________________
કર્મગ્રંથ-૬
છ સંસ્થાનમાંથી એક સંસ્થાન, ૪ વર્ણાદિ, બેવિહાયો ગતિમાંથી એક, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અસ્થિરમાંથી એક, શુભ અશુભમાંથી એક, સુભગ દુર્ભગમાંથી એક, સુસ્વર કુસ્વરમાંથી એક, આદેય અનાદયમાંથી
એક, યશ અયશમાંથી એક. ૧૯. છઠ્ઠા વિકલ્પથી ઓગણત્રીશ પ્રકૃતિનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય ?
પ્રકૃતિઓ કઈ કઈ? સન્નીપ્રર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય જાણવી. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કામણશરીર, ઔદારિકસંગોપાંગ, છ સંધયણમાંથી એક, જ સંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, બેવિહાયોગતિમાંથી એક, મનુષ્યાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, સુભગ દુર્ભાગમાંથી એક, સુસ્વર-દુસ્વરમાંથી એક, આદેય-અનાદેયમાંથી એક, યશ અયશમાંથી
એક. ૨૦. સાતમા વિકલ્પથી ઓગણત્રીશ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય?
પ્રકૃતિઓ કઈ કઈ ? ઉ જિનનામ સહિત દેવગતિ પ્રાયોગ્ય જાણવી. દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય,
તૈજસ, કાર્મણશરીર, વૈકીયઅંગોપાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, દેવાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ જિનનામ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર-અસ્થિર માંથી એક,
શુભ-અશુભમાંથી એક, સુભગ, સુસ્વર, આદેય, યશ અયશમાંથી એક ૨૧. પહેલા વિકલ્પથી ત્રીસ પ્રકૃતિનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય? પ્રકૃતિઓ
કઈ કઈ ? ઉ પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ, ઔદારિક,
તૈજસ, કાર્મણશરીર, દારિકસંગોપાંગ, છેવટુસંધયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત,