________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪
ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુઅચક્ષુદર્શન, કૃષ્ણ-નીલ કપોત લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની,
અસત્રી આહારી-અણાહારી. ૯૮. પર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય પચ્ચીશ પ્રકૃતિનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો
કરે છે? કઈ ? ઉ ૪૧. તિર્યચ, મનુષ્ય, દેવગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪
કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ-અચક્ષુદર્શન, પહેલી જ વેશ્યા, ભવ્ય,
અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૯૯. પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય છવ્વીશ પ્રકૃતિનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો
કરે ? કઈ? ૪૧. તિર્યચ-મનુષ્ય, દેવગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ-અચક્ષુદર્શન, પહેલી જ વેશ્યા, ભવ્ય,
અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૧૦). નરકગતિ યોગ્ય અઠ્ઠાવીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે ?
કઈ? ૨૯. તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ-અચક્ષુદર્શન પહેલી ત્રણ લેશ્યા,
ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી. ૧૦૧. દેવગતિ યોગ્ય અઠ્ઠાવીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે છે?
કઈ ?
૪૭. તિર્યચ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, સામાયિક, છેદોષસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ સંયમ, ચક્ષુ અચક્ષુ અવધિદર્શન, ૬ વેશ્યા, ભવ્ય,
અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૧૦૨. વિકલેન્દ્રિય પર્યાપ્ત યોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો
કરે? કઈ? ઉ ૩૯. તિર્યંચ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય,