ + ૧ + ૮ + ૮ + ૮ = ૩૧
સત્તા ૪ + ૫ + ૩ + 2 + 2 + ૨ = ૧૮
ઉદયસત્તાભાંગા ૧૬ + ૧૦ + ૩ + ૧૬ + ૧૬ + ૧૬ = ૭૭ થાય. ૫૭૦. છવ્વીશના બંધ છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય
ઉ એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૦ x ૪ = ૪૦ ઉદય
સત્તાભાંગા, અક્રીય વાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૨ : ૫ = ૧૦ ઉદયસત્તાભાંગા, વૈકીયશરીરીનાં ૧ ભાંગાને વિષે ૩ સત્તા ૧ * ૩ = ૩ ઉદયસત્તાભાંગા થાય આ રીતે ૪૦ + ૧૦ + ૩ = ૫૩
ઉદયસત્તાભાંગા થાય. પ૭૧. છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૨૮૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૨૮૯ ૪ ૫ =
૧૪૪૫ ઉદયસત્તાભાંગા. ૫૭૨. છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
ઉ વિક્લેન્દ્રિયના ૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ : ૫ = ૪૫ ઉદય
સત્તાભાંગા થાય. પ૭૩. છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૨૮૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૨૮૯ ૪ =
૧૧પ૬ ઉદય સત્તા ભાંગા.
Page #124
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
૧૧૫ પ૭૪. છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? ઉ ઉદય ભાંગા ૧૦ + ૨ + ૧ + ૯ + ૨૮૯ + ૨૮૯ = ૬00
સત્તા ૪ + ૫ + ૩ + ૫ + ૫ + ૪ = ૨૬ ઉદયસત્તા ભાંગા ૪૦ + ૧૦ + ૩ + ૪૫ + ૧૪૪૫ + ૧૧પ૬ =
૨૬૯૯ થાય છે. ૫૭૫. છવ્વીશના બંધે સત્તાવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? એકેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદયસત્તા
ભાંગા થાય. પ૭૬. છવ્વીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વૈક્રીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા થાય. પ૭૭. છવ્વીશના બંધે સત્તાવીશના ઉદયે વક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? વૈક્રીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા થાય. ૫૭૮. છવ્વીશના બંધે સત્તાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા
થાય. ૫૭૯. છવ્વીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય ? ઉદયભાંગા ૬ + ૮ + ૮ + ૮ = 30 સત્તા ૪ + 2 + + ૨ = ૧૦
Page #125
--------------------------------------------------------------------------
________________
ઉ
૧૧૬
કર્મ ગ્રંથ-૬ ઉદયસત્તાભાંગા ૨૪ + ૧૬ + ૧૬ + ૧૬ = ૭૨ ૫૮૦. છવ્વીશના બંધ અટ્ટાવીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? વિક્લેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪
ઉદયસત્તાભાંગા થાય. ૫૮૧. છવ્વીશના બંધે અાવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના પ૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૭૬ - ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. પ૮૨. છવ્વીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ વિક્રીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદય
સત્તાભાંગા. ૫૮૩. છવ્વીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા પ૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૫૮૪. છવ્વીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? વૈકીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા થાય. પ૮૫. છવ્વીશના બંધે અાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા
થાય?
ઉ દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તા
ભાંગા થાય. ૫૮૬. છવ્વીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદય ભાંગા સત્તા તથા ઉદય સત્તા
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧૭
પ્રશ્નોત્તરી ભાગ-૪
ભાંગા કેટલા થાય ? ઉદયભાંગા ૬ + પ૭૬ + ૧૬ + ૫૭૬ + ૮ + ૧૬ = ૧૧૯૮ સત્તા ૪ + ૪ + ૨ + ૪૦ + ૨ + ૨ = ૧૮ ઉદયસત્તાભાંગા ૨૪ + ૨૩૦૪ + ૩૨ + ૨૩૦૪ + ૧૬ + ૩૨ =
૪૭૧ ર ૫૮૭. છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વિક્લેન્દ્રિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ : ૪ = ૪૮
ઉદયસત્તાભાંગા. ૫૮૮. છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? સામાન્ય તિર્યંચના ૧૧પર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર : ૪
=૪૬૦૮ ઉદયસત્તાભાંગા. પ૮૯. છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? વૈકીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદય
સત્તાભાંગા. પ૯૦. છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્યમનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા પ૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. પ૯૧. છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા ? વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ + ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા થાય. પ૯૨. છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૮
કર્મગ્રંથ-૬
થાય ? ઉ દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તા
ભાંગા. ૫૩. છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગ
કેટલા થાય? ઉ ઉદયભાંગા ૧૨ + ૧૧૫ર + ૧૬ + ૫૭૬ + ૮ + ૧૬ = ૧૭૮૦
સત્તા ૪ + ૪ + ર + ૪ + 2 + ર = ૧૮ ઉદયસત્તાભાંગા ૪૮ + ૪૬૦૮ + ૩૨ + ૨૩૦૪ + ૧૬ + ૩૨ =
૭૦૪૦ પ૯૪. છવ્વીશના બંધે ત્રીશના ઉદય વિક્લેજિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય
ઉ વિક્લેજિયના ૧૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૮ : ૪ = ૭૨
ઉદયસત્તાભાંગા. ૫૫. છવ્વીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ સામાન્ય તિર્યચના ૧૭૨૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૭૨૮ : ૪
= ૬૯૧૨ ઉદયસત્તાભાંગા. પ૯૬. છવ્વીશના બંધે ત્રીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય
ઉ વૈકીયતિર્યચના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તા 0 1 ૨ = ૧૬ ઉદય
સત્તાભાંગા. પ૯૭. છવ્વીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ સામાન્ય મનુષ્યના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર x ૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૫૯૮. છવ્વીશના બંધે ત્રીશના ઉદયે દેવતાના ઉદય સત્તા ભાંગા કેટલા થાય?
Page #128
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
૧૧૯ ઉ દેવતાના ૮ ભાંગાને બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય. ૫૯૯. છવ્વીશના બંધે ત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ ઉદયભાંગા ૧૮ + ૧૭૨૮ + ૮ + ૧૧પર + ૮ = ૨૯૧૪
સત્તા ૪ + ૪૦ + ૨ + ૪ + ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા ૭૨ + ૬૯૧૨ + ૧૬ + ૪૬૦૮ + ૧૬ =
૧૧૬૨૪ ૬00. છવ્વીશના બંધ એકત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વિક્લેન્દ્રિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ + ૪ = ૪૮
ઉદયસત્તાભાંગા. ૬૦૧. છવ્વીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ સામાન્ય તિર્યંચના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫૨ : ૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૬૦૨. છવ્વીશના બંધે એકત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય ? ઉ ઉદયભાંગા ૧૨ + ૧૧૫૨ + ૧૧૬૪
સત્તા ૪ + ૪ = ૮
ઉદય સત્તા ભાંગા ૪૮ + ૪૬૦૮ = ૪૬પ૬ થાય. ૬૦૩. છવ્વીશના બંધ બંધ-ઉદય-સત્તાભાંગા અથવા સંવેધભાંગા કેટલા થાય? ઉ છવ્વીશના બંધ બંધભાંગા ૧૬
ઉદયભાંગા ૪૦ + ૧૧ + ૩૧ + ૬૦૦ + ૩૦ + ૧૧૯૮ + ૧૭૮૦ + ૨૯૧૪ + ૧૧૬૪ = ૭૭૬૮. સત્તા ૨૧ + ૮ + ૧૮ + ૨૬ + 10 + ૧૮ + ૧૮ + ૧૬ + ૮ = ૧૪૩
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૦
કર્મગ્રંથ-૬ ઉદયસત્તાભાંગા ૧૬૭ + ૫૩ + ૭૭ + ૨૬૯૯ + ૭૨ + ૪૭૧૨ + ૭૦૪૦ + ૧૧૬૨૪ + ૪૬૫૬ = ૩૧૧૦૦ ૩૧૧૦૦ x ૧૬ બંધમાંગા = ૪૯૭૬૦૦ બંધોદયસત્તાભાંગા અથવા
સંવેધ ભાંગા થાય છે. ૬૦૪. છવ્વીશના બંધે બીજા વિકલ્પથી સંવેધ ભાંગા કેટલા થાય? - ૧ અપર્યાપ્તા દેવતાઓ એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરતા નથી એમ લાગે છે
કારણ કે સન્ની કે અસત્રી પર્યાપ્ત જીવો મરીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે
ત્યાં એક અંતર્મુહૂર્ત સુધી સન્ની પ્રાયોગ્ય બંધ કરે એમ વાત આવે છે કારણ કે સન્ની પર્યાપ્ત જીવો મરીને સન્નીપણામાં જાય તો એક અંતર્મુહૂર્ત સુધી સન્ની પ્રાયોગ્ય બંધ કરે તે બંધ ચાલુ હોય છે માટે આ કારણથી ૨૧ ના ઉદયના ૮ ભાંગા + ૨૫ ના ઉદયના ૧૬ ભાંગા + ૨૭ ના ઉદયના ૮ ભાંગા અને ૨૮ ના ઉદયના ૧૬ ભાંગા એમ ૪૮ નીકળી જાય તેથી ૭૭૬૮ માંથી ૪૮ ભાંગા બાદ કરતાં ૭૭૨૦ ઉદયભાંગા થાય તથા ૮ સત્તાસ્થાનકો જતાં ૧૪૩ માંથી બાદ કરી એ તો ૧૩૫ રહે તથા ૩૧૧૦૦ ઉદયસત્તાભાંગામાંથી ૯૬ ઉદય સત્તાભાંગાબાદ જતાં ૩૧૦૦૪ ઉદયસત્તાભાંગા રહે ૩૧૦૦૪ ઉદયસત્તાભાંગા x ૧૬ બંધ
ભાંગા = ૪૯૬૦૬૪ બંધોદયસત્તાભાંગા અથવા સંવેધભાંગા થાય છે. ૬૦૫. અઠ્ઠાવીશના બંધે દેવગતિ પ્રાયોગ્ય સામાન્યથી સંવેધભાંગા-બંધ-ઉદય
સત્તાદિમાંના કેટલા થાય ? ૨૮ બંધ બંધભાંગા ૮, ઉદયસ્થાન, ૮. ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧.
સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮ ઉદય ભાંગા ૭૬૦૨ થાય છે. ૬૦૬. અઠ્ઠાવીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? સામાન્ય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ x ૨ = ૧૬ ઉદય સત્તાભાંગા.
Page #130
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪)
૧ ૨૧ ૬૦૭. અઠ્ઠાવીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? સામાન્ય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદય
સત્તાભાંગા થાય. ૬૦૮. અઠ્ઠાવીશના બંધે એકવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા સત્તાભાંગા
કેટલા થાય ? ઉદયભાંગા ૮ + ૮ = ૧૬ સત્તા ૨ + = ૪
ઉદયસત્તાભાંગા ૧૬ + ૧૬ = ૩૨ થાય. ૬૦૯. અઠ્ઠાવીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વક્રીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા.
૬૧૦. અઠ્ઠાવીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વિક્રીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. આહારક + મનુષ્યના ૧ ભાંગા વિષે ૧ સત્તા ૯૨ ની માટે ૧ ૪ ૧ =
૧ ઉદયસત્તાભાંગો થાય આથી ૧ + ૧ = ૧ ઉદયસત્તાભાંગા. ૬૧૧. અઠ્ઠાવીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? સામાન્ય તિર્યચના ૨૮૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૨૮૮ 1 ૨ =
પ૭૬ ઉદયસત્તાભાંગા. ૬૧૨. અઠ્ઠાવીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય?
ઉ
સામાન્ય
Page #131
--------------------------------------------------------------------------
________________
૧ ૨ ૨
કર્મગ્રંથ-૬ ઉ સામાન્ય મનુષ્યના ૨૮૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૨૮૮ 1 ૨ = ૫૭૬
ઉદયસત્તાભાંગા. ૬૧૩. અાવીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ૬૧૪. ઉદયભાંગા ૮ + ૮ + ૧ = ૧૭
સત્તા ૨ + ૨ + ૧ = ૫.
ઉદયસત્તાભાંગા ૧૬ + ૧૬ + ૧ = ૩૩ ૬૧૪. અઠ્ઠાવીશના બંધે છવ્વીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ ઉદયભાંગા ૨૮૮ + ૨૮૮ = ૫૭૬
સત્તા ૨ + = ૪
ઉદયસત્તાભાંગા ૫૭૬ + ૫૭૬ = ૧૧૫૨ થાય. ૬૧૫. અાવીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? વૈક્રીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૬૧૬. અઠ્ઠાવીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીય તથા આહારકમનુષ્યના
ઉદયસત્તાભાંગા કેટલા? વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા થાય આહારક + મનુષ્યના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૯૨ની માટે ૧ ૪ ૧ = ૧ ઉદયસત્તાભાંગો આ રીતે ૧૬ + ૧ = ૧૭ ઉદય સત્તા
ભાંગા થાય. ૬૧. અાવીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયભાંગાસત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? ઉદયભાંગા ૮ + ૮ + ૧ = ૧૭ સત્તા ૨ + ૨ + ૧ = ૫ ઉદયસત્તાભાંગા ૧૬ + ૧૬ + ૧ = ૩૩ થાય
Page #132
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
૬૧૮. અઠ્ઠાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
સામાન્યતિર્યંચના ૫૭૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૫૭૬ ૪ ૨ = ૧૧૫૨ ઉદયસત્તાભાંગા.
૬૧૯. અઠ્ઠાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
ઉ
કેટલા થાય ?
વૈક્રીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ ૪ ૨ = ૩૨ ઉદય સત્તાભાંગા થાય.
૬૨૦. અઠ્ઠાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
સામાન્યમનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૫૭૬ ૪ ૨ = ૧૧૫૨ ઉદયસત્તાભાંગા.
૬૨૧. અઠ્ઠાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તામાંગા કેટલા થાય ?
ઉ
ઉ
ઉ
૧૨૩
=
વૈક્રીયમનુષ્યના ૯ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯ × ૨ ઉદયસત્તામાંગા થાય.
ઉ
૧૮
૬ ૨૨. અઠ્ઠાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે આહારક મનુષ્યના ઉદયસત્તામાંગા કેટલા થાય ?
૯ આહારક મનુષ્યના ૨ ભાંગા વિષે એક સત્તા ૯૨ ની ૨ ૪ ૧ = ૨ ઉદયસત્તાભાંગા.
૬૨૩. અઠ્ઠાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
ઉદયભાંગા ૫૭૬ + ૧૬ + ૫૭૬ + ૯ + ૨ = ૧૧૭૯
સત્તા ૨ + ૨ + ૨ + ૨ + ૧ = ૯
ઉદયસત્તામાંગા ૧૧૫૨ + ૩૨ + ૧૧૫૨ + ૧૮ + ૨ = ૨૩૫૬
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૪
કર્મગ્રંથ-૬
૬૨૪. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય ?
સામાન્યતિર્યંચના ૧૧૫૨ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૧૫૨ ૪ ૨ = ૨૩૦૪ ઉદયસત્તામાંગા.
૬૨૫. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
ઉ
ઉ
૬૨૬. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
સામાન્યમનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૫૭૬ ૪ ૨ = ૧૧૫૨ ઉદયસત્તામાંગા.
૬૨૭. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગ કેટલા થાય ?
ઉ
કેટલા થાય ?
વૈક્રીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ ૪ ૨ = ૩૨ ઉદય સત્તાભાંગા.
ઉ વૈક્રીય મનુષ્યના ૯ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯ × ૨ = ૧૮ ઉદયસત્ત ભાંગા થાય.
૬૨૮. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે આહારક મનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
ઉ
ઉ
આહારક મનુષ્યના ૨ ભાંગાને વિષે ૧ સત્તા ૨ ૪ ૧ = ૨ ઉદયસ્ના ભાંગા.
૬૨૯. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયરત્તા
ભાંગા કેટલા થાય ?
ઉદયભાંગા ૧૧૫૨ + ૧૬ + ૫૭૬ + ૯ + ૨ = ૧૭૫૫
સત્તા ૨ + ૨ + ૨ + ૨ + ૧ = ૯
ઉદયસત્તામાંગા ૨૩૦૪ + ૩૨ + ૧૧૫૨ + ૧૮ + ૨ = ૩૫ ૮
Page #134
--------------------------------------------------------------------------
________________
૧ ૨૫
પ્રશ્નોત્તરી ભાગ-૪ ૬૩૦. અાવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના પ૭૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૫૭૬ 1 ૨ =
૧૧૫ર ઉદયસત્તાભાંગા તથા ૧૧૫ર ભાંગાને વિષે ત્રણ ત્રણ સત્તા ૯૨, ૮૮, ૮૬ આથી ૧૧૫ર 1 ૩ = ૩૪પ૬ ઉદયસત્તાભાંગા થાય
આ રીતે ૧૧૫૨ + ૩૪પ૬ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા થાય. ૬૩૧. અઠ્ઠાવીશના બંધે ત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વૈકીયતિર્યચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ x = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૬૩૨. અઠ્ઠાવીશના બંધે ત્રિીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ સામાન્ય મનુષ્યના ૧૧પર ભાંગાને વિષે ત્રણ ત્રણ સત્તા ૯૨, ૮૯, ૮૮
આથી ૧૧૫ર x ૩ = ૩૪પ૬ ઉદયસત્તાભાંગા થાય. ૬૩૩. અઠ્ઠાવીશના બંધે ત્રીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વૈકીય મનુષ્યના ૧ ભાંગો તેને વિષે બે સત્તા ૧ : ૨ = ૨ ઉદયસત્તા
ભાંગા થાય. ૬૩૪. અઠ્ઠાવીશના બંધે ત્રિીશના ઉદયે આહારકમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? આહારકમનુષ્યને ૧ ભાંગો. ૧ - ૯૨ ની સત્તા ૧ : ૧ = ૧ ઉદય
સત્તાભાંગો થાય. ૬૩૫. અાવીશના બંધે ત્રિીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? 3 ઉદયભાંગા પ૭૬ + ૧૧પર + ૮ + ૧૧૫૨ + ૧ + ૧ = ૨૮૯૦
સત્તા ૨ + ૩ + ૨ + ૩. + ૨ + ૧ = ૧૩
ઉ
Page #135
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬ ઉદયસત્તાભાંગા ૧૧પર + ૩૪પ૬ + ૧૬ + ૩૪૫૯ + ૨ + ૧ =
૮૦૮૩ ૬૩૬. અટ્ટાવીશના બંધ એકત્રીસના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૧૧પર ભાંગાને વિષે ત્રણ ત્રણ સત્તા ૯૨, ૮૮, ૮૬
- આથી ૧૧૫ર x ૩ = ૩૪પ૬ ઉદયસત્તાભાંગા થાય છે. ૬૩૭. અઠ્ઠાવીશના બંધે સંવેધ ભાંગા અથવા બંધોદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવગતિ પ્રાયોગ્ય બંધ ભાંગા ૮
ઉદયભાંગા ૧૯ + ૧૭ + પ૭૬ + ૧૭ + ૧૧૭૯ + ૧૭૫૫ + ૨૮૯૦ + ૧૧૫ર = ૭૬૦૨ થાય. સત્તા ૪ + ૫ + ૪ + ૫ + ૯ + ૯ + ૧૩ + ૩ = પર ઉદયસત્તાભાંગા ૩૨ + ૩૩ + ૧૧પર + ૩૩ + ૨૩પ૬ + ૩૫૦૮ + ૮૦૮૩ + ૩૪૫૬ = ૧૮૬પ૩ થાય છે. ૧૮૬૫૩ ઉદયસત્તાભાંગા ૪ ૮ બંધ ભાંગા = ૧૪૯૨૨૪ બંધોદય
સત્તાભાંગા અથવા સંવેધભાંગા થાય છે. ૬૩૮. અાવીશના બંધે નરકગતિ પ્રાયોગ્ય સંવેધભાંગા સામાન્યથી કેટલા હોય
નરકગતિ પ્રાયોગ્ય બંધ ભાગો ૧ ઉદયસ્થાન ૬. ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદયભાંગા ૩૫૪૪
સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૯, ૮૬ ૬૩૯. અાવીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય?
ઉ
વૈકીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮. ૮ 1 ૨ = ૧૬ ! ઉદયસત્તાભાંગા થાય.
Page #136
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪
૧૨૭
૬૪૦. અઠ્ઠાવીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તામાંગા કેટલા
થાય ?
વૈક્રીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ × ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા.
૬૪૧. અઠ્ઠાવીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયભાંગા સત્તા તથા ઉદયસત્તા ભાંગા કેટલા થાય.
ઉદયભાંગા ૮ + ૮ = ૧૬
ઉ
ઉ
સત્તા ૨ + ર = ૪
ઉદયસત્તાભાંગા ૧૬ + ૧૬ = ૩૨ થાય
૬૪૨. અઠ્ઠાવીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
વૈક્રીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા
ઉ
ભાંગા.
૬૪૩. અઠ્ઠાવીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય?
વૈક્રીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ × ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા.
૬૪૪. અઠ્ઠાવીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદય ભાંગા-સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય ?
ઉદય ભાંગા ૮ + ૮ = ૧૬
ઉ
ઉ
સત્તા ૨ + ૨ = ૪
ઉદયસત્તામાંગા ૧૬ + ૧૬ = ૩૨ થાય
૬૪૫. અઠ્ઠાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
ઉ
કેટલા થાય ?
વૈક્રીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ ૪ ૨ = ૩૨ ઉદય સત્તાભાંગા થાય.
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૮
કર્મગ્રંથ-૬ ૬૪૬. અટ્ટાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ : ર = ૧૬ ઉદયસત્તા
ભાંગા થાય. ૬૪૭. અાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? ઉ ઉદય ભાંગા ૧૬ + ૮ = ૨૪
સત્તા ૨ + ૨ = ૪
ઉદયસત્તાભાંગા ૩૨ + ૧૬ = ૪૮ થાય. ૬૪૮. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ વિકી તિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨
ઉદયસત્તાભાંગા. ૬૪૯. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા ? વૈક્રીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૬૫૦. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? ઉદય ભાંગા ૧૬ + ૮ = ૨૪ સત્તા ૨ + ૨ = ૪
ઉદયસત્તાભાંગા ૩૨ + ૧૬ = ૪૮ ૬૫૧. અઠ્ઠાવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? સામાન્ય તિર્યંચના ૧૧૫ર ભાંગાને વિષે ત્રણ ત્રણ સત્તા ૯૨, ૮૮, ૮૬. ૧૧૫ર x ૩ = ૩૪પ૬ ઉદયસત્તાભાંગા થાય.
ઉ
ઉ
Page #138
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪
૧૨૯ ૬૫૨. અઠ્ઠાવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? સામાન્ય મનુષ્યના ૧૧ પર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૯,
૮૮, ૮દ આથી 1 પર 1 ૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા થાય. ૬૫૩. અાવીશના બંધે ત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વક્રીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮. ૮ : ૨ = ૧૬
ઉદયસત્તાભાંગા થાય. ૬૫૪. અઠ્ઠાવીશના બંધે ત્રીશના ઉદયે ઉદયભાંગાસત્તા તથા ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ ઉદયભાંગા ૧૧પ૨ + ૧૧૫૨ + ૮ = ૨૩૧૨
સત્તા ૩ + ૪ + ૨ = ૯
ઉદયસત્તાભાંગા ૩૪પ૬ + ૪૬૦૮ + ૧૬ = ૮૦૮૦ થાય. ૬૫૫. અઠ્ઠાવીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? સામાન્ય તિર્યંચના ૧૧પર ભાંગાને વિષે ત્રણ ત્રણ સત્તા ૯૨, ૮૮, ૮૯
આથી ૧૧૫૨ x ૩ = ૩૪પ૬ ઉદયસત્તાભાંગા થાય. ૬૫૬. અટ્ટાવીશના બંધે ઉદયસત્તાભાંગા તથા સંવેધભાંગા કેટલા થાય?
ઉદય ભાંગા ૧૬ + ૧૬ + ૨૪ + ૨૪ + ૨૩૧૨ + ૧૧૫ર = ૩૫૪૪ સત્તા ૪ + ૪ + ૪ + ૪૦ + ૯ + ૩ = ૨૮ ૩૨ + ૩૨ + ૪૮ + ૪૮ + ૮૦૮૦ + ૩૪પ૬ = ૧૧૬૯૬ ઉદયસત્તાભાંગા થાય. ૧૧૬૯૬ ઉદયસત્તાભાંગા : ૧ બંધ ભાંગો = ૧૧૬૯૬ બંધોદયસત્તા ભાંગા થાય છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૦
૬૫૭. અઠ્ઠાવીશના બંધના કુલ બંધોદય સત્તા ભાંગા કેટલા થાય ?
ઉ દેવગતિ પ્રાયોગ્ય સંવેધ ભાંગા
૧૪૯૨૨૪
૧૧૬૯૬
નરકગતિ પ્રાયોગ્ય સંવેધ ભાંગા કુલ ભાંગા
૧૬૦૯૨૦ થાય છે.
ઓગણત્રીશના બંધના સંવેધ ભાંગાનું વર્ણન ૬૫૮. વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય સામાન્યથી સંવેધભાંગા કેટલા થાય ? ઉ વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય બંધભાંગા ૨૪
ઉદયસ્થાન ૯. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદયભાંગા ૭૭૦૪
સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ હોય.
૬૫૯. વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય એકવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
એકવીશના ઉદયના એકેન્દ્રિયના ૫ ભાંગા ને વિષે પાંચ પાંચ ૫ ૪ ૫ = ૨૫ ઉદયસત્તાભાંગા થાય.
૬૬૦. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા
ઉ
કમગ્રંથ-૬
કેટલા થાય ?
વિક્લેન્દ્રિયના ૯ ઉદય ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ ૪ ૫ = ૪૫ ઉદયસત્તામાંગા થાય.
૬૬૧. ઓગણત્રીશના બંધે સામાન્યતિર્યંચના એકવીશના ઉદયે ઉદયસત્તામાંગા
ઉ
કેટલા થાય ?
સામાન્યતિર્યંચના ૫ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ × ૫ = ૪૫ ઉદયસત્તાભાંગા.
૬૬૨. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય ?
સામાન્યમનુષ્યના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ × ૪
ઉદયસત્તાભાંગા.
ઉ
ઉ
= ૩૬
Page #140
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪
૧૩૧
૬૬૩.ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે ઉદય-સત્તા-ઉદયસત્તામાંગા કેટલા
ઉ
થાય ?
ઉદય ભાંગા ૫ + ૯ + ૯ + ૯ = ૩૨
સત્તા ૫ + ૫ + ૫ + ૪ = ૧૯
ઉ
ઉદય સત્તાભાંગા ૨૫ + ૪૫ + ૪૫ + ૩૬ = ૧૫૧ થાય છે. ૬૬૪. ઓગણત્રીશના બંધે ચોવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ? એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૧૦ ૪ ૫ = ૫૦ ઉદય સત્તા ભાંગા. વૈક્રીયવાયુકાયના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા ૧ ૪ ૩ = ૩ આ રીતે ૫૦ + ૩ = ૫૩ ઉદયસત્તાભાંગા.
૬૬૫. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
એકેન્દ્રિયના ૪ ભાંગાને વિષે ચાર ચાર સત્તા. ૪ ૪ ૪ = ૧૬ ઉદયસત્તાભાંગા.
વૈક્રીયવાયુકાયના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા. ૧ ૪ ૩ = ૩ ઉદયસત્તામાંગા.
અવૈક્રીયવાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૨ ૪ ૫ = ૧૦ ઉદયસત્તામાંગા. આથી ૧૬ + ૩ + ૧૦ = ૨૯ ઉદયસત્તામાંગા થાય. ૬૬૬. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
ઉ વૈક્રીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા થાય.
૬૬૭. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
ઉ વૈક્રીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા થાય.
૬૬૮. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદય-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૨
ઉ
ઉ
સત્તા ૪ + ૩ + ૫ + ૨ + ૨ = ૧૬
ઉદયસત્તાભાંગા ૧૬ + ૩ + ૧૦ + ૧૬ + ૧૬ = ૬૧ થાય.
૬૬૯. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
ઉદય ભાંગા ૪ + ૧ + ૨ + ૮ + ૮ = ૨૩
ઉ
કર્મગ્રંથ-૬
થાય ?
એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે ચાર ચાર સત્તા.
૧૦ × ૪ = ૪૦ ઉદયસત્તાભાંગા.
વૈક્રીય વાયુકાયના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા. ૧ x ૩ = ૩ ઉદયસત્તાભાંગા.
અવૈક્રીય વાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૨ ૪ ૫ = ૧૦ ઉદયસત્તામાંગા. આ રીતે ૪૦ + ૩ + ૧૦ = ૫૩ ઉદયસત્તામાંગા.
૬૭૦. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
વિક્લેન્દ્રિયના ૮ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ ૪ ૫ = ૪૫ ઉદય સત્તાભાંગા થાય.
૬૭૧. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા
ઉ
કેટલા થાય?
સામાન્ય તિર્યંચના ૨૮૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૨૮૯ ૪ ૫ = ૧૪૪૫ ઉદયસત્તામાંગા.
૬૭૨. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય ?
સામાન્ય મનુષ્યના ૨૮૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૨૮૯ × ૪ = ૧૧૫૬ ઉદયસત્તાભાંગા.
૬૭૩. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા
Page #142
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
૧૩૩ ભાંગા કેટલા થાય ? ઉદયભાંગા 10 + 1 + 2 + ૯ + ૨૮૯ + ૨૮૯ = ૬00 સત્તા ૪ + ૩ + ૫ + ૫ + ૫ + ૪ = ૨૬ ઉદયસત્તાભાંગા ૪૦ + ૩ + ૧૦ + ૪૫ + ૧૪૪૫ + ૧૧પ૬ =
૨૬૯૯ ૬૭૪. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? | ઉ એકેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદયસત્તા
ભાંગા થાય. ૬૭પ. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? વૈક્રીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા થાય. ૬૭૬. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ વૈદકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા થાય. ૬૭૭. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયભાંગાસત્તા તથા ઉદય
સત્તાભાંગા કેટલા થાય? ઉદયભાંગા ૬ + ૮ + ૮ = ૨૨ સત્તા ૪ + ૨ + ૨ = ૮ -
ઉદયસત્તાભાંગા ૨૪ + ૧૬ + ૧૬ = પ૬ થાય. ૬૭૮. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વિક્લેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદય
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૪
સત્તાભાંગા થાય.
૬૯. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય ?
સામાન્ય તિર્યંચના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૭૬ ૪ ૪ -
૨૩૦૪ ઉદયસત્તાભાંગા થાય.
૬૮૦. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય ?
વૈક્રીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ ૪ ૨ = ૩૨ ઉદય સત્તાભાંગા થાય.
૬૮૧. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
સામાન્યમનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા થાય.
ઉ
ઉ
કર્મગ્રંથ-૬
૬૮૨. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
વૈક્રીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ × ૨ =૧૬ ઉદયસત્તા ભાંગા થાય.
૬૮૩. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદય સત્તા
ભાંગા કેટલા થાય ?
ઉદયભાંગા ૬ + ૫૭૬ + ૧૬ + ૫૭૬ + ૮ = ૧૧૮૨
ઉ
ઉ
સત્તા ૪ + ૪ + ૨ + ૪ + ૨ = ૧૬
ઉદયસત્તાભાંગા ૨૪ + ૨૩૦૪ + ૩૨ + ૨૩૦૪ + ૧૬ = ૪૬૮૦
૬૮૪. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા
ઉ
કેટલા થાય?
વિક્લેન્દ્રિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ ૪ ૪ = ૪૮ ઉદય સત્તા ભાંગા.
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૩૫
પ્રશ્નોત્તરી ભાગ-૪ ૬૮૫. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તા
ભાંગા કેટલા થાય ? ઉ સામાન્ય તિર્યંચના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર x ૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા થાય. ૬૮૬. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? ઉ વૈકીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદય
સત્તાભાંગા થાય. ૬૮૭. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? સામાન્ય મનુષ્યના પ૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા પ૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૬૮૮. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? ઉ વૈકીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૬૮૯. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? ઉ ઉદય ભાંગા ૧૨ + ૧૧૫૨ + ૧૬ + ૫૭૬ + ૮ = ૧૭૬૪
સત્તા ૪ + ૪ + ૨ + ૪ + ૨ = ૧૬
ઉદયસત્તાભાંગા ૪૮ + ૪૬૦૮ + ૩૨ + ૨૩૦૪ + ૧૬ = ૭૦૦૮ ૬૯૦. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
વિક્લેન્દ્રિયના ૧૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૮ : ૪ = ૭ર ઉદયસત્તાભાંગા.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૬
કર્મગ્રંથ-૬
ઉ
૬૯૧. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૭૨૮ : ૪
= ૬૯૧૨ ઉદયસત્તાભાંગા. ૬૯૨. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? વૈક્રીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ x ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા થાય. ૬૩. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર : ૪
= ૪૬૦૮ ઉદય સત્તા ભાંગા. ૬૯૪. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે ઉદય ભાંગા-સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? ઉ ઉદયભાંગા ૧૮ + ૧૭૨૮ + ૮ + ૧૧૫ર = ૨૯૦૬
સત્તા ૪ + ૪ + ૨ + ૪ = ૧૪
ઉદયસત્તાભાંગા ૭ર + ૬૯૧૨ + ૧૬ + ૪૬૦૮ = ૧૧૬૦૮ ૬૯૫. ઓગણત્રીશના બંધ એકત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય?
દા થાય ?
૨ ચાર સત્તા ૧૨ x ૪ = ૪૮
ઉદયસત્તાભાંગા થાય. ૬૯૬. ઓગણત્રીશના બંધ એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદય સત્તાભાંગા
કેટલા થાય? સામાન્ય તિર્યંચના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર : ૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા.
Page #146
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪ *
૧૩૭ ૬૯૭. ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદય
સત્તાભાંગા કેટલા થાય? ઉદયભાંગા ૧૨ + ૧૧૫ર = ૧૧૬૪ સત્તા ૪ + ૪ = ૮.
ઉદયસત્તાભાંગા ૪૮ + ૪૬૦૮ = ૪૬૫૬ થાય ૬૯૮. ઓગણત્રીશના બંધે બંધ-ઉદય-સત્તા ભાંગા તથા સંવેધ કેટલો થાય?
વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય બંધ ભાંગા ૨૪ ઉદયસ્થાન ૯ ઉદયભાંગા ૩૨ + ૧૧ + ૨૩ + ૬૦૦ + ૨૨ + ૧૧૮૨ + ૧૭૬૪ + ૨૯૦૬ + ૧૧૬૪ = ૭૭૦૪ સત્તા ૧૯ + ૮ + ૧૬ + ૨૬ + ૮ + ૧૬ + ૧૬ + ૧૪ + ૮ = ૧૩૧ ઉદયસત્તાભાંગા ૧૫૧ + ૫૩ + ૬૧ + ૨૬૯૯ + ૫૬ + ૪૬૮૦ + ૭૦0૮ + ૧૧૬૦૮ + ૪૬૫૬ = ૩૦૯૭૨ થાય. ૩૦૯૭૨ ઉદયસત્તા ભાંગા x ૨૪ બંધ ભાંગા = ૭૪૩૩૨૮ બંધોદય
સત્તાભાંગા થાય છે. ૬૯૯. બીજી રીતે ઓગણત્રીશના બંધે સામાન્યથી સંવેધભાંગા બંધાદિસ્થાનો
કેટલા હોય? ૯ ઓગણત્રીશના બંધે પંચેન્દ્રિયતિર્યંચ પ્રાયોગ્ય બંધભાંગા ૪૬૦૮
ઉદયસ્થાન ૯. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦ તથા ૩૧
ઉદયભાંગા ૭૭૭૩ સત્તાસ્થાન પાંચ ૯૨, ૮૮, ૮૬, ૮૦ ૭૮ ૭૦૦. ઓગણત્રીશના બંદે એકવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ એકેન્દ્રિયના ૫ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૫ x ૫ = ૨૫
ઉદયસત્તાભાંગા થાય. ૭૦૧. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય?
Page #147
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-દ
ઉ વિક્લેન્દ્રિયના ૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ ૪ ૫ = ૪૫ ઉદય
સત્તાભાંગા થાય.
૭૦૨. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
સામાન્ય તિર્યંચના ૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ ૪ ૫ = ૪૫ ઉદયસત્તામાંગા થાય.
૭૦૩. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
ઉ સામાન્ય મનુષ્યના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ ૪ ૪ = ૩૬ ઉદયસત્તાભાંગા.
૭૦૪. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે દેવતાના ઉદયસત્તામાંગા કેટલા
થાય ?
ઉ
દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૭૦૫. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે નારકીના ઉદયસત્તામાંગા કેટલા
થાય ?
નારકીને ઉદયભાંગો ૧ બબ્બે સત્તા ૧ ૪ ૨ = ૨ ઉદય સત્તા ભાંગા
થાય.
૧૩૮
ઉ
ઉ
૭૦૬. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે ઉદયભાંગાસત્તા તથા ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
ઉ ઉદય ભાંગા ૫ + ૯ + ૯ + ૯ + ૮ + ૧ = ૪૧
સત્તા ૫ + ૫ + ૫ + ૪ + ૨ + ૨ = ૨૩
ઉદય સત્તા ૨૫ + ૪૫ + ૪૫ + ૩૬ + ૧૬ + ૨ = ૧૬૯
૭૦૭. ઓગણત્રીશના બંધે ચોવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તામાંગા કેટલા
થાય ?
એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૧૦ ૪ ૫ = ૫૦ વૈક્રીય
૯
Page #148
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
૧૩૯
વાયુકાયના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા ૧ : ૩ = ૩ ઉદયસત્તાભાંગા.
૫૦ + ૩ = પ૩ ઉદયસત્તાભાંગા થાય. ૭૦૮. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? એકેન્દ્રિયના ૪ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૪ : ૪ = ૧૬ ઉદયસત્તા ભાંગા. વૈકીયવાયુકાયના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા ૧ : ૩ = ૩ ઉદયસત્તા
ભાંગ.
અક્રીયવાયુકાના ૨ ભાંગાને વિષે પાંચ સત્તા ૨ x ૫ = ૧૦ ઉદયસત્તાભાંગા.
આ રીતે ૧૬ + ૩ + ૧૦ = ૨૯ ઉદયસત્તાભાંગા. ૭૦૯. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ વક્રીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૭૧૦. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા થાય. ૭૧૧. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ : ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા
થાય. ૭૧૨. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા
થાય?
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૦
કર્મગ્રંથ-૬ ઉ નારકીના ૧ ભાંગાને વિષે બે સત્તા ૯૨, ૮૮ ૧ 1 ૨ = ૨ ઉદયસત્તા
ભાંગા થાય. ૭૧૩. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? ઉદયભાંગા ૪ + ૧ + ૨ + ૮ + ૮ + ૮ + ૧ = ૩૨ સત્તા ૪ + ૩ + ૫ + + 2 + 2 + ૨ = ૨૦
ઉદયસત્તાભાંગા ૧૯ + ૩ + ૧૦ + ૧૬ + ૧૬ + ૧૬ + ૨ = ૭૯ ૭૧૪. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૦ x ૪ = ૪૦ ઉદય સત્તાભાંગા થાય. વૈકીય વાયુકાયના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા ૧ : ૩ = ૩ ઉદયસત્તા ભાંગા અવૈક્રીય વાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ સત્તા ૨ x ૫ = ૧૦ ઉદય
સત્તાભાંગા. આ રીતે ૪૦ + ૩ + ૧૦ = પ૩ ઉદયસત્તાભાંગા. ૭૧૫. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ વિક્લેન્દ્રિયના ૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ x ૫ = ૪૫ ઉદય
સત્તાભાંગા. ૭૧૬. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૨૮૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૨૮૯ ૪ ૫ =
૧૪૪૫ ઉદયસત્તાભાંગા. ૭૧૭. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય?
Page #150
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
ઉ
૧૪૧
સામાન્યમનુષ્યના ૨૮૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૨૮૯ ૪ ૪ = ૧૧૫૬ ઉદયસત્તાભાંગા.
૭૧૮. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે ઉદયભાંગાસત્તા તથા ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
ઉદયભાંગા ૧૦ + ૧ + ૨ + ૯ + ૨૮૯ + ૨૮૯ = ૬૦૦
ઉ
. ઉ
૨૬૯૯
૭૧૯. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
એકેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદયસત્તા ભાંગા.
સત્તા ૪ + ૩ + ૫ + ૫ + ૫ +
૪ ૨૬
ઉદયસત્તાભાંગા ૪૦ + ૩ + ૧૦ + ૪૫ + ૧૪૪૫ + ૧૧૫૬ =
ઉ
=
૭૨૦. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
વૈક્રીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા.
૭૨૧. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તામાંગા
કેટલા થાય ?
ઉ
=
વૈક્રીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨
ભાંગા.
૧૬ ઉદયસત્તા
૭૨૨. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
ઉ
દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૭૨૩. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૨
ઉ
કર્મગ્રંથ-૬ ઉ નારકીના ૧ ઉદય ભાંગાને વિષે બે સત્તા ૯૨, ૮૮, ૧ 1 ૨ = ૨
ઉદયસત્તાભાંગા. ૭૨૪. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયભાંગાસત્તા ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? ઉદય ભાંગા ૬ + ૮ + ૮ + ૮ + ૧ = ૩૧ સત્તા ૪ + 2 + 2 + 2 + ૨ = ૧૨
ઉદયસત્તાભાંગા ૨૪ + ૧૬ + ૧૬ + ૧૬ + ૨ = ૭૪ ૭૨૫. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? વિક્લેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદય
સત્તાભાંગા. ૭ર૬. ઓગણત્રીશના બંધે અાવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના પ૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા પ૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૭૨૭. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વૈકીય તિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદય
સત્તાભાંગા. ૭૨૮. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા પ૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૭૨૯. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
Page #152
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૪૩ ઉ વૈક્રીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગ. ૭૩૦. ઓગણત્રીશના બંધ અટ્ટાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તા
ભાંગા. ૭૩૧. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
નારકીના ૧ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧ 1 ૨ = ૨ ઉદય સત્તા ભાંગા. ૭૩૨. ઓગણત્રીશના બંધ અટ્ટાવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદય
સત્તાભાંગા કેટલા થાય ? ઉદય ભાંગા ૬ + ૫૭૬ + ૧૬ + ૫૭૬ + ૮ + ૧૬ + ૧ = ૧૧૯૯ સત્તા ૪ + ૪ + ૨ + ૪ + ૨ + ૨ + ૨ = ૨૦. ઉદયસત્તાભાંગા ૨૪ + ૨૩૦૪ + ૩૨ + ૨૩૦૪ + ૧૬ + ૩૨ +
૨ = ૪૭૧૪ ૭૩૩. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વિક્લેજિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ x ૪ = ૪૮
ઉદયસત્તાભાંગા. ૭૩૪. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? ઉ સામાન્ય તિર્યચના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર : ૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૭૩પ. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય?
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૪
ઉ
વૈ4)
કર્મગ્રંથ-૬ વૈકીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બળે સત્તા ૧૬ 1 ૨ = ૩ર ઉદય
સત્તાભાંગા. ૭૩૬. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૭૩૭. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૭૩૮. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તા
ભાંગા. ૭૩૯. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે નારકનાં ઉદયસત્તાભાંગ
કેટલા થાય? ઉ નારકીના ૧ ભાંગાને વિષે બે સત્તા ૧ : ૨ = ૨ ઉદય સત્તા ભાંગા. ૭૪૦. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગાસત્તા તથા
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ઉદયભાંગા ૧૨ + ૧૧પર + ૧૬ + ૫૭૬ + ૮ + ૧૬ + ૧ =
૧૭૮૧ સત્તા ૪ + ૪ + ૨ + ૪ + 2 + 2 + ૨ = ૨૦ ઉદયસત્તા ૪૮ + ૪૬૦૮ + ૩૨ + ૨૩૦૪ + ૧૬ + ૩૨ + ૨
= ૭૦૪૨ ૭૪૧. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૪૫
પ્રશ્નોત્તરી ભાગ-૪ ઉ વિક્લેન્દ્રિયના ૧૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૮ x ૪ = ૭૨
ઉદયસત્તાભાંગા. ૭૪૨. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૭૨૮ : ૪
= ૬૯૧૨ ઉદયસત્તાભાંગા. ૭૪૩. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વિક્રીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા થાય. ૭૪૪. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ
સામાન્ય મનુષ્યના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫૨ ૪૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૭૪૫. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ + ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા
થાય. ૭૪૬. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? ઉ ઉદય ભાંગા ૧૮ + ૧૭૨૮ + ૮ + ૧૧પર + ૮ = ૨૯૧૪
સત્તા ૪ + ૪ + ૨ + ૪૦ + ૨ = ૧૬
ઉદયસત્તાભાંગા ૭૨ + ૬૯૧૨ + ૧૬ +૪૬૦૮ + ૧૬ = ૧૧૬૨૪ ૭૪૭. ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ વિક્લેન્દ્રિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ x ૪ = ૪૮
ઉદયસત્તાભાંગા.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૬
કર્મગ્રંથ-૬ ૭૪૮. ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ સામાન્ય તિર્યંચના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર : ૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા.. ૭૪૯ ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદય
સત્તાભાંગા કેટલા થાય ? ઉ ઉદય ભાંગા ૧૨ + ૧૧પર = ૧૧૬૪
સત્તા ૪ + ૪ = ૮
ઉદયસત્તાભાંગા ૪૮ + ૪૬૦૮ = ૪૬પ૬ ૭૫૦. ઓગણત્રીશના બંધે બંધ ઉદય સત્તા અથવા સંવેધ ભાંગા કુલ કેટલા
થાય ? આ રીતે ૪૧ + ૧૧ + ૩૨ + ૬00 + ૩૧ + ૧૧૯૯ + ૧૭૮૧ + ૨૯૧૪ + ૧૧૬૪ = ૭૭૭૩ થાય. સત્તા ૨૩ + ૮ + ૨૦ + ૨૬ + ૧૨ + ૨૦ + ૨૦ + ૧૬ + ૮ = ૧પ૩. ઉદયસત્તાભાંગા ૧૬૯ + ૫૩ + ૭૯ + ૨૬૯૯ + ૭૪.૫ ૪૭૧૪ + ૭૦૪૨ + ૧૧૬ ૨૪ + ૪૬પ૬ = ૩૧૧૧૦ થાય. ૩૧૧૧૦ ઉદયસત્તાભાંગા 1 ૪૬૦૮ બંધ ભાંગા = ૧૪૩૩૫૪૮૮૦
બંધોદયસત્તાભાંગા થાય છે. મનુષ્યગતિ પ્રાયોગ્ય ઓગણત્રીશના બંધે બંધોદય
સત્તા સંવેધ ભાંગાઓનું વર્ણન. ૭૫૧. ઓગણત્રીશના બંધે સામાન્યથી મનુષ્યગતિ પ્રાયોગ્ય સંવેધભાંગા કેટલા
થાય ? ઉ બંધભાંગા ૪૬૦૮ ઉદયસ્થાન ૯. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮,
૨૯, ૩૦, ૩૧. ઉદયભાંગા ૭૭૭૦ સત્તાસ્થાન પાંચ ૯૨, ૮૮, ૮૯, ૮૬, ૮૦ હોય છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
૧૪૭
૭૫૨. ઓગણત્રીશના બંધે એક્વીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
એકેન્દ્રિયના ૫ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫ ૪ ૪ = ૨૦ ઉદયસત્તા ભાંગા.
ઉ
૭૫૩. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
વિક્લેન્દ્રિયના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ ૪ ૪ = ૩૬ ઉદય સત્તાભાંગા.
૭૫૪. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
સામાન્યતિર્યંચના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ × ૪ = ૩૬ ઉદયસત્તાભાંગા.
૭૫૫. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
સામાન્યમનુષ્યના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ × ૪ = ૩૬ ઉદયસત્તામાંગા થાય.
ઉ
૭૫૬. ઓગણત્રીશના બંધે એકવીશા ઉદયે દેવતાના સત્તાભાંગા કેટલા થાય? દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૭૫૭. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
નારકીના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા ૯૨, ૮૯, ૮૮ ૧ x ૩ = ૩ ઉદયસત્તામાંગા.
૭૫૮. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદય
સત્તાભાંગા કેટલા થાય ?
ઉદય ભાંગા ૫ + ૯ + ૯ + ૯ + ૮ + ૧ = ૪૧ સત્તા ૪ + ૪ + ૪ + ૪ + ૨ + ૩ = ૨૧
ઉ
ઉ
ઉ
ઉ
ઉ
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૮
કર્મગ્રંથ-૬
ઉદયસત્તા ૨૦ + ૩૯ + ૩૬ + ૩૬ + ૧૬ + ૩ = ૧૪૭ ૭૫૯. ઓગણત્રીશના બંધે ચોવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૦ x ૪ = ૪૦ ઉદય
સત્તાભાંગા. ૭૬૦. ઓગણત્રીશના બંધ પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ એકેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદયસત્તા
ભાંગા. ૭૬૧. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વૈક્રીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા થાય. ૭૬ ૨. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૭૬૩. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૭૬૪. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
નારકીના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા ૧ : ૩ = ૩ ઉદયસત્તાભાંગા. ૭૬૫. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? ઉ ઉદય ભાંગા ૬ + ૮ + ૮ + ૮ + ૧ = ૩૧
સત્તા ૪ + 2 + + + ૩ + ૧૩
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૪૯
પ્રશ્નોત્તરી ભાગ ૪
ઉદય સત્તા ૨૪ + ૧૬ + ૧૬ + ૧૬ + ૩ = ૭૫ ૭૬૬. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ એકેન્દ્રિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ x ૪ = ૪૮
ઉદયસત્તાભાંગા. ૭૬૭. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? વિક્લેજિયના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ + ૪ = ૩૬ ઉદય
સત્તાભાગા. ૭૬૮. ઓગણત્રીશના બધે છવ્વીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૨૮૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૨૮૯ ૪ ૪ =
૧૧પ૬ ઉદયસત્તાભાંગા. ૭૬૯. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્યમનુષ્યના ૨૮૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૨૮૯ ૪ ૪ =
૧૧પ૬ ઉદયસત્તાભાંગા. ૭૭૦. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? ઉ ઉદયભાંગા ૧૨ + ૯ + ૨૮૯ + ૨૮૯ = ૫૯૯
સત્તા ૪ + ૪+૪+ ૪ = ૧૬
ઉદયસત્તાભાંગા ૪૮ + ૩૬ + ૧૧૫૯ + ૧૧૫૬ = ૨૩૯૬ ૭૭૧. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ એકેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદયસત્તા
ભાંગા.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૦
કર્મગ્રંથ-૬ ૭૭૨. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? વિક્રીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ : ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૭૭૩. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બળે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૭૭૪. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૭૭૫. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ નારકીના ૧ ભાંગાને વિષે ત્રણ ૯૨, ૮૯, ૮૮ સત્તા ૧ : ૩ = ૩
ઉદયસત્તાભાંગા. ૭૭૬. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદય
સત્તાભાંગા કેટલા થાય? ઉદયભાંગા ૬ + ૮ + ૮ + ૮ + ૧ = ૩૧ સત્તા ૪ + 2 + + ૨ + ૩ = ૧૩
ઉદયસત્તાભાંગા ૨૪ + ૧૬ + ૧૬ + ૧૬ + ૩ = ૭પ ૭૭૭. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વિક્લન્દ્રિયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વિક્લેજિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદય
સત્તાભાંગા. ૭૭૮. ઓગણત્રીશના બંધે અાવીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય ?
ઉ
Page #160
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
ઉ સામાન્ય તિર્યંચના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા.
૭૭૯. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીય તિર્યંચના ઉદય સત્તા ભાંગા કેટલા થાય ?
વૈક્રીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ ૪ ૨
=
સત્તામાંગા.
૭૮૦. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય ?
સામાન્યમનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તામાંગા.
૭૮૧. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉધયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તામાંગા કેટલા થાય ?
વૈક્રીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા.
ઉ
ઉ
ઉ
૧૫૧
ઉ
૩૨ ઉદય
૭૮૨. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તામાંગા કેટલા
થાય ?
દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ ૪ ૨ = ૩૨ ઉદયસત્તા ભાંગા.
૭૮૩. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
નારકીના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા ૯૨, ૮૯, ૮૮, ૧ x ૩ = ૩ ઉદયસત્તામાંગા.
૭૮૪. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
ઉ ઉદયભાંગા ૬ + ૫૭૬ + ૧૬ + ૫૭૬ + ૮ + ૧૬ + ૧ = ૧૧૯૯
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫૨
કર્મગ્રંથ-૬
સત્તા ૪+૪+૨ + ૪ + ૨ + ૨ + ૩ = ૨૧ ઉદયસત્તાભાંગા ૨૪ + ૨૩૦૪ + ૩૨ + ર૩૦૪ + ૧૬ + ૩૨ +
૩ = ૪૭૧૫ ૭૮૫. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદય વિક્લેજિયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વિક્લેજિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ x ૪ = ૪૮
ઉદયસત્તાભાંગા. ૭૮૬. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદય સત્તા
ભાંગા કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫૨ ૪ ૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૭૮૭. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? વૈકીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ : ર = ૩ર ઉદય
સત્તાભાંગા. ૭૮૮. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૭૮૯. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના પ૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા પ૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૭૯૦. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા
થાય?
Page #162
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
૧૫૩ ઉ દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તા
ભાંગા.
૭૯૧. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ નારકીનાં ૧ ભાંગાને વિષે ત્રણ ૯૨, ૮૯, ૮૮ સત્તા, ૧ ૩ = ૩
ઉદયસત્તાભાંગા. ૭૯૨. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તા
ભાંગા કેટલા થાય ? ઉ ઉદયભાંગા ૧૨ + ૧૧૫૨ + ૧૬ + ૫૭૬ + ૮ + ૧૬ + ૧ =
૧૭૮૧ સત્તા ૪ + ૪ + ૨ + ૪ + ૨ + ૨ + ૩ = ૨૧ ઉદયસત્તાભાંગા ૪૮ + ૪૬૦૮ + ૩૨ + ૨૩૦૪+ ૧૬ + ૩૨ +
૩ = ૭૦૪૩ ૭૯૩. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વિક્લેન્દ્રિયના ૧૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૮ ૪ ૪ = ૭૨ .
ઉદયસત્તાભાંગા. ૭૯૪. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૭૨૮ : ૪
= ૬૯૧૨ ઉદયસત્તાભાંગા. ૭૫. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉધયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વૈકીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા
ભાગા.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૪
કર્મગ્રંથ-૬ ૭૯૬. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર : ૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૭૯૭. ઓગણત્રીશના બંધે ત્રિીશના ઉધયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૭૯૮. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? 3 ઉદય ભાંગા ૧૮ + ૧૭૨૮ + ૮ + ૧૧પર + ૮ = ૨૯૧૪
સત્તા ૪ + ૪ + ૨ + ૪ + = ૧૬
ઉદયસત્તાભાંગા ૭૨ + ૬૯૧૨ + ૧૬ + ૪૬૦૮ + ૧૬ = ૧૧૯૨૪ ૭૯૯. ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વિક્લેજિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ : ૪ = ૪૮
ઉદયસત્તાભાંગા. ૮00. ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર 1 ૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૮૦૧. ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? 3 ઉદય ભાંગા ૧૨ + ૧૧૫ર + ૧૧૬૪
સત્તા ૪ + ૪ = ૮
ઉદયસત્તા ૪૮ + ૪૬૦૮ = ૪૬૫૬ ૮૦૨. ઓગણત્રીશના બંધે બંધ-ઉદય-સત્તાના સંવેધ ભાંગા કેટલા થાય?
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૫૫
પ્રશ્નોત્તરી ભાગ-૪
મનુષ્યગતિ પ્રાયોગ્ય ૪૬૦૮ બંધ ભાંગા ઉદયભાંગા ૪૧ + 10 + ૩૧ + ૫૯૯ + ૩૧ + ૧૧૯૯ + ૧૭૮૧ + ૨૯૧૪ + ૧૧૬૪ = ૭૭૭૦ સત્તા ૨૧ + ૪ + ૧૩ + ૧૬ + ૧૩ + ૨૧ + ૨૧ + ૧૬ + ૮ = ૧૩૩ ઉદયસત્તાભાંગા ૧૪૭ + ૪૦ + ૭૫ + ૨૩૯૬ + ૭પ + ૪૭૧૫ + ૭૦૪૩ + ૧૧૬૨૪ + ૪૬પ૬ = ૩૦૭૭૧ ૩૦૭૭૧ ઉદયસત્તાભાંગા ૪ ૪૬૦૮ બંધ ભાંગા = ૧૪૧૭૯૨૭૬૮
બંધોદયસત્તાભાંગા થાય. ઓગણત્રીશના બંધે દેવગતિ પ્રાયોગ્ય સંવેધ ભાંગાઓનું વર્ણન ૮૦૩. ઓગણત્રીશના બંધે સામાન્યથી સંવેધ ભાંગા કેટલા થાય?
દેવગતિ પ્રાયોગ્ય બંધ ભાંગા ૮ ઉદયસ્થાન ૭. ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦ ઉદયભાંગા ૨૬૪૨
સત્તાસ્થાન ૨. ૯૩, ૮૯ ૮૦૪. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદય
સત્તાભાંગા. ૮૦૫. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૮૦૬. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૨૮૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૨૮૮ 1 ૨ = પ૭૬
ઉદયસત્તાભાંગા.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૬
કર્મગ્રંથ-૬ ૮૦૭. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? | ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૮૦૮. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે આહારક મનુષ્યના ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? ઉ આહારક મનુષ્યના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૯૩, ૧ : ૧ = ૧ ઉદય
સત્તાભાંગા. ૮૦૯. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ ઉદય ભાંગા ૮ + ૧ = ૯
સત્તા ૨ + ૧ = ૩.
ઉદય સત્તા ભાંગા ૧૬ + ૧ = ૧૭ ૮૧૦. ઓગણત્રીશના બંધે અાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે બબ્બે સત્તા = પ૭૬ 1 ૨ = "
૧૧૫ર ઉદયસત્તાભાંગા. ૮૧૧. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વૈકીય મનુષ્યના ૯ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯ 1 ૨ = ૧૮
ઉદયસત્તાભાંગા. ૮૧૨. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે આહારક મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ આહારક મનુષ્ય ૨ ભાંગાને વિષે એક સત્તા ૯૩, ૨ x ૧ = ૨
ઉદયસત્તાભાંગા. ૮૧૩. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયભાંગાસત્તાભાંગા કેટલા
થાય ?
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૫૭
પ્રશ્નોત્તરી ભાગ- ૪ - ઉ ઉદયભાંગા પ૭૬ + ૯ + ૨ = ૫
સત્તા ૨ + ૨ + ૧ = ૫
ઉદયસત્તાભાંગા ૧૧૫૨ + ૧૮ + ૨ = ૧૧૭૨ ૮૧૪. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? સામાન્ય મનુષ્યના પ૭૬ ભાંગાને વિષે બબ્બે સત્તા પ૭૬ 1 ૨ =
૧૧પર ઉદયસત્તાભાંગા. ૮૧૫. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? ઉ વૈક્રીયમનુષ્યના ૯ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯ + ૨ = ૧૮ ઉદય
સત્તાભાંગા. ૮૧૬. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે આહારકશરીરીમનુષ્યના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? આહારકશરીરીમનુષ્યના ૨ ભાંગાને વિષે એક સત્તા ૨ x ૧ = ૨
ઉદયસત્તાભાંગા. ૮૧૭. ઓગણત્રીશના બંધે ત્રિીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ સામાન્ય મનુષ્યના ૧૧પર ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૧૫ર x ૨ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૮૧૮. ઓગણત્રીશના બંધ ત્રીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વૈકીયમનુષ્યના ૧ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧ 1 ૨ = ૨ ઉદયસત્તા
ભાંગા. ૮૧૯. ઓગણત્રીશના બંધે ત્રિીશના ઉદયે આહારકશરીરીમનુષ્યના ઉદયસત્તા
ભાંગા કેટલા થાય ?
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૮
૮૨૦.
કર્મગ્રંથ-૬ ઉ આહારક શરીરીમનુષ્યના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૧ : ૧ = ૧ ઉદય
સત્તાભાંગો થાય. ઓગણત્રીશના બંધે દેવગતિ પ્રાયોગ્ય ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉદયભાંગા ૮ + ૯ + ૨૮૮ + ૯ + ૫૮૭ + ૫૮૭ + ૧૧૫૪ = ૨૬૪૨ સત્તા ૨ + ૩ + ૨ + ૩ + ૫ + ૫ + ૫ = ૨૫ ઉદય સત્તા ભાંગા ૧૬ + ૧૭ + પ૭૬ + ૧૭ + ૧૧૭૨ + ૧૧૭૨
+ ૨૩૦૭ = પર૭૭ થાય. ૮૨૧. ઓગણત્રીશના બંધે સંવેધ ભાંગા કેટલા થાય?
દેવગતિ પ્રાયોગ્ય બંધ ભાંગા ૮ ઉદયસત્તાભાંગા પર૭૭ પર૭૭ ૪ ૮ બંધ ભાંગા = ૪૨૨૧૬ સંવેધભાંગા એટલે બંધોદય
સત્તાભાંગા થાય છે. ૮૨૨. ઓગણત્રીશના બંધે કુલ બંધોદયસત્તા ભાંગા આ પ્રમાણે જાણવા. વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય
૭૪૩૩૨૮ પંચેન્દ્રિય પ્રાયોગ્ય
૧૪૩૩૫૪૮૮૦ મનુષ્ય પ્રાયોગ્ય
૧૪૧૭૯૨૭૬૮ દેવગતિ પ્રાયોગ્ય
૪૨૨૧૬
૨૮૫૯૩૩૧૯૨ ત્રીશના બંધે સંવેધ ભાંગાઓનું વર્ણન ત્રીશના બંધે વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય સંવેધ ભાંગાઓનું વર્ણન ૮૨૩. ત્રિીશના બંધે વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય બંધોદય સત્તા કેટલા થાય? ઉ વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય બંધ ભાંગા ૨૪ ઉદયસ્થાન ૯. ૨૧, ૨૪, ૨૫,
૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદયભાંગા ૭૭૦૪ સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૫૯
પ્રશ્નોત્તરી ભાગ-૪ ૮૨૪. ત્રિીશના બંધે એકવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ એકેન્દ્રિયના ૫ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૫ ૪ ૫ = ૨૫ ઉદય
સત્તાભાંગા. ૮૨૫. ત્રીશના બંધે એકવીશના ઉદયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ વિક્લેજિયના ૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ + ૫ = ૪૫ ઉદય
સત્તાભાંગા. ૮૨૬. ત્રિીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ સામાન્ય તિર્યંચના ૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ + ૫ = ૪૫
ઉદયસત્તાભાંગા. ૮૨૭. ત્રિીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ સામાન્ય મનુષ્યના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ + ૪ = ૩૬
ઉદયસત્તાભાંગા. ૮૨૮. ત્રિીશના બંધે એકવીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ ઉદયભાંગા ૫ + ૯ + ૯ + ૯ = ૩૨
સત્તા ૫ + ૫ + ૫ + ૪ = ૧૯
ઉદયસત્તાભાંગા ૨૫ + ૪૫ + ૪૫ + ૩૬ = ૧૫૧ ૮૨૯. ત્રીશના બંધે ચોવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય?
એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૧૦ x ૫ = ૫૦ ઉદય સત્તાભાંગા. વિક્રીય વાયુકાયને ૧ ભાંગાને વિષે ૩ સત્તા ૯૨, ૮૮, ૮૬, ૧ + ૩ =
૩ ઉદયસત્તાભાંગા. ૮૩૦. ત્રીશના બંધે ચોવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૬૦
ઉ
ઉદયભાંગા ૧૦ + ૧ = ૧૧
સત્તા ૫ + ૩ = ૮
ઉદયસત્તાભાંગા ૫૦ + ૩ = ૫૩
૮૩૧. ત્રીશના બેધે પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? એકેન્દ્રિયના ૪ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૪ ૪ ૪ = ૧૬ ઉદય
ઉ
સત્તામાંગા.
-
વૈક્રીયવાયુકાયના ૧ ભાંગાને વિષે ૩ સત્તા ૧ ૪ ૩ ૩ ઉદયસત્તા ભાંગા. અવૈક્રીયવાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૨ ૪ ૫ = ૧૦ ઉદય સત્તા ભાંગા કુલ ૧૬ + ૩ + ૧૦ = ૨૯ ઉદયસત્તા ભાંગા. ૮૩૨. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
કર્મગ્રંથ-૬
ઉ
થાય ?
વૈક્રીયતિર્યંચના
ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદય
સત્તાભાંગા.
૮૩૩. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
વૈક્રીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા.
૮૩૪. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
ઉ
થાય ?
ઉદયભાંગા ૪ + ૧ + ૨ + ૮ + ૮ = ૨૩
સત્તા ૪ + ૩ + ૫ + ૨ + ૨ = ૧૬
ઉદયસત્તાભાંગા ૧૬ + ૩ + ૧૦ + ૧૬ + ૧૬ = ૬૧
ઉ
૮૩૫. ત્રીશના બંધે છવ્વીશના ઉધયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? · એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૦ ૪ ૪ = ૪૦ ઉદય સત્તાભાંગા.
ઉ
વૈક્રીયવાયુકાયના ૧ ભાંગાને વિષે ૩ સત્તા ૧ x ૩ = ૩ ઉદયસત્તા ભાંગા. વૈક્રીયવાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૨ x ૫ =
Page #170
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪ -
૧૬૧ ૧૦ ઉદયસત્તાભાંગા. ૪૦ + ૩ + ૧૦ = પ૩ ઉદયસત્તાભાંગા. ૮૩૬. ત્રીસના બંધે છવ્વીશના ઉદયે વિકલેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? વિકસેન્દ્રિયના - ભાંગના ઉદયને વિષે પાંચ-પાંચ સત્તાસ્થાન હોય ૯.r
૫ = ૪૫ ઉદયસત્તાભાંગા થાય. ૮૩૭. ત્રિીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉધયસત્તાભાંગા કેટલા
થાય ? સામાન્ય તિર્યંચના ૨૮૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૨૮૯ + ૫ =
૧૪૪૫ ઉદયસત્તાભાંગા. ૮૩૮. ત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? સામાન્ય મનુષ્યના ૨૮૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૨૮૯ - ૪ =
૧૧પ૬ ઉદયસત્તાભાંગા. ૮૩૯. ત્રીશના બંધ છવ્વીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉદયભાંગા ૧૦ + ૧ + ૨ + ૯ + ૨૮૯ + ૨૮૯ = ૬૦૦ સત્તા ૪ + ૩ + ૫ + ૫ + ૫ + ૪ = ૨૬ ઉદયસત્તાભાંગા ૪૦ + ૩ + ૧૦ + ૪૫ + ૧૪૪૫ + ૧૧૫૬ =
૨૬૯૯ ૮૪૦. ત્રિીશના બંધે સત્તાવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય?
એકેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદય
સત્તાભાંગા. ૮૪૧. ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? વિક્રીયતિર્યચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ + ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા.
Page #171
--------------------------------------------------------------------------
________________
ઉ
૧૬૨
કર્મગ્રંથ-૬ ૮૪૨. ત્રિીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વૈક્રીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ + ર = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૮૪૩. ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉદયભાંગા ૬ + ૮ + ૮ = ૨૨ સત્તા ૪ + 2 + ર = ૮.
ઉદયસત્તાભાંગા ૨૪ + ૧૬ + ૧૬ = ૫૬ ૮૪૪. ત્રિીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ વિક્લેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદય
સત્તાભાંગા. ૮૪૫. ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? સામાન્ય તિર્યંચના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૮૪૬. ત્રિીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વિક્રીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ ૪ ર = ૩ર ઉદય
સત્તાભાંગા. ૮૪૭. ત્રીશના ભંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા પ૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૮૪૮. ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૬૩
પ્રશ્નોત્તરી ભાગ-૪ : ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૮૪૯. ત્રિીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ ઉદયભાંગા ૬ + ૫૭૬ + ૧૬ + પ૭૬ + ૮ = ૧૧૮૨
સત્તા ૪ + ૪ + ૨ + ૪ + ૨ = ૧૬
ઉદયસત્તાભાંગા ર૪ + ૨૩૦૪ + ૩૨ + ર૩૦૪ + ૧૬ = ૪૬૮૦ ૮૫). ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વિક્લેન્દ્રિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ x ૪ = ૪૮
ઉદયસત્તાભાંગા. ૮૫૧. ત્રિીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ સામાન્ય તિર્યંચના ૧૧પર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫૨ ૪ ૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૮૫ર. ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વૈકીયતિર્યચના ૧૬ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨
ઉદયસત્તાભાંગા. ૮૫૩. ત્રિીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૮૫૪. ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ + ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૪
કર્મગ્રંથ-૬ ૮૫૫. ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ ઉદયભાંગા ૧૨ + ૧૧૫ર + ૧૬ + પ૭૬ + ૮ = ૧૭૬૪
સત્તા ૪ + ૪ + ૨ + ૪ + ૨ = ૧૬
ઉદયસત્તાભાંગા ૪૮ + ૪૬૦૮ + ૩૨ + ૨૩૦૪ + ૧૬ = ૭૦૦૮ ૮૫૬. ત્રિીશના બંધે ત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વિક્લેન્દ્રિયના ૧૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૮ : ૪ = ૭૨
ઉદયસત્તાભાંગા. ૮૫૭. ત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય
-
ઉ સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૭૨૮ : ૪
= ૬૯૧૨ ઉદયસત્તાભાંગા. ૮૫૮. ત્રીશના બંધુત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વૈકીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા 0 1 ૨ = ૧૬ ઉદય
સત્તાભાંગા. ૮૫૯. ત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય
ઉ સામાન્યમનુષ્યના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર : ૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૮૬૦. ત્રીશના બંધે ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ઉદયભાંગા ૧૮ + ૧૭૨૮ + ૮ + ૧૧૫ર = ર૯૦૬
સત્તા ૪ + ૪ + ૨ + ૪ = ૧૪
ઉદયસત્તાભાંગા ૭૨ + ૬૯૧૨ + ૧૬ + ૪૬૦૮ = ૧૧૬૦૮ |૮૬૧. ત્રીશના બંધે એકત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વિક્લેજિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ + ૪ = ૪૮
ઉદયસત્તાભાંગા.
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૬૫
પ્રશ્નોત્તરી ભાગ-૪ ૮૬૨. ત્રીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદય સત્તા ભાંગા
કેટલા થાય ? સામાન્ય તિર્યંચના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર : ૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૮૬૩. ત્રિીશના બંધે એકવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ ઉદયભાંગા ૧૨ + ૧૧૫ર = ૧૧૬૪
સત્તા ૪ + ૪ = ૮
ઉદયસત્તામાંગા ૪૮ + ૪૬૦૮ = ૪૬પ૬ ૮૬૪. ત્રીશના બંધે વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? ઉદયભાંગા ૩૨ + ૧૧ + ૨૩ + ૬૦૦ + ૨૨ + ૧૧૮૨ + ૧૭૬૪ + ૨૯૦૬ + ૧૧૬૪ = ૭૭૦૪ સત્તા ૧૯ + ૮ + ૧૬ + ૨૬ + ૮ + ૧૬ + ૧૬ + ૧૪ + ૮ = ૧૩૧ ઉદયસત્તાભાંગા ૧૫૧ + ૫૩ + ૬૧ + ૨૬૯૯ + ૫૬ + ૪૬૮૦
+ ૭00૮ + ૧૧૬૦૮ + ૪૬પ૬ = ૩ ૯૭૨ ૮૬૬. ત્રિીશના બંધે વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય બંધ-ઉદય-સત્તાભાંગા અથવા સંવેધ
ભાંગા કેટલા થાય? ઉ ૩૦૯૭૨ ઉદયસત્તાભાંગા x ૨૪ બંધભાંગા = ૭૪૩૩૨૮ બંધોદય
સત્તાભાંગા થાય અથવા સંવેધ ભાંગા થાય છે. ત્રીશના બંધે તિર્યંચગતિ પ્રાયોગ્ય બંધના સંવેધ ભાંગાઓનું વર્ણન ૮૬૭. ત્રીશના બંધે સામાન્યથી બંધ ઉદય સત્તા સ્થાનો કેટલા હોય? ઉ તિર્યંચગતિ પ્રાયોગ્ય બંધ ભાંગા ૪૬૦૮ ઉદયસ્થાન ૯ ૨૧, ૨૪, ૨૫,
૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદયભાંગા ૭૭૭૩ સત્તા પ. ૯૨,૮૮, ૮૬, ૮૦, ૭૮ ,
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૬
કર્મગ્રંથ-૬ ૮૬૮-અ ત્રિીશના બંધે એકવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ એકેન્દ્રિયના પાંચ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૫ ૪ ૫ = ૨૫
ઉદયસત્તાભાંગા થાય. ૮૬૮-બ. ત્રીશના બંધે એકવીશના ઉદયે વિક્લેજિયના ઉદય સત્તા ભાંગા કેટલા
થાય? ઉ વિક્લેજિયના ૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ + ૫ = ૪૫
ઉદયસત્તાભાંગા. ૮૬૯. ત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદય સત્તા ભાંગા
કેટલા થાય? ઉં સામાન્ય તિર્યચના ૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ ૪ ૫ = ૪૫
ઉદય સત્તા ભાંગા. ૮૭૦. ત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદય સત્તા ભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ : ૪ = ૩૬
ઉદય સત્તા ભાંગા. ૮૭૧. ત્રીશના બંધે એકવીશના ઉદયે દેવતાના ઉદયસત્તા ભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદય સત્તા ભાંગા. ૮૭૨. ત્રિીશના બંધે એકવીશના ઉદયે નારકીના ઉદય સત્તા ભાંગા કેટલા થાય? ઉ નારકીના ૧ ભાંગાને વિષે બે સત્તા ૧ + ૧ = ૨ ઉદયસત્તાભાંગા. ૮૭૩. ત્રીશના બંધે એકવીશના ઉદયે ઉદયભાંગાસત્તા તથા ઉદયસત્તાભાંગા
કેટલા થાય? 3 ઉદય ભાંગા ૫ + ૯ + ૯ + ૯ + ૮ + ૧ = ૪૧
સત્તા ૫ + ૫ + ૫ + ૪ + 2 + ૨ = ૨૩
ઉદયસત્તાભાંગા ૨૫ + ૪૫ + ૪૫ + ૩૬ + ૧૬ + ૨ = ૧૬૯ ૮૭૪. ત્રિીશના બંધે ચોવીશના ઉદયના એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય?
Page #176
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪
૧૬૭
ઉ એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૧૦ ૪ ૫ = ૫૦ ઉદયસત્તાભાંગા. વૈક્રીય વાયુકાયના ૧ ભાંગાને વિષે ૩ સત્તા ૧ ૪ ૩ = ૩ ઉદયસત્તામાંગા.
૮૭૫. ત્રીશના બંધે ચોવીશના ઉદયે ઉદયભાંગાસત્તા ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
ઉદયભાંગા ૧૦ + ૧ = ૧૧
ઉ
સત્તા ૫ + ૩ = ૮
ઉદયસત્તામાંગા ૫૦ + ૩ = ૫૩
ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? એકેન્દ્રિયના ૪ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૪ ૪ ૪ = ૧૬ ઉદયસત્તા ભાંગા વૈક્રીય વાયુકાયના ૧ ભાંગાને વિષે ૩ સત્તા ૧૪ ૩ ઉદયસત્તામાંગા, અવૈક્રીય વાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૨ x ૫ = ૧૦ ઉદયસત્તાભાંગા.
-
૩
૮૭૭. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય તિર્યંચના ઉદયસત્તામાંગા કેટલા
૮૭૬.
ઉ
થાય ?
વૈક્રીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તામાંગા.
૮૭૮. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
ઉ વૈક્રીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તામાંગા.
૮૭૯. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે દૈવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા. ૮૮૦. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ નારકીના ૧ ભાંગાને વિષે બે સત્તા ૧૪ ૨ ૨ ઉદયસત્તાભાંગા. ૮૮૧. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયભાંગાસત્તા ઉદયસત્તામાંગા કેટલા
=
થાય?
ઉ
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૮
ઉં
ઉદય ભાંગા ૪ + ૧ + ૨ + ૮ + ૮ + ૮ + ૧ સત્તા ૪ + ૩ + ૫ + ૨ + ૨ + ૨+ ૨ = ૨૦
ઉદયસત્તાભાંગા ૧૬ + ૩ + ૧૦ + ૧૬ + ૧૬ + ૧૬ + ૨ = ૭૯ ૮૮૨. ત્રીશના બંધે છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તામાંગા કેટલા થાય ? ઉ એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૦ × ૪ = ૪૦ ઉદય સત્તા ભાંગા.
વૈક્રીયવાયુકાયના ૧ ભાંગાને વિષે ૩ સત્તા.
૧ ૪ ૩ = ૩ ઉદયસત્તાભાંગા.
અવૈક્રીયવાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૨ x ૫ = ૧૦ ઉદયસત્તાભાંગા.
૮૮૩. ત્રીશના બંધે છવ્વીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
વિક્લેન્દ્રિયના ૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ × ૫ = ૪૫ ઉદય સત્તામાંગા.
૮૮૪. ત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તામાંગા કેટલા
ઉ
ઉ
ઉ
કર્મગ્રંથ-૬
1=
થાય ?
સામાન્યતિર્યંચના ૨૮૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૨૮૯ ૪ ૫ = ૧૪૪૫ ઉદયસત્તાભાંગા.
૮૮૫. ત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તામાંગા કેટલા
થાય ?
સામાન્યમનુષ્યના ૨૮૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા` ૨૮૯ × ૪ = ૧૧૫૬ ઉદયસત્તાભાંગા.
૮૮૬. ત્રીશનાં બંધે છવ્વીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
ઉ
૩૨
થાય ?
ઉદયભાંગા ૧૦ + ૧ + ૨ + ૯ + ૨૮૯ + ૨૮૯ = ૬૦૦
સત્તા ૪ + ૩ + ૫ + ૫ + ૫ + ૪ = ૨૬
Page #178
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪ -
૧૬૯
ઉદયસત્તાભાંગા ૪૦ + ૩ + 10 + ૪૫ + ૧૪૪૫ + ૧૧૫૬ =
૨૬૯૯ ૮૮૭. ત્રિીશના બંધે સત્તાવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? એકેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદય
સત્તાભાંગા. ૮૮૮. ત્રિીશનાં બંધે સત્તાવીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ વૈકીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ + ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૮૮૯. ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વક્રીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ + ૨ = ૧૬
ઉદયસત્તાભાંગા. ૮૯૦. ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ + ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૮૯૧. ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ નારકીના ૧ ભાંગાને વિષે ૩ સત્તા ૧ : ૩ = ૩ ઉદયસત્તાભાંગા. ૮૯૨. ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ ઉદયભાંગા ૬ + ૮ + ૮ + ૮ + ૧ = ૩૧
સત્તા ૪ + ૨ + ૨ + ૨ + ૩ = ૧૩
ઉદયસત્તાભાંગા ૨૪ + ૧૬ + ૧૬ + ૧૬ + ૩ = ૭૫ થાય ૮૯૩. ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
તે થાય ? ઉ વિક્લેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદય
સત્તાભાંગા.
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૭)
કર્મગ્રંથ-૬
૮૯૪. ત્રિીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? સામાન્ય તિર્યંચના પ૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા પ૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૮૫. ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ વૈકીયતિર્યચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદય
સત્તાભાંગા. ૮૯૬. ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ સામાન્ય મનુષ્યના પ૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા પ૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૮૯૭. ત્રિીશના બંધે અાવીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૮૯૮. ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તા
ભાંગા. ૮૯૯. ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ નારકીના ૧ ભાંગાને વિષે બે સત્તા ૧ 1 ૨ = ૨ ઉદયસત્તાભાંગા. ૯00. ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયેભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલા થાય?
ઉદયભાંગા ૯ + ૫૭૬ + ૧૬ + પ૭૬ + ૮ + ૧૬ + ૧ = ૧૧૯૯ સત્તા ૪ + ૪ + ૨ + ૪ + ૨ + ૨ + ૨ = ૨૦ ઉદયસત્તાભાંગા ૨૪ + ૨૩૦૪ + ૩૨ + ૨૩૦૪+ ૧૬ + ૩૨ + ૨ = ૪૭૧૪ થાય.
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૭૧
પ્રશ્નોત્તરી ભાગ-૪ ૯૦૧. ત્રિીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ વિક્લેન્દ્રિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ x ૪ = ૪૮
ઉદયસત્તાભાંગા. ૯૦૨. ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યચના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર : ૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૯૦૩. ત્રિીશના બંધે ઓગણત્રીશના ઉદયે વક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ વૈકીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદય
સત્તાભાંગા. ૯૦૪. ત્રિીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા પ૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૯૦૫. ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વૈક્રીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૯૦૬. ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તા
ભાંગા. ૯૦૭. ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૭૨
કર્મગ્રંથઉ નારકીના ૧ ભાંગાને વિષે બે સત્તા ૧ 1 ૨ = ૨ ઉદયસત્તાભાંગા. ૯૦૮. ત્રિીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલ
થાય? ઉ ઉદયભાંગા ૧૨ + ૧૧૫ર + ૧૬ + ૫૭૬ + ૮ + ૧૬ + ૧ :
૧૭૮૧
સત્તા ૪ + ૪ + ૨ + ૪ + 2 + 2 + ૨ = ૨૦ ઉદયસત્તાભાંગા ૪૮ + ૪૬૦૮ + ૩૨ + ૨૩૦૪+ ૧૬ + ૩ર :
૨ = ૭૦૪૨ ૯૦૯. ત્રીશના બંધે ત્રિીશના ઉદયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ઉ વિક્લેન્દ્રિયના ૧૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૮ x ૪ = ૭
ઉદયસત્તાભાંગા. ૯૧૦. ત્રિીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થા
ઉ સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૭૨૮ :
= ૬૯૧૨ ઉદયસત્તાભાંગા. ૯૧૧. ત્રીશના બંધે ત્રિીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય
વૈકીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉ
સત્તાભાંગા. ૯૧૨. ત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા ?
ઉ સામાન્ય મનુષ્યના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર 1
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૯૧૩. ત્રિીશના બંધે ત્રિીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા ભાવ ૯૧૪. ત્રિીશના બંધે ત્રીશના ઉદયે ઉદયભાંગાસત્તાભાંગા તથા ઉદયસત્તા ભાં
કેટલા થાય?
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૭૩
પ્રશ્નોત્તરી ભાગ- ૪ 3 ઉદય ભાંગા ૧૮ + ૧૭૨૮ + ૮ + ૧૧પર + ૮ = ૨૦૧૪
સત્તા ૪ + ૪ + ૨ + ૪ + ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા ૭૨ + ૬૯૧૨ + ૧૬ + ૪૬૦૮ + ૧૬ =
૧૧૬૨૪ ૯૧૫. ત્રિીશન બંધે એવીશના ઉધયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ વિક્લેજિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ + ૪ = ૪૮
ઉદયસત્તાભાંગા. ૯૧૬. ત્રીશના બંધે એવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? સામાન્ય તિર્યચના ૧૧પર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર x ૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૯૧૭. ત્રીશના બંધે એકવીશના ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ઉદયભાંગા ૧૨ + ૧૧૫ર = ૧૧૬૪
સત્તા ૪ + ૪ = ૮
ઉદયસત્તાભાંગા ૪૮ + ૪૬૦૮ = ૪૬૫૬ થાય. ૯૧૮. ત્રિીશના બંધે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તાભાંગા કુલ કેટલા થાય? ઉ ઉદયભાંગા ૪૧ + ૧૧ + ૩૨ + ૬૦૦ + ૩૧ + ૧૧૯૯ + ૧૭૮૧
+ ૨૯૧૪ + ૧૧૬૪ = ૭૭૭૩ સત્તા ૨૩ + ૮ + ૨૦ + ૨૬ + ૨૦ + ૩ + ૨૦ + ૧૬ + ૮ = ૧૪૪ ઉદયસત્તાભાંગા ૧૬૯ + ૫૩ + ૭૯ + ૨૬૯૯ + ૭૫ + ૪૭૧૪
+ ૭૦૪+ ૧૧૬૨૪ + ૪૫૬ = ૩૧૧૧૧ ૯૧૯. ત્રીશના બંધે બંધમાંગા-ઉદયભાંગા-સત્તા વગેરેના સંવેધભાંગા કેટલા
થાય?
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૭૪
કર્મગ્રંથ-૬ ઉ ત્રિીશના બંધે પંચેન્દ્રિય તિર્યંચના પ્રાયોગ્ય ૪૬૦૮ ભાંગા ઉદય સત્તા
ભાંગા ૩૧૧૧૧ ઉદયસત્તાભાંગા ૩૧૧૧૧ ૮૪૬૦૮ બંધભાંગા =
૧૪૩૩૫૪૮૮૮ બંધોદયસત્તાભાંગા અથવા સંવેધભાંગા થાય છે. ત્રિીશના બંધ મનુષ્ય ગતિ પ્રાયોગ્ય સંવેધ ભાંગાઓનું વર્ણન. ૯૨૦. ત્રિીશના બંધ મનુષ્યગતિ પ્રાયોગ્ય સામાન્યથી સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધ ભાંગા ૮, ઉદયસ્થાન ૬. ૨૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦
ઉદયભાંગા ૬૯, સત્તા ૨. ૯૩, ૮૯ ૯૨૧. ત્રીશના બંધે એકવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ : ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા
થાય.
૯૨૨. ત્રિીશના બંધે એકવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ નારકીના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૧ : ૧ = ૧ ઉદયસત્તાભાંગા. ૯૨૩. ઉદયભાંગા ૮ + ૧ = ૯
સત્તા ૨ + ૧ = ૩
ઉદયસત્તાભાંગા ૧૬ + ૧ = ૧૭ થાય ૯૨૪. ત્રિીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૩, ૮૯, ૮ + ૨ = ૧૬ ઉદય
સત્તાભાંગા. ૯૨૫. ત્રીશના બંધ પચ્ચીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ નારકીના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૮૮ નું ૧ : ૧ = ૧ ઉદયસત્તા
ભાંગો. ૯૨૬. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉદયભાંગા ૮ + ૧ = ૯ સત્તા ૨ + ૧ = ૩ . ઉદયસત્તાભાંગા ૧૬ + ૧ = ૧૭. થાય.
Page #184
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-1
૧૭૫ ૯૨૭. ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બે સત્તા ૯૩, ૮૯, ૮ ર = ૧૬ ઉદય
સત્તાભાંગા. ૯૨૮. ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ નારકીના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૮૯, ૧ : ૧ = ૧ ઉદયસત્તા ભાંગા. ૯૨૯. ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? 3 ઉદયભાંગા ૮ + ૧ = ૯
સત્તા ૨ + ૧ = ૩.
ઉદયસત્તાભાંગા ૧૬ + ૧ = ૧૭ ૯૩૦. ત્રિીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૯, ૧૬ 1 ૨ = ૩૨
ઉદયસત્તાભાંગા. ૯૩૧. ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ નારકીના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૮૯, ૧ ૪ ૧ = ૧ ઉદયસત્તા ભાંગા. ૯૩૨. ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? 3 ઉદયભાંગા ૧૬ + ૧ = ૧૭
સત્તા ૨ + ૧ = ૩
ઉદયસત્તાભાંગા ૩૨ + ૧ = ૩૩ થાય. ૯૩૩. ત્રિીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય?
દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૩, ૮૯, ૧૬ 1 ૨ = ૩૨
ઉદય સત્તા ભાંગા. ૯૩૪. ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય
ઉ
નારકીના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૮૯, ૧ ૪ ૧ = ૧ ઉદયસત્તા ભાંગા.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૬.
કર્મગ્રંથ-૬ ૯૩૫. ત્રિીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય? 3 ઉદયભાંગા ૧૬ + ૧ = ૧૭
સત્તા ૨ + ૧ = ૩ -
ઉદયસત્તાભાંગા ૩ર + ૧ = ૩૩ ૩૬. ત્રિીશના બંધે ત્રિીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૩, ૮૯, ૮ ૮ ૨ = ૧૬ ઉદય
સત્તાભાંગા. ૩૭. ત્રીશના બંધે કુલ ઉદયભાંગાસત્તા તથા ઉદયસત્તાભાંગા કેટલા થાય? 3 ઉદય ભાંગા ૯ + ૯ + ૯ + ૧૭ + ૧૭ + ૮ = ૬૯
સત્તા ૩ + ૩ + ૩ + ૩ + ૩ + ર = ૧૭
ઉદયસત્તા ૧૭ + ૧૭ + ૧૭ + ૩૩ + ૩૩ + ૧૬ = ૧૩૩ ૩૮. ત્રીશના બંધે મનુષ્યગતિ પ્રાયોગ્ય સંવેધ ભાંગા કેટલા થાય? ઉ. ૧૩૩ ઉદયસત્તાભાંગા ૪ ૮ બંધભાંગા = ૧૦૬૪ બંધોદયસત્તાભાંગા
અથવા સંધ ભાંગા થાય છે. ત્રીશના બંધે દેવગતિ પ્રાયોગ્ય સંવેધભાંગાઓનું વર્ણન ૩૯. ત્રિીશના બંધે દેવગતિ પ્રાયોગ્ય બંધ-ઉદય-સત્તાસ્થાનો કેટલા અને કયા
કયા હોય? ઉ બંધ ભાંગો ૧ ઉદયસ્થાન ૨, ૨૯, ૩૦
ઉદયભાંગા ૧૪૮ સત્તા ૧, ૯૨ ૯૪૦. ત્રિીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ વૈકીયમનુષ્યના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૯૨, ૧ ૪ ૧ = ૧ ઉદય
સત્તાભાંગો. ૯૪૧. ત્રિીશના બંધે ઓગણત્રીશના ઉદયે આહારકમનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય?
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૭૭
પ્રશ્નોત્તરી ભાગ-૪ ઉ આહારક મનુષ્યના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૧ x ૧ = ૧ ઉદયસત્તા
ભાંગો. ૯૪૨. ત્રિીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ ઉદયભાંગા ૧ + ૧ = ૨
સત્તા ૧ + ૧ = ૨
ઉદયસત્તાભાંગા ૧ + ૧ = ૨ થાય. ૯૪૩. ત્રિીશના બંધે ત્રીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વક્રીયમનુષ્યના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૯૨, ૧ ૪ ૧ = ૧ ઉદય
સત્તાભાંગો. ૯૪૪. ત્રિીશના બંધે ત્રીશના ઉદયે આહારકમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? આહારકમનુષ્યના ૧ ભાગાને વિષે ૧ સત્તા ૧ ૪ ૧ = ૧ ઉદયસત્તા
ભાંગા. ૯૪૫. ત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય
ઉ સામાન્ય મનુષ્યના ૧૪૪ ભાંગાને વિષે એક એક સત્તા ૧૪૪ x ૧ =
૧૪૪ ઉદયસત્તાભાંગા. ૯૪૬. ત્રિીશના બંધે ત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા થાય
ઉદયભાંગા ૧ + ૧ + ૧૪૪ = ૧૪૬ સત્તા ૧ + ૧ + ૧ = ૩ .
ઉદયસત્તાભાંગા ૧ + 1 + ૧૪૪ = ૧૪૬ થાય. ૯૪૭. ત્રીશના બંધે દેવગતિ પ્રાયોગ્ય બંધોદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨ + ૧૪૬ = ૧૪૮ ઉદયસત્તાભાંગા x ૧ બંધમાંગો = ૧૪૮
બંધોદયસત્તાભાંગા થાય છે. --
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૮
૯૪૮. ત્રીશના બંધે કુલ બંધોદય સત્તા ભાંગા કેટલા થાય ?
ઉ તે આ પ્રમાણે
૭૪૩૩૨૮
૧૪૩૩૫૪૮૮૮
૧૪૪૦૯૯૪૨૮
બંધોદયસત્તા અથવા સંવેધભાંગા થાય છે.
એકત્રીશના બંધે બંધોદય-સત્તા-સંવેધભાંગાનું વર્ણન ૯૪૯. સામાન્યથી એકત્રીશના બંધે બંધોદય સત્તા કેટલા કેટલા હોય ? ઉ સામાન્યથી દેવગતિ પ્રાયોગ્ય બંધનો ૧ ભાંગો
ઉ
ઉદયસ્થાન ૨, ૨૯, ૩૦
ઉદયભાંગા ૧૪૮
સત્તાસ્થાન ૧, ૯૨ પ્રકૃતિનું
૯૫૦. એકત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
વૈક્રીયમનુષ્યના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૧૪ ૧ =
૧૦૬૪
૧૪૮
ઉ
કર્મગ્રંથ-૬
ભાંગો.
૯૫૧. એકત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે આહારકમનુષ્યના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય ?
આહારકમનુષ્યના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૧ × ૧ = ૧ ઉદયસત્તા
ઉ
સત્તા ૧ + ૧ = ૨
ઉદયસત્તામાંગા ૧ + ૧ = ૨ થાય.
૧ ઉદયસત્તા
ભાંગો.
૯૫૨. એકત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
ઉદયભાંગા ૧ + ૧ = ૨
Page #188
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
૧૭૯ ૯૫૩. એકત્રીશના બંધે ત્રિીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વૈક્રીયમનુષ્યના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૧ x ૧ = ૧ ઉદયસત્તા
ભાંગો. ૯૫૪. એકત્રીશના બંધ ત્રીશના ઉદયે આહારકમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? આહારકમનુષ્યના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૯૩, ૧ ૪ ૧ = ૧ ઉદય
સત્તાભાંગો. ૯૫૫. એકત્રીશના બંધે ત્રિીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ સામાન્ય મનુષ્યના ૧૪૪ ભાંગાને વિષે ૧ સત્તા ૧૪૪ x ૧ = ૧૪૪
ઉદયસત્તાભાંગા. ૫૬. એકત્રીશના બંધે ત્રિીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ
સત્તા ૧ + 1 + ૧ = ૩
ઉદયસત્તાભાંગા ૧ + 1 + ૧૪૪ + ૧૪૬ ૯૫૭. એકત્રીશના બંધે ઉદય ભાંગા આદિ સંવેધ ભાંગા કેટલા થાય?
ઉદયભાંગા ૨ + ૧૪૬ = ૧૪૮ ઉદયસત્તાભાંગા ૧૪૮ ઉદયસત્તા ભાંગા ૪ ૧ બંધ ભાંગો = ૧૪૮ બંધોદયસત્તાભાંગા થાય છે.
અપ્રાયોગ્ય બંધોદયસત્તાભાંગાનું વર્ણન ૯૫૮. અપ્રાયોગ્ય બંધના બંધોદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ એકના બંધે ૧ ભાંગો ઉદયસ્થાન ૧ ૩૦ નું
ઉદયભાંગા ૭૨ સત્તા સ્થાન ૮
૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૦, ૭૯, ૭૬, ૭૫ ૯૫૯. અપ્રાયોગ્ય બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
| + ૧ + ૧૪૪ = ૧૪૬
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૮૦
કર્મગ્રંથ-૬ ઉ ઉપશમશ્રેણી આશ્રયી બીજા અને ત્રીજા સંઘયણવાળા જીવોને ૪૮ ઉદય
ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૩, ૯૨, ૮૯, ૮૮. ૪૮ ૪૪ = ૧૯૨
ઉદયસત્તાભાંગા થાય. ૯૬૦. અપ્રાયોગ્ય બંધે ત્રીશના ઉદયે પહેલા સંઘયણવાળાના સત્તા ભાંગા કેટલા
થાય? ઉ પહેલા સંઘયણવાળાને ૨૪ ભાંગાને વિષે ચાર ચાર સત્તા સ્થાન ૯૩,
૯૨, ૮૯, ૮૮. ૨૪ x ૪ = ૯૬ ઉદયસત્તાભાંગા. ૯૬૧. અપ્રાયોગ્ય બંધે ત્રીશના ઉદયે સામાન્યકેવલી જીવોને ઉદયસત્તાભાંગા
કેટલા થાય? સામાન્ય કેવલજ્ઞાન પામવાવાળા જીવોને ર૩ ભાંગાને વિષે છ છ સત્તા
૨૩ x ૬ = ૧૩૮ ઉદયસત્તાભાંગા. ૯૬૨. અપ્રાયોગ્ય બંધે તીર્થકર કેવલીને ત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ તીર્થકર કેવલીને ૧ ભાંગાને વિષે આઠ સત્તા, ૧ ૪ ૮ = ૮ ઉદયસત્તા
ભાંગા. ૯૬૩. અપ્રાયોગ્ય બંધે ત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉદયભાંગા ૪૮ + ૨૩ + ૧ = ૭૨ સત્તા ૪ + ૬ + ૮ = ૧૮
ઉદયસત્તાભાંગા ૧૯૨ + ૧૩૮ + ૮ = ૩૩૮ થાય ૯૬૪. અપ્રાયોગ્ય બંધે બંધોદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૩૮ ઉદય સત્તા ભાંગા ૪૧ બંધ ભાંગો = ૩૩૮ બંધોદયસત્તા ભાંગા
થાય છે. ૯૬૫. અબંધે વીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય કેવલી જીવોને વીશના ઉદયના ૧ ભાંગાને વિષે બે સત્તા ૭૯
૭૫, ૧ ૪ ૨ = ૨ ઉદયસત્તાભાંગા.
ઉ
Page #190
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪ -
૯૬૬. અબંધે એકવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
ઉ
તીર્થંકર કેવલીને એકવીશના ૧ ભાંગા ને વિષે બબ્બે સત્તા ૮૦, ૭૬ ૧ × ૨ = ૨ ઉદયસત્તામાંગા થાય.
૯૬૭. અબંધે છવ્વીશના ઉદયે સામાન્ય કેવલીને ઉદયસત્તાભાંગા કેટલા હોય ? સામાન્ય કેવલીના ૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૭૯ ૭૫, ૬ ૪ ૨ = ૧૨ ઉદયસત્તાભાંગા.
ઉ
૯૬૮. અબંધે સત્તાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
ઉ
ઉ
૧૮૧
૯૬૯. અબંધે ઓગણત્રીશના ઉદયે સામાન્યકેવલીને ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
સામાન્ય કેવલીના ૧૨ ભાંગાને વિષે બબ્બે સત્તા ૭૯, ૭૫, ૧૨ ૪ ૨ = ૨૪ ઉદયસત્તાભાંગા.
૯૭૦. અબંધે ઓગણત્રીશના ઉદયે તીર્થંકર કેવલીના ઉદયસત્તામાંગા કેટલા
ઉ
તીર્થંકર કેવલીને ૧ ભાંગાને વિષે બે સત્તા ૮૦, ૭૬ ૧ ૪ ૨ = ૨ ઉદયસત્તાભાંગા.
ઉ
થાય ?
તીર્થંકર કેવલીના ૧ ભાંગાને વિષે બે સત્તા ૯૩, ૮૯, ૧ ૪ ૨ = ૨ ઉદયસત્તાભાંગા.
૯૭૧. અબંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
ઉદયભાંગા ૧૨ + ૧ = ૧૩
સત્તા ૨ + ૨ = ૪
ઉદયસત્તામાંગા ૨૪ + ૨ = ૨૬ થાય.
૯૭૨. ત્રીશના ઉદયે ઉપશમશ્રેણી આશ્રયી ઉદયસત્તામાંગા કેટલા થાય ? ઉપશમશ્રેણી આશ્રયી ૪૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૩, ૯૨, ૮૯, ૮૮. ૪૮ × ૪ = ૧૯૨ ઉદયસત્તાભાંગા.
ઉ
૯૭૩. અબંધે ત્રીશના ઉદયે સામાન્યકેવલીને ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૨
કર્મગ્રંથ-૬ ઉ સામાન્યકેવલીના ૨૩ ભાંગાને વિષે છ છ સત્તા ૯૩, ૯૨, ૮૯, ૮૮,
૭૯, ૭૫. ૨૩ x ૬ = ૧૩૮ ઉદયસત્તાભાંગા. ૯૭૪. અબંધે ત્રીશના ઉદયે તીર્થકરકેવલીને ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ તીર્થકરકેવલીને ૧ ભાંગાને બે સત્તા ૮૦, ૭૬. ૧ 1 ૨ = ૨ ઉદય
સત્તાભાંગ. ૯૭૫. અબંધે ત્રીશના ઉદયે ઉપશમશ્રેણી તીર્થકરના આશ્રયી ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ ઉપશમશ્રેણી તીર્થકર ૧ ભાંગાને વિષે ૮ સત્તા ૧ : ૮ = ૮ ઉદય
સત્તાભાંગા. ૯૭૬. અબંધે ત્રીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ઉદયભાંગા ૪૮ + ૨૩ + ૧ + ૧ = ૭૩
સત્તાભાંગા ૪ + ૬ + ૨ + ૮ = ૨૦.
ઉદયસત્તાભાંગા ૧૯૨ + ૧૩૮ + ૨ + ૮ = ૩૪0 થાય. ૯૭૭. અબંધે એકત્રીશના ઉદયે ઉદય સત્તા ભાંગા કેટલા થાય? ઉ તીર્થકરના ૧ ભાંગાને વિષે બે સત્તા ૮૦, ૭૫, ૧ ~ ૨ = ૨ ઉદય સત્તા
ભાંગા. ૯૭૮. અબંધે નવના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ નવના ઉદયે તીર્થકરને ત્રણ સત્તા સ્થાન ૮૦, ૭૬ તથા ૯, ૧ x ૩ =
૩ ઉદયસત્તાભાંગા. ૯૭૯. અબંધે આઠના ઉદયેસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય કેવલીને ૮ ના ઉદયના ભાંગાને વિષે ત્રણ સત્તા ૭૯, ૭૫, ૮.
૧ : ૩ = ૩ ઉદયસત્તાભાંગા. ૯૮૦. અબંધે ઉદયભાંગાસત્તા-તથા ઉદયસત્તાભાંગા કુલ કેટલા થાય? ઉ ઉદયભાંગા ૧ + ૧ + ૬ + ૧ + ૧૨ + ૧૩ + ૭૩ + ૧ + ૧
+ ૧ = ૧૧૦ સત્તા ૨ + ૨ + ૨ + ૨ + ૨ + ૪ + ૨૦ + ૨ + ૩ + ૩ = ૪૨
Page #192
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
૧૮૩
ઉદય સત્તા ભાંગા ૨ + ૨ + ૧૨ + ૨ + ૨૪ + ૨૬ + ૩૪૦ +
૨ + ૩ + ૩ = ૪૧૬ થાય છે. ૯૮૧. નામકર્મના બંધસ્થાનાદિનાં ઉદયસત્તાના કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ તે આ પ્રમાણે જાણવા. બંધસ્થાન
બંધ ઉદયસ્થાન સંવેધભાંગા ૨૩ના બંધે
૧૨૩૮૮૮ ૨પના બંધ
૭૭૪૯૮૦ ૨૬ના બંધ
૪૯૭૬00 ૨૮ના બંધ
૧૬૦૯૨૦ ૨૯ના બંધ
૨૮૫૯૩૩૧૯૨ ૩૦ના બંધ
૧૪૪૦૯૯૪૨૮ ૩૧ના બંધ
૧૪૮ ૧ના બંધ
૩૩૮ અબંધે
૪૧૬ કુલ
૪૩૧પ૯૦૯૧૦ થાય છે. બીજી રીતે, અપર્યાપ્તા દેવતાઓ એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ ન કરે તો નીચે પ્રમાણે
સંવેધભાંગા થાય. ૯૮૨. બીજી રીતે સંવેધભાંગા કેટલા થાય? શાથી?
અપર્યાપ્તા દેવતાઓ એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ ન કરે તેમ માનીએ તો નીચે પ્રમાણે સંવેધ ભાંગા થાય. બંધ સ્થાન
બંધ ઉદય સંવેધભાંગા ર૩ના બંધ
૧૨૩૮૮૮ ૨૫ના બંધ
૭૭૪૨૧૨ ર૬ના બંધ
૪૯૬૦૬૪
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૪
કર્મગ્રંથ-૬
૨૮ના બંધ ર૯ના બંધ ૩૦ના બંધ ૩૧ના બંધ ૧ના બંધ અબંધે
૧૬૦૯૨૦ ૨૮૫૯૩૩૧૯૨ ૧૪૪૦૯૪૨૮
૧૪૮ ૩૩૮
૪૧૬
૪૩૧૫૮૮૬૦૬
થાય છે. ૯૮૩. જ્ઞાનાવરણીયાદિના સંવેધ ભાંગા કયાં કયાં ઘટાડવા યોગ્ય હોય છે? ઉ જ્ઞાનાવરણીયાદિ કર્મના બંધ-ઉદય-સત્તાના સંવેધભાંગા જીવસ્થાનકોને
વિષે તથા ગુણસ્થાનકોને વિષે જ્યાં જેટલા જેટલા સંભવી શકે તેટલા તેટલા ભાંગાઓ ઘટાડવા યોગ્ય હોય છે.
નામકર્મનો સામાન્યથી સંવેધ એટલે કે બંધસ્થાન ઉદયસ્થાન સત્તાસ્થાન તથા બંધ ઉદય સત્તા ભાંગાઓનું વર્ણન સમાપ્ત
Page #194
--------------------------------------------------------------------------
________________ પદાર્થ દર્શન ટ્રસ્ટ - આશ્રમ રોડ, અમદાવાદ