________________
૧૧૭
પ્રશ્નોત્તરી ભાગ-૪
ભાંગા કેટલા થાય ? ઉદયભાંગા ૬ + પ૭૬ + ૧૬ + ૫૭૬ + ૮ + ૧૬ = ૧૧૯૮ સત્તા ૪ + ૪ + ૨ + ૪૦ + ૨ + ૨ = ૧૮ ઉદયસત્તાભાંગા ૨૪ + ૨૩૦૪ + ૩૨ + ૨૩૦૪ + ૧૬ + ૩૨ =
૪૭૧ ર ૫૮૭. છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વિક્લેન્દ્રિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ : ૪ = ૪૮
ઉદયસત્તાભાંગા. ૫૮૮. છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? સામાન્ય તિર્યંચના ૧૧પર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર : ૪
=૪૬૦૮ ઉદયસત્તાભાંગા. પ૮૯. છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? વૈકીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદય
સત્તાભાંગા. પ૯૦. છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્યમનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા પ૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. પ૯૧. છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા ? વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ + ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા થાય. પ૯૨. છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા