________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
ઉ
૧૪૧
સામાન્યમનુષ્યના ૨૮૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૨૮૯ ૪ ૪ = ૧૧૫૬ ઉદયસત્તાભાંગા.
૭૧૮. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે ઉદયભાંગાસત્તા તથા ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
ઉદયભાંગા ૧૦ + ૧ + ૨ + ૯ + ૨૮૯ + ૨૮૯ = ૬૦૦
ઉ
. ઉ
૨૬૯૯
૭૧૯. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
એકેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદયસત્તા ભાંગા.
સત્તા ૪ + ૩ + ૫ + ૫ + ૫ +
૪ ૨૬
ઉદયસત્તાભાંગા ૪૦ + ૩ + ૧૦ + ૪૫ + ૧૪૪૫ + ૧૧૫૬ =
ઉ
=
૭૨૦. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
વૈક્રીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા.
૭૨૧. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તામાંગા
કેટલા થાય ?
ઉ
=
વૈક્રીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨
ભાંગા.
૧૬ ઉદયસત્તા
૭૨૨. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
ઉ
દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૭૨૩. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?