________________
૫ ૨
કર્મગ્રંથ-૬ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કામણશરીર,
ઔદારિકસંગોપાંગ, ૧લુંસંઘયણ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભ વિહાયોગતિ, પરાઘાત, અગુરુલઘુ જિનનામ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદેય, યશ. આ ઉદયસ્થાનક શ્વાસોચ્છવાસ તથા વચનયોગ રૂંધન કરી વિદ્યમાન
જીવોને હોય છે. ર૧૯. તીર્થકર કેવલીને ત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યાં વર્તતા
જીવને ઉદયસ્થાનક હોય ? મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર,
ઔદારિક અંગોપાંગ, ૧લુંસંઘયણ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ જિનનામ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદેય, યશ.
આ ઉદયસ્થાનક વચનયોગને રૂંધન કરે તેને હોય છે. ૨૨૦. તીર્થકર કેવલીને એકત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યાં વર્તતા
જીવોને ઉદયસ્થાનક હોય? મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, જિનનામ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ સુસ્વર, આદેય, યશ. ઓદારિક તેજસ કાર્મણશરીર ઔદારિક અંગોપાંગ, ૧લું સંઘયણ,
આ ઉદયસ્થાનક ઔદારિક કાયયોગે વિદ્યમાન જીવોને હોય છે. ૨૨૧. તીર્થકર કેવલીને નવના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યાં વર્તતા
ઉદયસ્થાનક હોય? ઉ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, જિનનામ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ,