________________
૪૭
ઉ
પ્રશ્નોત્તરી ભાગ ૪
૧લું સંસ્થાન, શુભવિહાયોગતિ, ૪ વર્ણાદિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદેય, યશ આ ઉદયસ્થાનક સંયત મનુષ્યોને
ઉદ્યોત સહિત શ્વાસોચ્છવાસ પર્યામિ પૂર્ણ કર્યા બાદ હોય છે. ૨૦૨. વૈક્રીય મનુષ્યોને બીજી રીતે ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય?
ક્યા જીવોને ઉદયસ્થાનક હોય ? મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય, તેજસ, કાર્મણશરીર, વૈકીય અંગોપાંગ, ૧લું સંસ્થાન, શુભવિહાયોગતિ, ૪ વર્ણાદિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, સુસ્વર કે દુસ્વર, આદેય કે અનાદેય, યશ કે અયશ.
આ ઉદયસ્થાનક ભાષા પર્યાપ્તિથી પર્યાપ્ત જીવોને હોય છે. ૨૦૩. વૈકીય મનુષ્યોને ત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવોને
ઉદયસ્થાનક હોય ? મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીય અંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉદ્યોત, ઉપઘાત, ત્રસ,બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ, આ ઉદયસ્થાનક
સંયત મનુષ્યોને ભાષા પર્યાતિથી પર્યાપ્ત થયેલા જીવોને હોય છે. ૨૦૪. આહારક મનુષ્યોને પચ્ચીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? આ
ઉદયસ્થાનક ક્યા જીવોને હોય? મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, આહારક, તૈજસ, કાર્મણશરીર, આહારકસંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, અગુરુલધુ નિર્માણ, ઉપઘાત, ત્રસ બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદેય, યશ.