________________
૯૨
કેટલા થાય?
વૈક્રીય તિર્યંચના ૧૬ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાન ૯૨, ૮૮ આથી ૧૬ × ૨ = ૩૨ ઉદયસત્તાભાંગા થાય.
૪૪૪. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
ઉ
કર્મગ્રંથ-૬
ઉ
સામાન્ય મનુષ્યના ૫૭૬ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તા સ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી ૫૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા
થાય.
૪૪૫. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય?
વૈક્રીય મનુષ્યના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાન ૯૨, ૮૮ આથી ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તામાંગા થાય.
૪૪૬. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયના ઉદયભાંગા તથા સત્તાસ્થાનો કેટલા હોય ?
ઉ ઉદય ભાંગા ૧૨ + ૧૧૫૨ + ૧૬ + ૫૭૬ + ૮ = ૧૭૬૪ સત્તાસ્થાનો ૪ + ૪ + ૨ + ૪ + ૨ = ૧૬
ઉ
૪૪૭. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદય સત્તા ભાંગા કેટલા થાય ? વિકલેન્દ્રિયના ૪૮ + સામાન્ય તિર્યંચના ૪૬૦૮ + વૈક્રીય તિર્યંચના ૩૨ + સામાન્ય મનુષ્યનાં ૨૩૦૪ + વૈક્રીય મનુષ્યનાં ૧૬ = ૭૦૦૮ ઉદયસત્તાભાંગા થાય.
૪૪૮. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે વિકલેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય?
વિકલેન્દ્રિયના ૧૮ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી ૧૮ ૪ ૪ = ૭૨ ઉદયસત્તાભાંગા થાય.
૪૪૯. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
ઉ