________________
ઉ
કર્મગ્રંથ-૬ સામાન્ય તિર્યંચના ૧૧પર ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય આથી ૧૧૫ર ૪ ૪ = ૪૬૦૮ ઉદયસત્તા
ભાંગા થાય. ૩૯૪. ત્રેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા
થાય ? વૈક્રીય તિર્યંચના ઉદયભાંગા ૧૬ ને વિષે બબ્બે સત્તાસ્થાનો ૯૨, ૮૮
હોય આથી ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તાભાંગા થાય. ૩૫. વેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૫૭૬ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો
૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય. આથી પ૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તા
ભાંગા થાય. ૩૯૬. વેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધભાંગા કેટલા
થાય? વૈકીય મનુષ્યના ઉદય ભાંગા ૮ ને વિષે બબ્બે સત્તાસ્થાનો ૯૨, ૮૮
હોય આથી ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય છે. ૩૯૭. ત્રેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વિકલેજિયના ૪૮ + સામાન્ય તિર્યંચના ૪૬૦૮ + વૈકીય તિર્યંચના
૩૨ + સામાન્ય મનુષ્યના ૨૩૦૪ + વૈકીય મનુષ્યના ૧૬ = ૭૦૦૮
ઉદયસત્તાભાંગા થાય. ૩૯૮. ગ્રેવીશના બંધે ત્રીશના ઉદયે વિકલેજિયના સંવેધભાંગા કેટલા હોય? ઉ વિકસેન્દ્રિયના ૧૮ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨,
૮૮,૮૬, ૮૦ હોય આથી ૧૮ 18 = ૭૨ ઉદયસત્તાભાંગા થાય છે. ૩૯૯. વેવીશના બંધે ત્રિીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધભાંગા કેટલા
થાય? . ઉ સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો
૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય આથી ૧૭૨૮ : ૪ = ૬૯૧૨ ઉદયસત્તા
લાલ :