________________
પ્રશ્નોત્તરી ભાગ-૪ :
૧૦૧
૪૯૬. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વૈક્રીય તિર્યચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૧૬ ૪
૨ = ૩૨ ઉદયસત્તાભાંગા. ૪૯૭. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના પ૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬,
૮૦ થી પ૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા થાય. ૪૯૮. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વૈકીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૮ :
= ૧૬ ઉદયસત્તાભાંગા. ૪૯૯. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૧૬ 1 ૨ =
૩૨ ઉદયસત્તાભાંગા. ૫૦૦. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગા સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય ? ઉદયભાંગા ૧૨ + ૧૧૫ર + ૧૬ + પ૭૬ + ૮ + ૧૬ = ૧૭૮૦ સત્તા ૪ + ૪ + ૨ + ૪ + ૨ + ૨ =૧૮ ઉદય સત્તાભાંગા ૪૮ + ૪૬૦૮ + ૩૨ + ૨૩૦૪ + ૧૬ + ૩૨
= ૭૦૪) થાય છે. ૫0૧. પચ્ચીશના બંધે ત્રીસના ઉદયે વિકલેજિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય?