________________
પ્રશ્નોત્તરી ભાગ ૪
૩૩ ૧૫૬. બેઈન્દ્રિય જીવોને ઓગણત્રીશ પ્રકૃતિના ઉદયમાં પ્રકૃતિઓ કઈ કઈ ?
ક્યાં રહેલા જીવોને ઉદય હોય? તે આ પ્રમાણે તિર્યંચગતિ, બેઈનક્રિયજાતિ, ઓદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિક અંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪-વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, યશ અથવા અશ. આ ઉદય શરીર પર્યાપ્તિથી પર્યાપ્તા જીવોને જ્યાં સુધી શ્વાસોચ્છવાસ
પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી હોય છે. ૧૫૭. બેઈન્દ્રિય જીવોને ઓગણત્રીશનો ઉદય બીજી રીતે હોય તે પ્રકૃતિઓ કઈ
કઈ ? ક્યાં રહેલાને હોય? તે આ પ્રમાણે. તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ, દારિક, તૈજસ, કાર્મણશરીર,
દારિકસંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રણ બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ,
અનાદેય, યશ અથવા અયશ. ૧૫૮. બેઈન્દ્રિયજીવોને ત્રીશ પ્રકૃતિનો ઉદય હોય તે પ્રકૃતિઓ કઈ કઈ ? ક્યાં
રહેલા જીવોને હોય? ઉ તે આ પ્રમાણે. તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ, ઔદારિક, તેજસ, કાર્મણશરીર,
૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ ઉદ્યોત, નિર્માણ, ઉપઘાત, ત્રણ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, યશ અથવા અયશ. ઔદારિકસંગોપાંગ, છેવટ્ટસંઘયણ હુડકસંસ્થાન
આ ઉદય શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉદ્યોત સહિત ઉદય જાણવો. ૧૫૯. બેઈન્દ્રિયોને બીજી રીતે ત્રીશના ઉદયમાં પ્રકૃતિઓ કઈ કઈ ? ક્યા
જીવોને ઉદયસ્થાન હોય? ઉ તે આ પ્રમાણે. તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ, ઔદારિક, તેજસ, કાર્મણશરીર,