________________
૨૬
કર્મગ્રંથ-૬ તિત્તીસા છસ્સયાણિ તિત્તીસા
બારસ સત્તરસ સયાણ હિગાણિ બિપંચ સીઈહિરલા
અણિતી સિક્કારસ સયાણિ હિએ સત્તર પંચ સક્રીહિં.'
ઈક્કિ ક્ક મેં ચ વીસા
દહ્રદયંતે સુ ઉદયવિહિ ૩૦ ભાવાર્થઃ નામકર્મના ઉદયસ્થાન ૧૨ હોય ૨૦, ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭,
૨૮, ૨૯, ૩૦, ૩૧, ૯ અને ૮ પ્રકૃતિઓનાં જાણવા ૨૮ અનુક્રમે નામકર્મના ઉદય ભાંગા ૭૭૯૧ થાય. ૧, ૪૨, ૧૧, ૩૩, ૬૦૦, ૩૩, ૧૨૦૨, ૧૭૮૫, ૨૯૧૭, ૧૧૬૫, ૧, ૧. = ૭૭૯૧
ભાંગા થાય છે પર૯-૩૦ ૧૧૨. નામ કર્મનાં ઉદયસ્થાનો કેટલા હોય? કયા?
બાર, ૧ વીશપ્રકૃતિનું ૨ એકવીશ પ્રકૃતિનું ૩ ચોવીશ પ્રકૃતિનું જ પચ્ચીશ પ્રકૃતિનું, પછવ્વીશ પ્રકૃતિનું, ૬ સત્તાવીશ પ્રકૃતિનું ૭ અઠ્ઠાવીશ પ્રકૃતિનું, ૮ ઓગણત્રીશ પ્રકૃતિનું, ૯ ત્રીશ પ્રકૃતિનું ૧૦ એકત્રીશ
પ્રકૃતિનું ૧૧ નવપ્રકૃતિનું અને ૧૨ આઠ પ્રકૃતિનું હોય. ૧૧૩. વિશ પ્રકૃતિનું ઉદયસ્થાનક કોના યોગ્ય હોય? ઉ તેરમા ગુમસ્થાનકમાં રહેલા તીર્થકર સિવાયના સામાન્ય કેવલી ભગવંતોને
જ આ ઉદય સ્થાનક હોય છે. ૧૧૪. એકવીશ પ્રકૃતિનું ઉદય સ્થાન કોના યોગ્ય હોય છે? ઉ એકેન્દ્રિય જીવો. વિકલેજિયજીવો, પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો, દેવતાઓ,
નારકી તથા તીર્થકર કેવલી ભગવંતોને યોગ્ય હોય છે. ૧૧૫. ચોવીશ પ્રકૃતિનું ઉદયસ્થાન કોના યોગ્ય હોય? ઉ નિયમા એકેન્દ્રિય જીવોને યોગ્ય હોય છે. ૧૧૬. પચ્ચીશ પ્રકૃતિનું ઉદયસ્થાન કોના યોગ્ય હોય? ઉ એકેન્દ્રિય દેવગતિ, નરકગતિ, વૈક્રીયતિર્યંચ, વૈકીયમનુષ્ય, આહારક શરીરી