________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
૯૫ ૪૬૨. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તા ભાંગા કેટલા
હોય એકેન્દ્રિયના ઉદય ભાગ ૫ હોય તેને વિષે પાંચ પાંચ સત્તા ૯૨, ૮૮,
૮૬, ૮૦, ૭૮ હોય આથી ૫ x ૫ = ૨૫ ઉદયસત્તાભાંગા થાય. ૪૬૩. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે વિલેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
હોય ? ઉ વિકલેન્દ્રિયના ૯ ઉદય ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯૨, ૮૮, ૮૯,
૮૦, ૭૮ આથી ૯ x ૫ = ૪૫ ઉદયસત્તાભાંગા થાય. ૪૬૪. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? સામાન્ય તિર્યંચના ૯ ઉદયભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯૨,૮૮, ૮૬,
૮૦, ૭૮ આથી ૯ ૪ ૫ = ૪૫ ઉદયસત્તાભાંગા થાય. ૪૬૫. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય ? સામાન્ય મનુષ્યના ૯ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮,
૮૬, ૮0 આથી ૯ : ૪ = ૩૬ ઉદયસત્તાભાંગા થાય. ૪૬૬. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૮ : ૨
- ૧૬ ઉદયસત્તાભાંગા થાય. ૪૬૭. પચ્ચીશના બંધે એવીશના ઉદયે ઉદયભાંગા તથા સત્તાસ્થાનો કેટલા
થાય ? ઉદય ભાંગા ૫ + ૯ + ૯ + ૯ + ૮ =૪૦
સત્તા ૫ + ૫ + ૫ + ૪ + ૨ = ૨૧ ૪૬૮. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે ઉદય સત્તા ભાંગા કેટલા થાય ?