________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
આદેય, યશ
આ ઉદયસ્થાનક ચૌદમા ગુણસ્થાનકે હોય છે ૨૨૨. સામાન્ય કેવલીને આઠના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યાં વર્તતા
જીવોને ઉદયસ્થાનક હોય ? મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રાસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ. આ ઉદયસ્થાનક ચૌદમા ગુણસ્થાનકે હોય છે.
દેવગતિનાં ઉદયસ્થાનકોનું વર્ણન ૨૨૩. દેવતાને એકવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? આ ઉદયસ્થાનક ક્યાં
રહેલા જીવોને હોય ? ઉ દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, તેજસ, કાર્મણશરીર, ૪ વર્ણાદિ, દેવાનુપૂર્વી,
અગુરુલઘુ નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત કે અપર્યાપ્ત, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આય કે અનાદેય, યશ કે અયશ
આ ઉદયસ્થાનક વિગ્રહગતિમાં વિદ્યમાન જીવોને હોય. ૨૨૪. દેવતાને પચ્ચીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? કયા જીવોને આ
ઉદયસ્થાનક હોય ? ઉ દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીય અંગોપાંગ,
૧લુંસંસ્થાન, ૪ વર્ણાદિ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, કે અપર્યાપ્ત, પ્રત્યેક, શુભ, સ્થિર, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ.
આ ઉદયસ્થાનક શરીરપર્યામિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી હોય છે. ૨૨૫. દેવતાને સત્તાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવોને
ઉદયસ્થાનક હોય? ઉ દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીયઅંગોપાંગ,
૧૯સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ,