________________
૪૮
૨૦૫. આહારક મનુષ્યને સત્તાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવને ઉદયસ્થાનક હોય ?
ઉ
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, આહારક, તૈજસ, કાર્મણશરીર, આહારકઅંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, પરાઘાત, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, શુવિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદેય, યશ.
આ ઉદયસ્થાનક શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયા બાદ જીવોને હોય છે. ૨૦૬. આહારક મનુષ્યોને અઠ્ઠાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવને ઉદયસ્થાનક હોય ?
કર્મગ્રંથ-૬
આ ઉદયસ્થાનક શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધીમાં રહેલા જીવોને હોય છે.
ઉ
મનુષ્યગતિ, પંચન્દ્રિયજાતિ, આહારક,તૈજસ, કાર્મણશરીર, આહારકઅંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉદ્યોત, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદેય, યશ.
આ ઉદયસ્થાનક શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ ઉદ્યોત સાથે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી હોય છે.
૨૦૭. આહારક મનુષ્યને બીજી રીતે અઠ્ઠાવીશના ઉદયની પ્રકૃતિઓ કેટલી હોય ? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય ?
ઉ
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, આહારક, તૈજસ, કાર્મણશરીર, આહારકઅંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદેય, યશ. આ ઉદયસ્થાનક શ્વાસોચ્છવાસ પર્યાપ્ત પૂર્ણ કર્યાબાદ હોય છે.