________________
૧૪૦
કર્મગ્રંથ-૬ ઉ નારકીના ૧ ભાંગાને વિષે બે સત્તા ૯૨, ૮૮ ૧ 1 ૨ = ૨ ઉદયસત્તા
ભાંગા થાય. ૭૧૩. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? ઉદયભાંગા ૪ + ૧ + ૨ + ૮ + ૮ + ૮ + ૧ = ૩૨ સત્તા ૪ + ૩ + ૫ + + 2 + 2 + ૨ = ૨૦
ઉદયસત્તાભાંગા ૧૯ + ૩ + ૧૦ + ૧૬ + ૧૬ + ૧૬ + ૨ = ૭૯ ૭૧૪. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૦ x ૪ = ૪૦ ઉદય સત્તાભાંગા થાય. વૈકીય વાયુકાયના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા ૧ : ૩ = ૩ ઉદયસત્તા ભાંગા અવૈક્રીય વાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ સત્તા ૨ x ૫ = ૧૦ ઉદય
સત્તાભાંગા. આ રીતે ૪૦ + ૩ + ૧૦ = પ૩ ઉદયસત્તાભાંગા. ૭૧૫. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ વિક્લેન્દ્રિયના ૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ x ૫ = ૪૫ ઉદય
સત્તાભાંગા. ૭૧૬. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૨૮૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૨૮૯ ૪ ૫ =
૧૪૪૫ ઉદયસત્તાભાંગા. ૭૧૭. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય?