________________
૫૪
કર્મગ્રંથ-૬ સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ આ ઉદયસ્થાનક
શરીર પર્યાતિથી પર્યાપ્ત જીવોને હોય. ૨૨૬. દેવતાને અઠ્ઠાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવોને
ઉદયસ્થાનક હોય? ઉ દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીય, અંગોપાંગ,
૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આય કે અનાદેય, યશ કે અયશ આ
ઉદયસ્થાનક શરીર પર્યામિ થી પર્યાપ્ત જીવોને હોય. ૨૨૭. દેવતાને બીજી રીતે અઠ્ઠાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? કયાં
વર્તતા જીવોને ઉદયસ્થાનક હોય? દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રય, તૈજસ, કાર્મણશરીર, વૈક્રીયઅંગોપાંગ, ૧લુંસંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ.
આ ઉદયસ્થાનક શ્વાસોચ્છાવસ પર્યામિથી પર્યાપ્ત થયેલા જીવોને હોય છે. ૨૨૮. દેવતાને ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? આ ઉદયસ્થાનક
કયાં વર્તતા જીવોને હોય? દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈક્રીયઅંગોપાંગ, ૧લુંસંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આય કે અનાદેય, યશ કે અયશ. આ ઉદયસ્થાનક ઉદ્યોત સહિત સચ્છવાસ પર્યામિ પર્યાપ્ત જીવોને હોય