________________
૪૩
પ્રશ્નોત્તરી ભાગ-૪:
સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ. ઉચ્છવાસ.
આ ઉદયસ્થાનક શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી પર્યાપ્ત થયેલ જીવોને હોય છે. ૧૮૯. વૈક્રીય તિર્યંચને ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા
જીવોને ઉદયસ્થાનક હોય ? તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ, આ ઉદયસ્થાનક શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી પર્યાપ્તને ઉદ્યોત સહિત જાણવી.
(ભાષા પર્યામિ પૂર્ણ ન કરે ત્યાં સુધી) ૧૯૦. વૈકીય તિર્યંચને ઓગણત્રીશના ઉદયની બીજી રીતે પ્રકૃતિઓ કઈ હોય?
ક્યા જીવોને ઉદયસ્થાનક હોય ? ઉ તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, વક્રીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીય અંગોપાંગ,
પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ, સુસ્વર.
આ ઉદયસ્થાનક ભાષા પર્યાપ્તિથી પર્યાપ્ત જીવોને હોય છે. ૧૯૧. વૈકીય તિર્યંચને ત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યા જીવોને
ઉદયસ્થાનક હોય? તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ,બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, સુસ્વર, આદેય કે અનાદેય, યશ કે અયશ.