________________
૫૫
પ્રશ્નોત્તરી ભાગ ૪ ૨૨૯. દેવતાને બીજી રીતે ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યાં
વર્તતા જીવોને ઉદયસ્થાનક હોય ? ઉ દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વક્રીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીયઅંગોપાંગ,
૧૯સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, સુસ્વર કે દુસ્વર, આદેય કે અનાદેય, યશ કે
અયશ આ ઉદયસ્થાનક ભાષા પર્યાતિથી પર્યાપ્ત જીવોને હોય છે. ૨૩૦. દેવતાને ત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યાં વર્તના જીવોને
ઉદયસ્થાનક હોય? ઉ દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તેજસ, કાર્મણશરીર, વૈકીયઅંગોપાંગ,
૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, સુસ્વર કે દુસ્વર, આદેય કે અનાદેય, યશ કે અયશ. આ ઉદયસ્થાનક ઉદ્યોત સહિત સર્વ પર્યાતિથી પર્યાપ્તા જીવોને હોય છે.
નારકીનાં ઉદયસ્થાનકોનું વર્ણન ર૩૧. નારકીને એકવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યાં વર્તતા જીવોને
ઉદયસ્થાનક હોય? નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, તૈજસ, કાર્મણશરીર, ૪ વર્ણાદિ, નરકાનુપૂર્વી, અગુરુલઘુ નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ.
આ ઉદયસ્થાનક વિગ્રહગતિમાં વર્તતા જીવોને હોય છે. ૨૩૨. નારકીને પચ્ચીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યાં વર્તતા જીવોને
આ ઉદયસ્થાનક હોય ? ઉ નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીય અંગોપાંગ,