________________
૬૪
અઠ્ઠાવીશના ઉદયનો ૧ ભાંગો ઉદ્યોત સાથેનો ઓગણત્રીશના ઉદયનો ૧ ભાંગો
ઓગણત્રીશના ઉદયનો ૧ ભાંગો ઉદ્યોત સાથેનો ત્રીશના ઉદયનો ૧-માંર્ગો
૭ ઉદય ભાંગા થાય છે
૨૭૮. સામાન્ય કેવલીના ઉદય ભાંગા કેટલા હોય ?
ઉ
૫૬ ઉદય ભાંગા હોય તે આ પ્રમાણે
વીશના ઉદયનો
૧
છવ્વીશના ઉદયના
૬
અઠ્ઠાવીશના ઉદયના
૧૨
ઓગણત્રીશના ઉદયના
૧૨
૨૪
૧
ત્રીશના ઉદયના
આઠના ઉદયનો
ઉદય ભાંગો
ઉદય ભાંગા
ઉદય ભાંગા
ઉદય ભાંગા
ઉદય ભાંગા
ઉદયભાંગો
ઉદય ભાંગા થાય
૫૬
૨૭૯. છવ્વીશના ઉદયના છ ભાંગા ક્યા ?
ઉ ૬ સંસ્થાનનાં ૬ ઉદય ભાંગા થાય છે.
૨૮૦. અઠ્ઠાવીશ ઓગણત્રીશના ઉદયના બાર બાર ભાંગા ક્યા?
૯
૬ સંસ્થાન ૪ ૨ વિહાયોગતિ = ૧૨ ઉદય ભાંગા થાય
૨૮૧. ત્રીશના ઉદયના ચોવીશ ભાંગા ક્યા ?
ઉ
સંસ્થાન ૪૨ વિહાયોગતિ ૪ ૨ સ્વર = ૨૪ ઉદય ભાંગા થાય. ૨૮૨. આઠના ઉદયનો એક ભાંગો ક્યો ?
ઉ
૨૮૩. તીર્થંકર કેવલીને કેટલા ઉદય ભાંગા હોય ? ક્યા ?
કર્મગ્રંથ-૬
મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ત્રસ-બાદર-પર્યાપ્ત-સુભગ-આદેય-યશ.
ઉ છ ઉદય ભાંગા હોય તે આ પ્રમાણે
એકવીશના ઉદયનો
સત્તાવીશના ઉદયનો
૧ ઉદય ભાંગો
૧ ઉદય ભાંગો